શોધખોળ કરો

Maa Lakshmi: આ 6 ભૂલો દરિદ્રતાને નોતરે છે, સાવધાન, ઘરમાં ભૂલથી પણ ન કરશો આ કામ

વાસ્તુશાસ્ત્રમાં લક્ષ્મીની કૃપા માટે અને સુખી જીવન માટે કેટલાક નિયમોનો ઉલ્લેખ છે. જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો ઘરમાં બરકત નથી રહેતી અને લક્ષ્મી અપ્રસન્ન રહે છે.

વાસ્તુશાસ્ત્રમાં લક્ષ્મીની કૃપા માટે અને સુખી જીવન માટે કેટલાક નિયમોનો ઉલ્લેખ છે.  જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો ઘરમાં બરકત નથી રહેતી અને લક્ષ્મી અપ્રસન્ન રહે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/8
Friday Remedies: શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે માની  વિધિવત પૂજા કરવામાં આવે છે. આ દિવસ સાથે જોડાયેલા કેટલાક ખાસ નિયમો છે. જો તેનું પાલન ન કરવામાં આવે તો ઘરમાં બરકત નથી રહેતી અને દરિદ્રતા આવે છે.
Friday Remedies: શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે માની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ દિવસ સાથે જોડાયેલા કેટલાક ખાસ નિયમો છે. જો તેનું પાલન ન કરવામાં આવે તો ઘરમાં બરકત નથી રહેતી અને દરિદ્રતા આવે છે.
2/8
હિંદુ ધર્મમાં, દરેક દિવસ કોઈને કોઈ દેવ  દેવીને સમર્પિત છે. શુક્રવારને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક કામ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે, પરંતુ કેટલાક કામ એવા હોય છે જેનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. આ વસ્તુઓ કરવાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિ નથી રહેતી અને લક્ષ્મી પણ નથી ટકતી
હિંદુ ધર્મમાં, દરેક દિવસ કોઈને કોઈ દેવ દેવીને સમર્પિત છે. શુક્રવારને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક કામ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે, પરંતુ કેટલાક કામ એવા હોય છે જેનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. આ વસ્તુઓ કરવાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિ નથી રહેતી અને લક્ષ્મી પણ નથી ટકતી
3/8
જે ઘરમાં ગંદકી હોય છે, સ્વસ્છતાનું પાલન નથી થતું તેવા ઘરમાં ક્યારેય ધન નથી ટકતું. ગંદકીવાળા ઘરના દ્વારથી મહાલક્ષ્મી દ્વારથી પરત ફરી જાય છે.
જે ઘરમાં ગંદકી હોય છે, સ્વસ્છતાનું પાલન નથી થતું તેવા ઘરમાં ક્યારેય ધન નથી ટકતું. ગંદકીવાળા ઘરના દ્વારથી મહાલક્ષ્મી દ્વારથી પરત ફરી જાય છે.
4/8
જે ઘરના લોકો પથારી પર બેસીને ભોજન કરે છે, તે ઘરના લોકોને ક્યારેય દેવી લક્ષ્મીની કૃપા નથી મળતી. પલંગ પર બેસીને ભોજન કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને જીવનમાં દરિદ્રતા આવે છે.
જે ઘરના લોકો પથારી પર બેસીને ભોજન કરે છે, તે ઘરના લોકોને ક્યારેય દેવી લક્ષ્મીની કૃપા નથી મળતી. પલંગ પર બેસીને ભોજન કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને જીવનમાં દરિદ્રતા આવે છે.
5/8
જે ઘરમાં રાત્રિના સમયે સંજવારી વાળવામાં આવે, એવા ઘરમાં પણ લક્ષ્મી ટકતી નથી. ધાર્મિક માન્યતા અનુસાર રાત્રે ઝાડુ લગાવવાથી મા લક્ષ્મી નારાજ થાય છે, રાત્રિના સમયે ઝાડુ કરવાથી ઘરમાં ધનનો સતત  અભાવ રહે છે.
જે ઘરમાં રાત્રિના સમયે સંજવારી વાળવામાં આવે, એવા ઘરમાં પણ લક્ષ્મી ટકતી નથી. ધાર્મિક માન્યતા અનુસાર રાત્રે ઝાડુ લગાવવાથી મા લક્ષ્મી નારાજ થાય છે, રાત્રિના સમયે ઝાડુ કરવાથી ઘરમાં ધનનો સતત અભાવ રહે છે.
6/8
જે ઘરમાં રાત્રે કપડા ધોવામાં આવે છે, તે ઘરના લોકોથી પણ મહાલક્ષ્મી અપ્રસન્ન રહે છે. આવા ઘરમાં લક્ષ્મી પ્રવેશ કરતી નથી. રાત્રે કપડા ધોવાથી નકારાત્મક શક્તિ પ્રબળ થાય છે. તેથી કપડા, ઝાડુ સહિતના કામ સવારે જ થવા જોઇએ.
જે ઘરમાં રાત્રે કપડા ધોવામાં આવે છે, તે ઘરના લોકોથી પણ મહાલક્ષ્મી અપ્રસન્ન રહે છે. આવા ઘરમાં લક્ષ્મી પ્રવેશ કરતી નથી. રાત્રે કપડા ધોવાથી નકારાત્મક શક્તિ પ્રબળ થાય છે. તેથી કપડા, ઝાડુ સહિતના કામ સવારે જ થવા જોઇએ.
7/8
જૂઠા વાસણને રાત્રે સાફ કર્યા વિના રાખવાથી પણ લક્ષ્મી અપ્રસન્ન રહે છે. ઘરમાં ધન ધાન્યની બરકત માટે રાત્રે સૂતા પહેલા  રસોડુ વાસણ સાફ કરીને જ ઊંઘવું જોઇએ.
જૂઠા વાસણને રાત્રે સાફ કર્યા વિના રાખવાથી પણ લક્ષ્મી અપ્રસન્ન રહે છે. ઘરમાં ધન ધાન્યની બરકત માટે રાત્રે સૂતા પહેલા રસોડુ વાસણ સાફ કરીને જ ઊંઘવું જોઇએ.
8/8
ભગવાન વિષ્ણુ વિના મહાલક્ષ્મીની પૂજા અધુરી રહે છે. જેથી ક્યારેય પણ મંદિરમાં એકલા લક્ષ્મીજીની મૂર્તિ કે તસવીર સ્થાપિત ન કરો. મંદિરમાં વિષ્ણુ અને મહાલક્ષ્મી બંને સ્થાપિત કરીને પૂજન અર્ચન કરવાથી શીઘ્ર મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે.
ભગવાન વિષ્ણુ વિના મહાલક્ષ્મીની પૂજા અધુરી રહે છે. જેથી ક્યારેય પણ મંદિરમાં એકલા લક્ષ્મીજીની મૂર્તિ કે તસવીર સ્થાપિત ન કરો. મંદિરમાં વિષ્ણુ અને મહાલક્ષ્મી બંને સ્થાપિત કરીને પૂજન અર્ચન કરવાથી શીઘ્ર મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget