શોધખોળ કરો

Raksha Bandhan 2023: આજે અને કાલે જ નહીં, 20 સપ્ટેમ્બરે પણ મનાવાશે રક્ષાબંધન

Raksha Bandhan 2023: રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવશે. પરંતુ કેટલાક લોકો 20 દિવસ પછી એટલે કે 20 સપ્ટેમ્બરે આ તહેવાર ઉજવશે.

Raksha Bandhan 2023: રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવશે. પરંતુ કેટલાક લોકો 20 દિવસ પછી એટલે કે 20 સપ્ટેમ્બરે આ તહેવાર ઉજવશે.

ફાઈલ તસવીર

1/7
ભાઈ-બહેનનો તહેવાર રક્ષા બંધન આ વર્ષે 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ વર્ષે ભદ્રાના કારણે 30 ઓગસ્ટ અને 31 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. અત્યારે લોકો રક્ષાબંધનની તારીખને લઈને મૂંઝવણમાં છે કે તેમણે 30 ઓગસ્ટે રાખડી બાંધવી કે 31 ઓગસ્ટે.
ભાઈ-બહેનનો તહેવાર રક્ષા બંધન આ વર્ષે 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ વર્ષે ભદ્રાના કારણે 30 ઓગસ્ટ અને 31 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. અત્યારે લોકો રક્ષાબંધનની તારીખને લઈને મૂંઝવણમાં છે કે તેમણે 30 ઓગસ્ટે રાખડી બાંધવી કે 31 ઓગસ્ટે.
2/7
રક્ષાબંધનની તારીખને લઈને અલગ-અલગ દલીલો કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ઘણા લોકો 30મીએ આ તહેવાર ઉજવશે અને ઘણા લોકો 31મીએ આ તહેવાર ઉજવશે. પરંતુ, કેટલાક લોકો એવા છે જે ન તો 30મી ઓગસ્ટે રાખડી બાંધશે અને ન તો 31મી ઓગસ્ટે ઉજવણી કરશે.
રક્ષાબંધનની તારીખને લઈને અલગ-અલગ દલીલો કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ઘણા લોકો 30મીએ આ તહેવાર ઉજવશે અને ઘણા લોકો 31મીએ આ તહેવાર ઉજવશે. પરંતુ, કેટલાક લોકો એવા છે જે ન તો 30મી ઓગસ્ટે રાખડી બાંધશે અને ન તો 31મી ઓગસ્ટે ઉજવણી કરશે.
3/7
પરંતુ કેટલાક લોકો આજે કે કાલે નહીં પરંતુ 20 સપ્ટેમ્બરે રક્ષાબંધનનો તહેવાર ઉજવશે. જાણો કયા કારણોસર આ લોકો રક્ષાબંધનના 20 દિવસ પછી આ તહેવાર ઉજવે છે.
પરંતુ કેટલાક લોકો આજે કે કાલે નહીં પરંતુ 20 સપ્ટેમ્બરે રક્ષાબંધનનો તહેવાર ઉજવશે. જાણો કયા કારણોસર આ લોકો રક્ષાબંધનના 20 દિવસ પછી આ તહેવાર ઉજવે છે.
4/7
ઘણા લોકો શ્રાવણની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવતા નથી અને આ દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધતી નથી. રાજસ્થાન અને ઘણા રાજ્યોમાં આવી પરંપરા છે. આ જાતિઓ શ્રાવણની પૂર્ણિમાને બદલે ઋષિ પંચમીના દિવસે રક્ષાબંધન ઉજવે છે.
ઘણા લોકો શ્રાવણની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવતા નથી અને આ દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધતી નથી. રાજસ્થાન અને ઘણા રાજ્યોમાં આવી પરંપરા છે. આ જાતિઓ શ્રાવણની પૂર્ણિમાને બદલે ઋષિ પંચમીના દિવસે રક્ષાબંધન ઉજવે છે.
5/7
તેને ભાઈ પંચમી પણ કહેવામાં આવે છે. ઋષિ પંચમી રક્ષાબંધનના 20 દિવસ પછી આવે છે અને આ દિવસે કેટલાક સમાજના લોકો રક્ષાબંધન ઉજવે છે.
તેને ભાઈ પંચમી પણ કહેવામાં આવે છે. ઋષિ પંચમી રક્ષાબંધનના 20 દિવસ પછી આવે છે અને આ દિવસે કેટલાક સમાજના લોકો રક્ષાબંધન ઉજવે છે.
6/7
પારીક સમાજ, કાયસ્થ સમાજ, મહેશ્વરી સમાજ અને દધીચ બ્રાહ્મણ સમાજના લોકો ઋષિ પંચમીના રોજ રક્ષાબંધનની ઉજવણી કરે છે. આ દિવસે મહિલાઓ રાખડી બાંધવા ઉપરાંત ઋષિ મહર્ષિ અને સપ્તર્ષિની વિશેષ પૂજા કરે છે અને વ્રત પણ રાખે છે.
પારીક સમાજ, કાયસ્થ સમાજ, મહેશ્વરી સમાજ અને દધીચ બ્રાહ્મણ સમાજના લોકો ઋષિ પંચમીના રોજ રક્ષાબંધનની ઉજવણી કરે છે. આ દિવસે મહિલાઓ રાખડી બાંધવા ઉપરાંત ઋષિ મહર્ષિ અને સપ્તર્ષિની વિશેષ પૂજા કરે છે અને વ્રત પણ રાખે છે.
7/7
એવું માનવામાં આવે છે કે પાર્વતીના પુત્ર ગણેશને તેની બહેને ઋષિ પંચમીના દિવસે રાખડી બાંધી હતી. આ સાથે એવું કહેવાય છે કે મહેશ્વરી સમુદાયના લોકો પોતાને ભગવાન શિવના વંશજ માને છે, જેના કારણે તેઓ આ દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે.
એવું માનવામાં આવે છે કે પાર્વતીના પુત્ર ગણેશને તેની બહેને ઋષિ પંચમીના દિવસે રાખડી બાંધી હતી. આ સાથે એવું કહેવાય છે કે મહેશ્વરી સમુદાયના લોકો પોતાને ભગવાન શિવના વંશજ માને છે, જેના કારણે તેઓ આ દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget