શોધખોળ કરો

નિખિલ જૈન સાથે ગેરકાયદેસર લગ્નથી લઇને યશ દાસગુપ્તા સાથે અફેર સુધી, ખૂબ ફિલ્મી છે Nusrat Jahanની લવસ્ટોરી

Nusrat Jahan Love Story: અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી નુસરત જહાંનું અંગત જીવન ઘણા વિવાદોમાં રહ્યું છે. સિંદૂર લગાવીને સંસદમાં આવવાથી લઈને ગેરકાયદેસર લગ્નથી ગર્ભવતી થવા સુધી તે ઘણા વિવાદમાં રહી છે.

Nusrat Jahan Love Story: અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી નુસરત જહાંનું અંગત જીવન ઘણા વિવાદોમાં રહ્યું છે. સિંદૂર લગાવીને સંસદમાં આવવાથી લઈને ગેરકાયદેસર લગ્નથી ગર્ભવતી થવા સુધી તે ઘણા વિવાદમાં રહી છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/11
Nusrat Jahan Love Story: અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી નુસરત જહાંનું અંગત જીવન ઘણા વિવાદોમાં રહ્યું છે. સિંદૂર લગાવીને સંસદમાં આવવાથી લઈને ગેરકાયદેસર લગ્નથી ગર્ભવતી થવા સુધી તે ઘણા વિવાદમાં રહી છે.
Nusrat Jahan Love Story: અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી નુસરત જહાંનું અંગત જીવન ઘણા વિવાદોમાં રહ્યું છે. સિંદૂર લગાવીને સંસદમાં આવવાથી લઈને ગેરકાયદેસર લગ્નથી ગર્ભવતી થવા સુધી તે ઘણા વિવાદમાં રહી છે.
2/11
નુસરતનો જન્મ 8 જાન્યુઆરી 1990ના રોજ કોલકાતા શહેરમાં થયો હતો. બંગાળી મુસ્લિમ પરિવારમાં જન્મેલી નુસરતે પોતાનો અભ્યાસ કોલકાતામાં પૂર્ણ કર્યો હતો.
નુસરતનો જન્મ 8 જાન્યુઆરી 1990ના રોજ કોલકાતા શહેરમાં થયો હતો. બંગાળી મુસ્લિમ પરિવારમાં જન્મેલી નુસરતે પોતાનો અભ્યાસ કોલકાતામાં પૂર્ણ કર્યો હતો.
3/11
નુસરતે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી અને ફેર વન મિસ કોલકાતાનો ખિતાબ પણ જીત્યો હતો. તેણે બંગાળી ફિલ્મ 'શોત્રુ'થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. તે બંગાળી ફિલ્મ 'ખોકા 420'માં જોવા મળી હતી, જેના કારણે તે સમગ્ર બંગાળમાં ફેમસ થઈ ગઈ હતી.
નુસરતે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી અને ફેર વન મિસ કોલકાતાનો ખિતાબ પણ જીત્યો હતો. તેણે બંગાળી ફિલ્મ 'શોત્રુ'થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. તે બંગાળી ફિલ્મ 'ખોકા 420'માં જોવા મળી હતી, જેના કારણે તે સમગ્ર બંગાળમાં ફેમસ થઈ ગઈ હતી.
4/11
નુસરતે નાની ઉંમરે પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગથી સંસદ સુધીની સફર કરી હતી અને તે ટીએમસીમાંથી સાંસદ છે.નુસરતની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની પર્સનલ લાઈફ વધુ ચર્ચામાં રહી છે. ખાસ કરીને તેની લવ લાઈફ ઘણા વિવાદોમાં રહી હતી.
નુસરતે નાની ઉંમરે પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગથી સંસદ સુધીની સફર કરી હતી અને તે ટીએમસીમાંથી સાંસદ છે.નુસરતની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની પર્સનલ લાઈફ વધુ ચર્ચામાં રહી છે. ખાસ કરીને તેની લવ લાઈફ ઘણા વિવાદોમાં રહી હતી.
5/11
નુસરત જહાંની લવસ્ટોરી અને પછી નિખિલ જૈન સાથેના ગેરકાયદેસર લગ્ન ઘણા વિવાદોમાં રહ્યા હતા. નુસરત નિખિલ જૈનને કોલકાતાના ગરિયાહાટ વિસ્તારમાં એક  સ્ટોરમાં મળી હતી. તે સમયે નિખિલ ટોપ મોડલની શોધમાં હતો અને તેના પ્રમોશનલ ગ્રુપે નુસરતનું નામ સૂચવ્યું હતું. તેમની પ્રથમ મુલાકાત પછી નિખિલ નુસરતથી ઘણો પ્રભાવિત થયો હતો અને પછી તેણે નુસરતને ડેટ પર આવવાનું કહ્યું હતું. જોકે નુસરત કોફી ડેટ માટે તૈયાર હતી છેલ્લી ક્ષણે નુસરતની માતા બીમાર પડી હતી.
નુસરત જહાંની લવસ્ટોરી અને પછી નિખિલ જૈન સાથેના ગેરકાયદેસર લગ્ન ઘણા વિવાદોમાં રહ્યા હતા. નુસરત નિખિલ જૈનને કોલકાતાના ગરિયાહાટ વિસ્તારમાં એક સ્ટોરમાં મળી હતી. તે સમયે નિખિલ ટોપ મોડલની શોધમાં હતો અને તેના પ્રમોશનલ ગ્રુપે નુસરતનું નામ સૂચવ્યું હતું. તેમની પ્રથમ મુલાકાત પછી નિખિલ નુસરતથી ઘણો પ્રભાવિત થયો હતો અને પછી તેણે નુસરતને ડેટ પર આવવાનું કહ્યું હતું. જોકે નુસરત કોફી ડેટ માટે તૈયાર હતી છેલ્લી ક્ષણે નુસરતની માતા બીમાર પડી હતી.
6/11
જો કે, તેમના ત્રીજા ફોટોશૂટ પછી બંને ડેટ પર ગયા અને એકબીજાને સમજવા લાગ્યા અને પછી તેમની મુલાકાત વધતી ગઇ. નિખિલે તેના જન્મદિવસે નુસરતને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બંનેએ 19 જૂન, 2019 ના રોજ તુર્કીમાં એક ખાનગી લગ્ન સમારોહમાં લગ્ન કર્યા હતા.
જો કે, તેમના ત્રીજા ફોટોશૂટ પછી બંને ડેટ પર ગયા અને એકબીજાને સમજવા લાગ્યા અને પછી તેમની મુલાકાત વધતી ગઇ. નિખિલે તેના જન્મદિવસે નુસરતને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બંનેએ 19 જૂન, 2019 ના રોજ તુર્કીમાં એક ખાનગી લગ્ન સમારોહમાં લગ્ન કર્યા હતા.
7/11
નુસરત જહાં ત્યારે ચર્ચામાં આવી જ્યારે તે પોતાની માંગમાં સિંદૂર ભરી, હાથમાં મહેંદી અને ગળામાં મંગળસૂત્ર પહેરીને સંસદમાં પહોંચી હતી. કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું કે તે આ રીતે લગ્ન કરશે.  દોઢ વર્ષના પરિણીત જીવન બાદ નુસરત અને નિખિલ અલગ થવાના સમાચાર મીડિયામાં આવ્યા હતા. જો કે, થોડો સમય મૌન રહ્યા પછી અભિનેત્રીએ મૌન તોડ્યું અને દાવો કર્યો કે તેના લગ્ન અમાન્ય હતા કારણ કે તે વિદેશની ધરતી પર થયા હતા.
નુસરત જહાં ત્યારે ચર્ચામાં આવી જ્યારે તે પોતાની માંગમાં સિંદૂર ભરી, હાથમાં મહેંદી અને ગળામાં મંગળસૂત્ર પહેરીને સંસદમાં પહોંચી હતી. કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું કે તે આ રીતે લગ્ન કરશે. દોઢ વર્ષના પરિણીત જીવન બાદ નુસરત અને નિખિલ અલગ થવાના સમાચાર મીડિયામાં આવ્યા હતા. જો કે, થોડો સમય મૌન રહ્યા પછી અભિનેત્રીએ મૌન તોડ્યું અને દાવો કર્યો કે તેના લગ્ન અમાન્ય હતા કારણ કે તે વિદેશની ધરતી પર થયા હતા.
8/11
નુસરત જહાંએ નિખિલ જૈન પર તેના ખાતામાં ગેરરીતિ કરવાનો અને તેની જાણ વગર તેના પૈસા લેવાનો આરોપ પણ લગાવ્યો હતો. નિખિલે એક પત્ર બહાર પાડ્યો હતો અને દાવો કર્યો હતો કે તેઓ 'પતિ-પત્ની' તરીકે સાથે રહેતા હતા. 5 નવેમ્બર, 2020 ના રોજ નુસરત પોતાના દસ્તાવેજો લઇને નિખિલના ઘરમાંથી બહાર નીકળી ગઇ હતી અને તેના બાલીગંજ ફ્લેટમાં શિફ્ટ થઈ ગઈ હતી અને પતિ-પત્ની હોવા છતાં તેઓ ક્યારેય સાથે રહેતા ન હતા.
નુસરત જહાંએ નિખિલ જૈન પર તેના ખાતામાં ગેરરીતિ કરવાનો અને તેની જાણ વગર તેના પૈસા લેવાનો આરોપ પણ લગાવ્યો હતો. નિખિલે એક પત્ર બહાર પાડ્યો હતો અને દાવો કર્યો હતો કે તેઓ 'પતિ-પત્ની' તરીકે સાથે રહેતા હતા. 5 નવેમ્બર, 2020 ના રોજ નુસરત પોતાના દસ્તાવેજો લઇને નિખિલના ઘરમાંથી બહાર નીકળી ગઇ હતી અને તેના બાલીગંજ ફ્લેટમાં શિફ્ટ થઈ ગઈ હતી અને પતિ-પત્ની હોવા છતાં તેઓ ક્યારેય સાથે રહેતા ન હતા.
9/11
નિખિલ જૈન સાથેના લગ્નના વિવાદ વચ્ચે નુસરત જહાંની પ્રેગ્નેન્સી પણ ચર્ચામાં રહી હતી. જોકે આ બધાની વચ્ચે નુસરતની એક્ટર બીજેપીના રાજનેતા યશ દાસગુપ્તા સાથેની નિકટતાએ તેમના સંબંધોની અફવાઓને વેગ આપ્યો હતો. એવા અહેવાલો હતા કે નુસરત અને યશ દાસગુપ્તા વચ્ચેના અફેરના કારણે નિખિલ જૈનથી નુસરત અલગ થઈ ગઈ હતી.
નિખિલ જૈન સાથેના લગ્નના વિવાદ વચ્ચે નુસરત જહાંની પ્રેગ્નેન્સી પણ ચર્ચામાં રહી હતી. જોકે આ બધાની વચ્ચે નુસરતની એક્ટર બીજેપીના રાજનેતા યશ દાસગુપ્તા સાથેની નિકટતાએ તેમના સંબંધોની અફવાઓને વેગ આપ્યો હતો. એવા અહેવાલો હતા કે નુસરત અને યશ દાસગુપ્તા વચ્ચેના અફેરના કારણે નિખિલ જૈનથી નુસરત અલગ થઈ ગઈ હતી.
10/11
નિખિલ જૈનથી અલગ થવા અને યશ દાસ ગુપ્તા સાથેના અફેર વચ્ચે નુસરતે બાળકને જન્મ આપ્યો હતો. થોડા સમય પછી નુસરતે યશ સાથે તેના સંબંધને સત્તાવાર કર્યા અને જાહેરાત પણ કરી કે યશ તેના બાળકનો પિતા છે.
નિખિલ જૈનથી અલગ થવા અને યશ દાસ ગુપ્તા સાથેના અફેર વચ્ચે નુસરતે બાળકને જન્મ આપ્યો હતો. થોડા સમય પછી નુસરતે યશ સાથે તેના સંબંધને સત્તાવાર કર્યા અને જાહેરાત પણ કરી કે યશ તેના બાળકનો પિતા છે.
11/11
All Photo Credit: Instagram
All Photo Credit: Instagram

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | દિલ્લીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણીGujarat Rain | છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશિનામાં પોણા 2 ઇંચ વરસાદDelhi Airport Roof Collapse | દિલ્લી એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટતા 6 લોકો ઘાયલT20 World Cup semi-final: T20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
Embed widget