શોધખોળ કરો

Lok Sabha Election Result: 2014માં સંસદની સીડી પર માથું નમાવવાથી લઈ 2024માં પ્રધાનમંત્રી પદથી રાજીનામું આપવા સુધી નરેન્દ્ર મોદીના જીવનની ખાસ તારીખો

ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારની રચના અને પીએમ મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને યોજાય તેવી શક્યતા છે. જેડીયુ અને ટીડીપી બંનેએ ભાજપને સમર્થનના પત્રો આપ્યા છે.

ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારની રચના અને પીએમ મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને યોજાય તેવી શક્યતા છે. જેડીયુ અને ટીડીપી બંનેએ ભાજપને સમર્થનના પત્રો આપ્યા છે.

લોકસભા ચૂંટણી 2024માં એનડીએની જીત બાદ ભાજપ કાર્યાલય ખાતે પીએમ નરેન્દ્ર મોદી

1/8
લોકસભા ચૂંટણી 2014 દરમિયાન, ભાજપને લોકોએ પૂર્ણ બહુમતી સાથે ચૂંટ્યો હતો. તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી અને વડોદરા બંને બેઠકો પરથી ચૂંટણી જીતી હતી. તે જ સમયે, વારાણસી લોકસભા સીટ પર પીએમ મોદીની સામે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ તરફથી અજય રાય ઉભા હતા.
લોકસભા ચૂંટણી 2014 દરમિયાન, ભાજપને લોકોએ પૂર્ણ બહુમતી સાથે ચૂંટ્યો હતો. તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી અને વડોદરા બંને બેઠકો પરથી ચૂંટણી જીતી હતી. તે જ સમયે, વારાણસી લોકસભા સીટ પર પીએમ મોદીની સામે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ તરફથી અજય રાય ઉભા હતા.
2/8
20 મેના રોજ સંસદીય ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે જેની કોઈને અપેક્ષા ન હતી. દેશના ભાવિ પીએમ નરેન્દ્ર મોદી જ્યારે સંસદ પહોંચ્યા ત્યારે તેમણે લોકશાહીના મંદિરના દ્વારે માથું નમાવી આશીર્વાદ લીધા હતા.
20 મેના રોજ સંસદીય ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે જેની કોઈને અપેક્ષા ન હતી. દેશના ભાવિ પીએમ નરેન્દ્ર મોદી જ્યારે સંસદ પહોંચ્યા ત્યારે તેમણે લોકશાહીના મંદિરના દ્વારે માથું નમાવી આશીર્વાદ લીધા હતા.
3/8
16મી લોકસભા ચૂંટણીના પરિણામો 16 મે, 2014ના રોજ બપોરે જાહેર થયા ત્યારે જનતાએ ભાજપને ઐતિહાસિક જીતનો તાજ પહેરાવ્યો હતો. જ્યાં ભાજપે પહેલીવાર પોતાના દમ પર સ્પષ્ટ બહુમતીનો આંકડો પાર કર્યો અને 282 બેઠકો પર પહોંચી.
16મી લોકસભા ચૂંટણીના પરિણામો 16 મે, 2014ના રોજ બપોરે જાહેર થયા ત્યારે જનતાએ ભાજપને ઐતિહાસિક જીતનો તાજ પહેરાવ્યો હતો. જ્યાં ભાજપે પહેલીવાર પોતાના દમ પર સ્પષ્ટ બહુમતીનો આંકડો પાર કર્યો અને 282 બેઠકો પર પહોંચી.
4/8
દેશના લોકતાંત્રિક ઈતિહાસમાં 26 મેનું વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે 2014માં લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ નરેન્દ્ર મોદીએ દેશના 15મા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.
દેશના લોકતાંત્રિક ઈતિહાસમાં 26 મેનું વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે 2014માં લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ નરેન્દ્ર મોદીએ દેશના 15મા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.
5/8
લોકસભા ચૂંટણી 2019માં બમ્પર જીત મેળવ્યા બાદ સંસદના સેન્ટ્રલ હોલમાં NDAમાં સામેલ પક્ષોના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિરોમણિ અકાલી દળ, જેડીયુ, શિવસેના અને અન્ય પક્ષોએ સર્વસંમતિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કર્યા હતા.
લોકસભા ચૂંટણી 2019માં બમ્પર જીત મેળવ્યા બાદ સંસદના સેન્ટ્રલ હોલમાં NDAમાં સામેલ પક્ષોના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિરોમણિ અકાલી દળ, જેડીયુ, શિવસેના અને અન્ય પક્ષોએ સર્વસંમતિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કર્યા હતા.
6/8
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારની રચના પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેમના મંત્રી પરિષદ સાથે રાજીનામું સોંપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારની રચના પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેમના મંત્રી પરિષદ સાથે રાજીનામું સોંપ્યું હતું.
7/8
વર્ષ 2019 માં, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં વડાપ્રધાન અને તેમના 57 મંત્રીમંડળના સાથીદારોને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાનની સાથે 24 કેબિનેટ મંત્રીઓ, નવ રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) અને 24 રાજ્ય મંત્રીઓએ પણ શપથ લીધા હતા.
વર્ષ 2019 માં, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં વડાપ્રધાન અને તેમના 57 મંત્રીમંડળના સાથીદારોને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાનની સાથે 24 કેબિનેટ મંત્રીઓ, નવ રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) અને 24 રાજ્ય મંત્રીઓએ પણ શપથ લીધા હતા.
8/8
2014થી સતત બે ટર્મ સુધી દેશના વડાપ્રધાન રહેલા નરેન્દ્ર મોદીએ આજે રાજીનામું આપી દીધું હતું. પીએમ મોદીએ બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી અને મંત્રી પરિષદ સાથે રાજીનામું આપ્યું. રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકાર્યું અને નરેન્દ્ર મોદી અને મંત્રી પરિષદને નવી સરકારની રચના સુધી પદ પર રહેવા વિનંતી કરી.
2014થી સતત બે ટર્મ સુધી દેશના વડાપ્રધાન રહેલા નરેન્દ્ર મોદીએ આજે રાજીનામું આપી દીધું હતું. પીએમ મોદીએ બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી અને મંત્રી પરિષદ સાથે રાજીનામું આપ્યું. રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકાર્યું અને નરેન્દ્ર મોદી અને મંત્રી પરિષદને નવી સરકારની રચના સુધી પદ પર રહેવા વિનંતી કરી.

ચૂંટણી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Dangerous Game:40 વિદ્યાર્થીઓ હાથ પર મારી બ્લેડ, 10 રૂપિયાની મળી ઓફર | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Embed widget