શોધખોળ કરો

RRC NR Recruitment 2024: 10 પાસ માટે ભારતીય રેલવેમાં 4000થી વધુ પદો પર ભરતી, પરીક્ષા વિના થશે પસંદગી

RRC Northern Region Recruitment 2024: રેલવે રિક્રૂટમેન્ટ સેલે 4 હજારથી વધુ એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. રજિસ્ટ્રેશનની શરૂઆત 16 ઓગસ્ટ 2024 થી શરૂ થઈ ગઈ છે.

RRC Northern Region Recruitment 2024: રેલવે રિક્રૂટમેન્ટ સેલે 4 હજારથી વધુ એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. રજિસ્ટ્રેશનની શરૂઆત 16 ઓગસ્ટ 2024 થી શરૂ થઈ ગઈ છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
RRC Northern Region Recruitment 2024: રેલવે રિક્રૂટમેન્ટ સેલ,નોર્થન રિઝને 4 હજારથી વધુ એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. રજિસ્ટ્રેશનની શરૂઆત આજથી એટલે કે શુક્રવાર, 16 ઓગસ્ટ 2024 થી શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવારો જરૂરી લાયકાત ધરાવતા હોય અને આ જગ્યાઓ માટે અરજી કરવાની ઈચ્છા ધરાવતા હોય તેમણે છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરવી જોઈએ. અમે અહીં આ ખાલી જગ્યાઓ સંબંધિત મહત્વપૂર્ણ વિગતો શેર કરી રહ્યા છીએ.
RRC Northern Region Recruitment 2024: રેલવે રિક્રૂટમેન્ટ સેલ,નોર્થન રિઝને 4 હજારથી વધુ એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. રજિસ્ટ્રેશનની શરૂઆત આજથી એટલે કે શુક્રવાર, 16 ઓગસ્ટ 2024 થી શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવારો જરૂરી લાયકાત ધરાવતા હોય અને આ જગ્યાઓ માટે અરજી કરવાની ઈચ્છા ધરાવતા હોય તેમણે છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરવી જોઈએ. અમે અહીં આ ખાલી જગ્યાઓ સંબંધિત મહત્વપૂર્ણ વિગતો શેર કરી રહ્યા છીએ.
2/6
આ ભરતી અભિયાન દ્વારા કુલ 4096 એપ્રેન્ટિસ પદો પર લાયક ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. આ માટેની અરજીઓ શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2024 છે. આ તારીખ પહેલા નિયત ફોર્મેટમાં ફોર્મ ભરો.
આ ભરતી અભિયાન દ્વારા કુલ 4096 એપ્રેન્ટિસ પદો પર લાયક ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. આ માટેની અરજીઓ શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2024 છે. આ તારીખ પહેલા નિયત ફોર્મેટમાં ફોર્મ ભરો.
3/6
RRC NR ની આ જગ્યાઓ માટે અરજી માત્ર ઓનલાઈન કરી શકાય છે. આ કરવા માટે ઉમેદવારોએ નોર્થન રિઝનની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવી પડશે, જેનું એડ્રેસ છે – rrcnr.org. અહીંથી તમે અરજી જ કરી શકો છો અને આ પોસ્ટ્સની વિગતો પણ જાણી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો.
RRC NR ની આ જગ્યાઓ માટે અરજી માત્ર ઓનલાઈન કરી શકાય છે. આ કરવા માટે ઉમેદવારોએ નોર્થન રિઝનની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવી પડશે, જેનું એડ્રેસ છે – rrcnr.org. અહીંથી તમે અરજી જ કરી શકો છો અને આ પોસ્ટ્સની વિગતો પણ જાણી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો.
4/6
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે 10મી પરીક્ષા પાસ કરેલ હોય તે જરૂરી છે. ઉપરાંત, ઉમેદવાર પાસે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી NCVT/SCVT દ્વારા જાહેર કરાયેલ સંબંધિત ટ્રેડમાં ITI ડિપ્લોમા પણ હોવો જોઈએ.વય મર્યાદા વિશે વાત કરીએ તો 15 થી 24 વર્ષની વચ્ચેના ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. અનામત વર્ગને સરકારી નિયમો મુજબ વયમાં છૂટછાટ મળશે. વેબસાઇટ પર યોગ્યતા સંબંધિત અન્ય વિગતો તપાસો.
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે 10મી પરીક્ષા પાસ કરેલ હોય તે જરૂરી છે. ઉપરાંત, ઉમેદવાર પાસે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી NCVT/SCVT દ્વારા જાહેર કરાયેલ સંબંધિત ટ્રેડમાં ITI ડિપ્લોમા પણ હોવો જોઈએ.વય મર્યાદા વિશે વાત કરીએ તો 15 થી 24 વર્ષની વચ્ચેના ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. અનામત વર્ગને સરકારી નિયમો મુજબ વયમાં છૂટછાટ મળશે. વેબસાઇટ પર યોગ્યતા સંબંધિત અન્ય વિગતો તપાસો.
5/6
આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવી પડશે. SC, ST, PWBD અને મહિલા ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની નથી.
આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવી પડશે. SC, ST, PWBD અને મહિલા ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની નથી.
6/6
આ ખાલી જગ્યાઓની ખાસ વાત એ છે કે ઉમેદવારોએ કોઈપણ પ્રકારની પરીક્ષામાં બેસવાની જરૂર નથી. મેરિટ તેના 10મા અને ITI ડિપ્લોમા માર્કસના આધારે બનાવવામાં આવશે. બંનેના ગુણને સમાન વેઇટેજ આપવામાં આવશે. એટલે કે, મેરિટ માટે 50 ટકા વેઇટેજ 10મા ધોરણના માર્ક્સને આપવામાં આવશે અને 50 ટકા વેઇટેજ ITI ડિપ્લોમા માર્ક્સને આપવામાં આવશે. જો બે ઉમેદવારોના ગુણ સમાન હશે તો જેની ઉંમર વધુ હશે તેને પસંદ કરવામાં આવશે. જન્મતારીખ પણ એક જ હશે તો જેણે પહેલા 10ની પરીક્ષા પાસ કરી હશે તેની પસંદગી કરવામાં આવશે.
આ ખાલી જગ્યાઓની ખાસ વાત એ છે કે ઉમેદવારોએ કોઈપણ પ્રકારની પરીક્ષામાં બેસવાની જરૂર નથી. મેરિટ તેના 10મા અને ITI ડિપ્લોમા માર્કસના આધારે બનાવવામાં આવશે. બંનેના ગુણને સમાન વેઇટેજ આપવામાં આવશે. એટલે કે, મેરિટ માટે 50 ટકા વેઇટેજ 10મા ધોરણના માર્ક્સને આપવામાં આવશે અને 50 ટકા વેઇટેજ ITI ડિપ્લોમા માર્ક્સને આપવામાં આવશે. જો બે ઉમેદવારોના ગુણ સમાન હશે તો જેની ઉંમર વધુ હશે તેને પસંદ કરવામાં આવશે. જન્મતારીખ પણ એક જ હશે તો જેણે પહેલા 10ની પરીક્ષા પાસ કરી હશે તેની પસંદગી કરવામાં આવશે.

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
PM Modi Participates Ganpati Puja: મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ  | નેતાજીનો બકવાસHun to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં લવ જેહાદની આશંકા કેમ?Ahmedabad News | પુરવઠા વિભાગની બેદરકારીથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું, જુઓ VIDEOAlcohol Prohibition | દારૂબંધી અંગે ગૃહ વિભાગનો આશ્ચર્યજનક પરિપત્ર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
PM Modi Participates Ganpati Puja: મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની  PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?
Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ
Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ
અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી
અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી
Embed widget