શોધખોળ કરો

તમારી પાસે આ ડિગ્રી હોય તો આજે જ કરો અહી અરજી, લાખોમાં મળશે પગાર

AIESL Recruitment 2024: AIESL તરફથી અનેક પદો પર ભરતીની જાહેરાત કરાઇ છે. જેના માટે ઉમેદવારોએ અધિકૃત સાઇટની મુલાકાત લેવી જોઈએ અને જલદી અરજી કરવી જોઈએ.

AIESL Recruitment 2024: AIESL તરફથી અનેક પદો પર ભરતીની જાહેરાત કરાઇ છે. જેના માટે ઉમેદવારોએ અધિકૃત સાઇટની મુલાકાત લેવી જોઈએ અને જલદી અરજી કરવી જોઈએ.

પ્રતિકાત્મક તસવીર

1/6
AIESL Recruitment 2024: AIESL તરફથી અનેક પદો પર ભરતીની જાહેરાત કરાઇ છે. જેના માટે ઉમેદવારોએ અધિકૃત સાઇટની મુલાકાત લેવી જોઈએ અને જલદી અરજી કરવી જોઈએ.
AIESL Recruitment 2024: AIESL તરફથી અનેક પદો પર ભરતીની જાહેરાત કરાઇ છે. જેના માટે ઉમેદવારોએ અધિકૃત સાઇટની મુલાકાત લેવી જોઈએ અને જલદી અરજી કરવી જોઈએ.
2/6
આ ભરતી અભિયાન દ્વારા કુલ 40 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં સિનિયર એક્ઝિક્યુટિવ, એક્ઝિક્યુટિવ અને ઓફિસરની જગ્યાઓનો સમાવેશ થાય છે.
આ ભરતી અભિયાન દ્વારા કુલ 40 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં સિનિયર એક્ઝિક્યુટિવ, એક્ઝિક્યુટિવ અને ઓફિસરની જગ્યાઓનો સમાવેશ થાય છે.
3/6
અરજી કરનાર ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન/B.Tech/MBA અથવા PGDM ડિગ્રી હોવી આવશ્યક છે. ઉપરાંત ઉમેદવારોને સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછા 2 થી 10 વર્ષનો પોસ્ટ-લાયકાતનો અનુભવ હોવો જોઈએ.
અરજી કરનાર ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન/B.Tech/MBA અથવા PGDM ડિગ્રી હોવી આવશ્યક છે. ઉપરાંત ઉમેદવારોને સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછા 2 થી 10 વર્ષનો પોસ્ટ-લાયકાતનો અનુભવ હોવો જોઈએ.
4/6
સૂચના અનુસાર, આ ભરતી અભિયાન હેઠળ વરિષ્ઠ એક્ઝિક્યુટિવ, એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ ઉંમર 55 વર્ષ છે. જ્યારે ઓફિસર પોસ્ટ માટે તે 45 વર્ષ છે.
સૂચના અનુસાર, આ ભરતી અભિયાન હેઠળ વરિષ્ઠ એક્ઝિક્યુટિવ, એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ ઉંમર 55 વર્ષ છે. જ્યારે ઓફિસર પોસ્ટ માટે તે 45 વર્ષ છે.
5/6
આ પદો પર પસંદ કરાયેલા ઉમેદવારોને 47 હજાર 625 રૂપિયાથી લઈને 1 લાખ 24 હજાર 670 રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર આપવામાં આવશે.
આ પદો પર પસંદ કરાયેલા ઉમેદવારોને 47 હજાર 625 રૂપિયાથી લઈને 1 લાખ 24 હજાર 670 રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર આપવામાં આવશે.
6/6
અરજી કરનાર ઉમેદવારોએ અરજી ફી તરીકે 1500 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે.
અરજી કરનાર ઉમેદવારોએ અરજી ફી તરીકે 1500 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે.

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Embed widget