શોધખોળ કરો

Raksha Bandhan 2023: આજે અને કાલે જ નહીં, 20 સપ્ટેમ્બરે પણ મનાવાશે રક્ષાબંધન

Raksha Bandhan 2023: રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવશે. પરંતુ કેટલાક લોકો 20 દિવસ પછી એટલે કે 20 સપ્ટેમ્બરે આ તહેવાર ઉજવશે.

Raksha Bandhan 2023: રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવશે. પરંતુ કેટલાક લોકો 20 દિવસ પછી એટલે કે 20 સપ્ટેમ્બરે આ તહેવાર ઉજવશે.

ફાઈલ તસવીર

1/7
ભાઈ-બહેનનો તહેવાર રક્ષા બંધન આ વર્ષે 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ વર્ષે ભદ્રાના કારણે 30 ઓગસ્ટ અને 31 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. અત્યારે લોકો રક્ષાબંધનની તારીખને લઈને મૂંઝવણમાં છે કે તેમણે 30 ઓગસ્ટે રાખડી બાંધવી કે 31 ઓગસ્ટે.
ભાઈ-બહેનનો તહેવાર રક્ષા બંધન આ વર્ષે 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ વર્ષે ભદ્રાના કારણે 30 ઓગસ્ટ અને 31 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. અત્યારે લોકો રક્ષાબંધનની તારીખને લઈને મૂંઝવણમાં છે કે તેમણે 30 ઓગસ્ટે રાખડી બાંધવી કે 31 ઓગસ્ટે.
2/7
રક્ષાબંધનની તારીખને લઈને અલગ-અલગ દલીલો કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ઘણા લોકો 30મીએ આ તહેવાર ઉજવશે અને ઘણા લોકો 31મીએ આ તહેવાર ઉજવશે. પરંતુ, કેટલાક લોકો એવા છે જે ન તો 30મી ઓગસ્ટે રાખડી બાંધશે અને ન તો 31મી ઓગસ્ટે ઉજવણી કરશે.
રક્ષાબંધનની તારીખને લઈને અલગ-અલગ દલીલો કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ઘણા લોકો 30મીએ આ તહેવાર ઉજવશે અને ઘણા લોકો 31મીએ આ તહેવાર ઉજવશે. પરંતુ, કેટલાક લોકો એવા છે જે ન તો 30મી ઓગસ્ટે રાખડી બાંધશે અને ન તો 31મી ઓગસ્ટે ઉજવણી કરશે.
3/7
પરંતુ કેટલાક લોકો આજે કે કાલે નહીં પરંતુ 20 સપ્ટેમ્બરે રક્ષાબંધનનો તહેવાર ઉજવશે. જાણો કયા કારણોસર આ લોકો રક્ષાબંધનના 20 દિવસ પછી આ તહેવાર ઉજવે છે.
પરંતુ કેટલાક લોકો આજે કે કાલે નહીં પરંતુ 20 સપ્ટેમ્બરે રક્ષાબંધનનો તહેવાર ઉજવશે. જાણો કયા કારણોસર આ લોકો રક્ષાબંધનના 20 દિવસ પછી આ તહેવાર ઉજવે છે.
4/7
ઘણા લોકો શ્રાવણની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવતા નથી અને આ દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધતી નથી. રાજસ્થાન અને ઘણા રાજ્યોમાં આવી પરંપરા છે. આ જાતિઓ શ્રાવણની પૂર્ણિમાને બદલે ઋષિ પંચમીના દિવસે રક્ષાબંધન ઉજવે છે.
ઘણા લોકો શ્રાવણની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવતા નથી અને આ દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધતી નથી. રાજસ્થાન અને ઘણા રાજ્યોમાં આવી પરંપરા છે. આ જાતિઓ શ્રાવણની પૂર્ણિમાને બદલે ઋષિ પંચમીના દિવસે રક્ષાબંધન ઉજવે છે.
5/7
તેને ભાઈ પંચમી પણ કહેવામાં આવે છે. ઋષિ પંચમી રક્ષાબંધનના 20 દિવસ પછી આવે છે અને આ દિવસે કેટલાક સમાજના લોકો રક્ષાબંધન ઉજવે છે.
તેને ભાઈ પંચમી પણ કહેવામાં આવે છે. ઋષિ પંચમી રક્ષાબંધનના 20 દિવસ પછી આવે છે અને આ દિવસે કેટલાક સમાજના લોકો રક્ષાબંધન ઉજવે છે.
6/7
પારીક સમાજ, કાયસ્થ સમાજ, મહેશ્વરી સમાજ અને દધીચ બ્રાહ્મણ સમાજના લોકો ઋષિ પંચમીના રોજ રક્ષાબંધનની ઉજવણી કરે છે. આ દિવસે મહિલાઓ રાખડી બાંધવા ઉપરાંત ઋષિ મહર્ષિ અને સપ્તર્ષિની વિશેષ પૂજા કરે છે અને વ્રત પણ રાખે છે.
પારીક સમાજ, કાયસ્થ સમાજ, મહેશ્વરી સમાજ અને દધીચ બ્રાહ્મણ સમાજના લોકો ઋષિ પંચમીના રોજ રક્ષાબંધનની ઉજવણી કરે છે. આ દિવસે મહિલાઓ રાખડી બાંધવા ઉપરાંત ઋષિ મહર્ષિ અને સપ્તર્ષિની વિશેષ પૂજા કરે છે અને વ્રત પણ રાખે છે.
7/7
એવું માનવામાં આવે છે કે પાર્વતીના પુત્ર ગણેશને તેની બહેને ઋષિ પંચમીના દિવસે રાખડી બાંધી હતી. આ સાથે એવું કહેવાય છે કે મહેશ્વરી સમુદાયના લોકો પોતાને ભગવાન શિવના વંશજ માને છે, જેના કારણે તેઓ આ દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે.
એવું માનવામાં આવે છે કે પાર્વતીના પુત્ર ગણેશને તેની બહેને ઋષિ પંચમીના દિવસે રાખડી બાંધી હતી. આ સાથે એવું કહેવાય છે કે મહેશ્વરી સમુદાયના લોકો પોતાને ભગવાન શિવના વંશજ માને છે, જેના કારણે તેઓ આ દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની  મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkumar Jaat Death Case: રાજકુમાર જાટના મોતના કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ, જુઓ કેવી રીતે થયું મોત?Surat Dhuleti Celebration:સુરતીઓ ડીજેના તાલે રંગાયા હોળીના રંગે | Abp Asmita | 14-3-2025Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની  મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
Embed widget