શોધખોળ કરો

Lord Shiva Favorite zodiac Sign : શ્રાવણમાં કામનાની પૂર્તિ માટે મેષ સહિત આ રાશિએ કરવા આ ખાસ ઉપાય

જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે, 5 રાશિઓ ભગવાનને સૌથી વધુ પ્રિય છે અને શ્રાવણ મહિનામાં ભગવાન શિવ આ રાશિઓ પર વિશેષ આશીર્વાદ વરસાવે છે. જાણીએ કઇ છે આ ભાગ્યશાળી રાશિ

જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે, 5 રાશિઓ ભગવાનને સૌથી વધુ પ્રિય છે અને શ્રાવણ  મહિનામાં ભગવાન શિવ આ રાશિઓ પર વિશેષ આશીર્વાદ વરસાવે છે. જાણીએ કઇ છે આ ભાગ્યશાળી રાશિ

પ્રતીકાત્મક તસવીર

1/7
જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે, 5 રાશિઓ ભગવાનને સૌથી વધુ પ્રિય છે અને શ્રાવણ  મહિનામાં ભગવાન શિવ આ રાશિઓ પર વિશેષ આશીર્વાદ વરસાવે છે. જાણીએ કઇ છે આ ભાગ્યશાળી રાશિ
જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે, 5 રાશિઓ ભગવાનને સૌથી વધુ પ્રિય છે અને શ્રાવણ મહિનામાં ભગવાન શિવ આ રાશિઓ પર વિશેષ આશીર્વાદ વરસાવે છે. જાણીએ કઇ છે આ ભાગ્યશાળી રાશિ
2/7
શ્રાવણ માસનો પ્રારંભ 5 ઓગસ્ટથી થશે. આ વખતે 5 સોમવાર આવશે. માન્યતાઓ અનુસાર, મેષ અને મકર સહિત 5 રાશિ પર  ભગવાન શિવની વિશેષ અનુકંપા રહે  છે.
શ્રાવણ માસનો પ્રારંભ 5 ઓગસ્ટથી થશે. આ વખતે 5 સોમવાર આવશે. માન્યતાઓ અનુસાર, મેષ અને મકર સહિત 5 રાશિ પર ભગવાન શિવની વિશેષ અનુકંપા રહે છે.
3/7
મંગળ દ્વારા શાસિત મેષ રાશિને ભગવાન શિવની 5 પ્રિય રાશિઓમાંની એક ગણવામાં આવે છે. ભોલેબાબાની કૃપાથી આ શ્રાવણમાં  તેમના તમામ કાર્ય સિદ્ધ થશે.  તેમના આશીર્વાદથી કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થશે.ચંદન મિક્સ કરીને મહાદેવને કરો અભિષેક વિશેષ લાભ થશે
મંગળ દ્વારા શાસિત મેષ રાશિને ભગવાન શિવની 5 પ્રિય રાશિઓમાંની એક ગણવામાં આવે છે. ભોલેબાબાની કૃપાથી આ શ્રાવણમાં તેમના તમામ કાર્ય સિદ્ધ થશે. તેમના આશીર્વાદથી કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થશે.ચંદન મિક્સ કરીને મહાદેવને કરો અભિષેક વિશેષ લાભ થશે
4/7
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, જેને ભગવાન શિવ તેમના માથા પર ધારણ કરે છે. તેથી, કર્ક રાશિ પણ ભગવાન શિવની પ્રિય રાશિઓમાંની એક માનવામાં આવે છે. ભોલે બાબા હંમેશા કર્ક રાશિના લોકોની રક્ષા કરે છે અને તેમને હંમેશા મુશ્કેલીથી બચાવે છે. આ રાશિના લોકો સ્વભાવે ખૂબ જ સહનશીલ હોય છે, તેથી તેમના ધીરજવાન સ્વભાવને કારણે ભગવાન શિવને તેઓ ખૂબ જ પસંદ આવે છે. ચાંદીના વાસણમાં મહાદેવના અભિષેક કરવાથી મનોરથ પૂર્ણ થશે.
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, જેને ભગવાન શિવ તેમના માથા પર ધારણ કરે છે. તેથી, કર્ક રાશિ પણ ભગવાન શિવની પ્રિય રાશિઓમાંની એક માનવામાં આવે છે. ભોલે બાબા હંમેશા કર્ક રાશિના લોકોની રક્ષા કરે છે અને તેમને હંમેશા મુશ્કેલીથી બચાવે છે. આ રાશિના લોકો સ્વભાવે ખૂબ જ સહનશીલ હોય છે, તેથી તેમના ધીરજવાન સ્વભાવને કારણે ભગવાન શિવને તેઓ ખૂબ જ પસંદ આવે છે. ચાંદીના વાસણમાં મહાદેવના અભિષેક કરવાથી મનોરથ પૂર્ણ થશે.
5/7
તુલાનો સ્વામી શુક્ર છે.  ભગવાન શિવની પ્રિય રાશિઓમાંની એક માનવામાં આવે છે. આ રાશિના લોકો ખૂબ જ આધ્યાત્મિક સ્વભાવના માનવામાં આવે છે અને આ જ કારણ છે કે ભગવાન શિવ હંમેશા તેમની સાથે રહે છે. વિશેષ કૃપા માટે જળમાં મીસરી મિક્સ કરીને મહાદેવને અર્પણ કરો. કામનાની થશે પૂર્તિ
તુલાનો સ્વામી શુક્ર છે. ભગવાન શિવની પ્રિય રાશિઓમાંની એક માનવામાં આવે છે. આ રાશિના લોકો ખૂબ જ આધ્યાત્મિક સ્વભાવના માનવામાં આવે છે અને આ જ કારણ છે કે ભગવાન શિવ હંમેશા તેમની સાથે રહે છે. વિશેષ કૃપા માટે જળમાં મીસરી મિક્સ કરીને મહાદેવને અર્પણ કરો. કામનાની થશે પૂર્તિ
6/7
મકર રાશિના સ્વામી શનિ મહારાજ છે. શનિ ભગવાન શિવને પોતાની મૂર્તિ માને છે અને કહે છે કે તેમને ભગવાન શિવની કૃપાથી જ ન્યાયાધિશનું  પદ મળ્યું છે, તેથી મકર રાશિ પણ ભગવાન શિવને ખૂબ પ્રિય છે. આ રાશિના લોકો સ્વભાવે ખૂબ જ મહેનતુ હોય છે, જેના કારણે ભગવાન શિવ દરેક મુશ્કેલ સમયમાં તેમની રક્ષા કરે છે. ઉપાય તરીકે,  જળમાં  કાળા તલ નાંખીને મહાદેવને અભિષેક કરવાથી મકર રાશિની ઇચ્છા પૂર્ણ થાય છે
મકર રાશિના સ્વામી શનિ મહારાજ છે. શનિ ભગવાન શિવને પોતાની મૂર્તિ માને છે અને કહે છે કે તેમને ભગવાન શિવની કૃપાથી જ ન્યાયાધિશનું પદ મળ્યું છે, તેથી મકર રાશિ પણ ભગવાન શિવને ખૂબ પ્રિય છે. આ રાશિના લોકો સ્વભાવે ખૂબ જ મહેનતુ હોય છે, જેના કારણે ભગવાન શિવ દરેક મુશ્કેલ સમયમાં તેમની રક્ષા કરે છે. ઉપાય તરીકે, જળમાં કાળા તલ નાંખીને મહાદેવને અભિષેક કરવાથી મકર રાશિની ઇચ્છા પૂર્ણ થાય છે
7/7
કુંભ રાશિના લોકો પણ ભગવાન શિવને સૌથી વધુ પ્રિય હોય છે. કુંભ રાશિના લોકો સ્વભાવે ખૂબ જ સાચા હોય છે અને હંમેશા બીજાનું ભલું કરવામાં વ્યસ્ત રહે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવ કુંભ રાશિના લોકોને અકાળ મૃત્યુથી બચાવે છે અને તેમને હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરપૂર રાખે છે. ભગવાન શિવના આશીર્વાદથી તે જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે. ઉપાય તરીકે, શવલિંગમાં દરરોજ શેરડીનો રસ ચઢાવવાથી કામનાની પૂર્તિ થાય છે.
કુંભ રાશિના લોકો પણ ભગવાન શિવને સૌથી વધુ પ્રિય હોય છે. કુંભ રાશિના લોકો સ્વભાવે ખૂબ જ સાચા હોય છે અને હંમેશા બીજાનું ભલું કરવામાં વ્યસ્ત રહે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવ કુંભ રાશિના લોકોને અકાળ મૃત્યુથી બચાવે છે અને તેમને હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરપૂર રાખે છે. ભગવાન શિવના આશીર્વાદથી તે જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે. ઉપાય તરીકે, શવલિંગમાં દરરોજ શેરડીનો રસ ચઢાવવાથી કામનાની પૂર્તિ થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યોMehsana News: મહેસાણામાં વધુ એક યુવતીનું પ્રતિબંધિત દોરીએ કાપ્યું ગળુTourism Department: થોળ અને નળ સરોવરનો થશે વિકાસ, રાજ્યના પ્રવાસન વિભાગનો મહત્વનો નિર્ણયMorbi Ceramic Industry : મોરબીના સિરામીક ઉદ્યોગમાં મંદીથી ઉદ્યોગકારો ચિંતિત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
Embed widget