શોધખોળ કરો
Shrawan 2022 : શ્રાવણના સોમવારે આ રીતે કરો શિવ પૂજા, વરસશે મહાદેવની કૃપા
શ્રાવણના પહેલા સોમવારે સવારે સ્નાન કર્યા પછી સૂર્યને જળ અર્પિત કરો. આ પછી સોમવારનું વ્રત કરીને શિવની પૂજા કરવાનો સંકલ્પ લેવો.
શ્રાવણના સોમવારનું માહાત્મ્ય
1/5

શ્રાવણના પહેલા સોમવારે સવારે સ્નાન કર્યા પછી સૂર્યને જળ અર્પિત કરો. આ પછી સોમવારનું વ્રત કરીને શિવની પૂજા કરવાનો સંકલ્પ લેવો.
2/5

સવારે શુભ મુહૂર્તમાં કોઈ શિવ મંદિરમાં જાઓ અથવા ઘરમાં વ્યવસ્થિત રીતે શિવલિંગની પૂજા કરો. શિવને ગંગાજળથી અભિષેક કરો. આ પછી ભગવાન ભોલેનાથને ચંદન, અક્ષત, સફેદ ફૂલ, બેલપત્ર, ભાંગના પાન, શમીના પાન, ધતુરા, ભસ્મ અને ફૂલોની માળા અર્પણ કરો.
Published at : 01 Aug 2022 08:01 AM (IST)
આગળ જુઓ





















