શોધખોળ કરો

નયનતારા-વિગ્નેશ શિવનની ખૂબ જ શાનદાર તસવીરો

નયનતારા-વિગ્નેશ

1/5
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી નયનતારા (Nayanthara) અને ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવન(Vignesh Shivan)ના લગ્ન થઈ ગયા છે. બંનેએ 9 જૂન 2022ના રોજ તમિલનાડુના મહાબલીપુરમ(Mahabalipuram )માં પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા.
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી નયનતારા (Nayanthara) અને ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવન(Vignesh Shivan)ના લગ્ન થઈ ગયા છે. બંનેએ 9 જૂન 2022ના રોજ તમિલનાડુના મહાબલીપુરમ(Mahabalipuram )માં પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા.
2/5
સાઉથના આ ભવ્ય લગ્નમાં ટોલીવુડથી લઈને બોલિવૂડની હસ્તીઓ અને રાજકીય જગતના લોકોએ પણ હાજરી આપી હતી.આપને જણાવી દઈએ કે, નયનતારા અને વિગ્નેશ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
સાઉથના આ ભવ્ય લગ્નમાં ટોલીવુડથી લઈને બોલિવૂડની હસ્તીઓ અને રાજકીય જગતના લોકોએ પણ હાજરી આપી હતી.આપને જણાવી દઈએ કે, નયનતારા અને વિગ્નેશ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
3/5
બંનેએ 25 માર્ચ 2021ના રોજ સગાઈ કરી. સગાઈના એક વર્ષ પછી બંનેએ લગ્ન કરી લીધા.
બંનેએ 25 માર્ચ 2021ના રોજ સગાઈ કરી. સગાઈના એક વર્ષ પછી બંનેએ લગ્ન કરી લીધા.
4/5
અભિનેત્રી નયનતારા (Nayanthara) અને ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવન(Vignesh Shivan)નું રિસેપ્શન બે અઠવાડિયા પછી થઈ શકે છે.
અભિનેત્રી નયનતારા (Nayanthara) અને ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવન(Vignesh Shivan)નું રિસેપ્શન બે અઠવાડિયા પછી થઈ શકે છે.
5/5
લગ્ન બાદ નયનતારા અને વિગ્નેશએ તેમના નવા જીવનની શરૂઆત કરી છે. હાલમાં જ બંનેએ તિરુપતિ બાલાજી મંદિરમાં જઈને આશીર્વાદ લીધા હતા. આ પછી કપલના વેડિંગ રિસેપ્શનની ચર્ચા થઈ રહી છે. નયનતારા અને વિગ્નેશના લગ્નની રિસેપ્શન પાર્ટી ચેન્નાઈના એક પ્રાઇમ રિસોર્ટમાં યોજાશે.
લગ્ન બાદ નયનતારા અને વિગ્નેશએ તેમના નવા જીવનની શરૂઆત કરી છે. હાલમાં જ બંનેએ તિરુપતિ બાલાજી મંદિરમાં જઈને આશીર્વાદ લીધા હતા. આ પછી કપલના વેડિંગ રિસેપ્શનની ચર્ચા થઈ રહી છે. નયનતારા અને વિગ્નેશના લગ્નની રિસેપ્શન પાર્ટી ચેન્નાઈના એક પ્રાઇમ રિસોર્ટમાં યોજાશે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
Embed widget