શોધખોળ કરો

Deepika Controversial Movie: 'પઠાણ' અગાઉ પણ વિવાદોમાં ફસાઇ ચૂકી છે દીપિકા પાદુકોણની આ ફિલ્મો

દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ના ગીત ‘બેશરમ રંગ’ને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે.પરંતુ આ પહેલીવાર નથી જ્યારે દીપિકાની ફિલ્મે આટલો બધો વિવાદ પેદા કર્યો હોય. આ પહેલા પણ ઘણી ફિલ્મો વિવાદોમાં ફસાઈ ચૂકી છે.

દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ના ગીત ‘બેશરમ રંગ’ને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે.પરંતુ આ પહેલીવાર નથી જ્યારે દીપિકાની ફિલ્મે આટલો બધો વિવાદ પેદા કર્યો હોય. આ પહેલા પણ ઘણી ફિલ્મો વિવાદોમાં ફસાઈ ચૂકી છે.

ફાઇલ તસવીર

1/9
દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ના ગીત ‘બેશરમ રંગ’ને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે દીપિકાની ફિલ્મે આટલો બધો વિવાદ પેદા કર્યો હોય. આ પહેલા પણ ઘણી ફિલ્મો વિવાદોમાં ફસાઈ ચૂકી છે.
દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ના ગીત ‘બેશરમ રંગ’ને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે દીપિકાની ફિલ્મે આટલો બધો વિવાદ પેદા કર્યો હોય. આ પહેલા પણ ઘણી ફિલ્મો વિવાદોમાં ફસાઈ ચૂકી છે.
2/9
જ્યારથી દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નું ‘બેશરમ રંગ’ ગીત રિલીઝ થયું છે ત્યારથી દીપિકાની ભગવા રંગની બિકીનીને લઈને હોબાળો મચી ગયો છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું છે કે જો આ ગીતમાં સુધારો નહીં કરવામાં આવે તો ત્યાં ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.
જ્યારથી દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નું ‘બેશરમ રંગ’ ગીત રિલીઝ થયું છે ત્યારથી દીપિકાની ભગવા રંગની બિકીનીને લઈને હોબાળો મચી ગયો છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું છે કે જો આ ગીતમાં સુધારો નહીં કરવામાં આવે તો ત્યાં ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.
3/9
દીપિકા પાદુકોણની ફિલ્મ પદ્માવતને લઈને ઘણો વિવાદ થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ફિલ્મમાં કેટલાક સીન ખોટી રીતે બતાવવામાં આવ્યા છે.
દીપિકા પાદુકોણની ફિલ્મ પદ્માવતને લઈને ઘણો વિવાદ થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ફિલ્મમાં કેટલાક સીન ખોટી રીતે બતાવવામાં આવ્યા છે.
4/9
રિપોર્ટ્સ અનુસાર જયપુરના જયગઢ કિલ્લામાં પદ્માવતનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે કરણી સેનાના યુવકોએ સંજય લીલા ભણસાલીને થપ્પડ મારી હતી. આ સાથે સેટની પણ તોડફોડ કરવામાં આવી હતી.
રિપોર્ટ્સ અનુસાર જયપુરના જયગઢ કિલ્લામાં પદ્માવતનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે કરણી સેનાના યુવકોએ સંજય લીલા ભણસાલીને થપ્પડ મારી હતી. આ સાથે સેટની પણ તોડફોડ કરવામાં આવી હતી.
5/9
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ફિલ્મ બાજીરાવ મસ્તાનીની રિલીઝ પહેલા તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. લોકોએ આરોપ લગાવ્યો હતો કે આ ફિલ્મમાં ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ફિલ્મ બાજીરાવ મસ્તાનીની રિલીઝ પહેલા તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. લોકોએ આરોપ લગાવ્યો હતો કે આ ફિલ્મમાં ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે.
6/9
જ્યારે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'રામલીલા'નું ટ્રેલર રીલિઝ થયું ત્યારે તે દરમિયાન ઘણો વિવાદ થયો હતો.
જ્યારે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'રામલીલા'નું ટ્રેલર રીલિઝ થયું ત્યારે તે દરમિયાન ઘણો વિવાદ થયો હતો.
7/9
દીપિકા પાદુકોણે ફિલ્મ 'કોકટેલ'માં 'વેરોનિકા'ની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ દરમિયાન અભિનેત્રીના ડ્રેસ અને ક્લીવેજ શોને લઈને ઘણો વિવાદ થયો હતો.
દીપિકા પાદુકોણે ફિલ્મ 'કોકટેલ'માં 'વેરોનિકા'ની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ દરમિયાન અભિનેત્રીના ડ્રેસ અને ક્લીવેજ શોને લઈને ઘણો વિવાદ થયો હતો.
8/9
દીપિકા પાદુકોણ જ્યારે 'છપાક'ના પ્રમોશન માટે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી પહોંચી ત્યારે ત્યાં ભારે હોબાળો થયો હતો. સોશિયલ મીડિયા પર 'છપાક'નો ઘણો વિરોધ થયો હતો.
દીપિકા પાદુકોણ જ્યારે 'છપાક'ના પ્રમોશન માટે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી પહોંચી ત્યારે ત્યાં ભારે હોબાળો થયો હતો. સોશિયલ મીડિયા પર 'છપાક'નો ઘણો વિરોધ થયો હતો.
9/9
દીપિકાના છપાકમાં એસિડ એટેક કરનારનું નામ રાજેશ શર્મા છે, જ્યારે અસલમાં તેનું નામ નદીમ ખાન હતું. ફિલ્મમાં પાત્રનું નામ કેમ બદલવામાં આવ્યું તે અંગે ઘણો હોબાળો થયો હતો.
દીપિકાના છપાકમાં એસિડ એટેક કરનારનું નામ રાજેશ શર્મા છે, જ્યારે અસલમાં તેનું નામ નદીમ ખાન હતું. ફિલ્મમાં પાત્રનું નામ કેમ બદલવામાં આવ્યું તે અંગે ઘણો હોબાળો થયો હતો.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Amreli News । અમરેલીના વાવડીમાં શ્વાનનો શિકાર કરવા જતા દીપડો કુવામાં ખાબક્યોAnand News । આણંદ જિલ્લામાં શેતરંજી કૌભાંડમાં 9 વર્ષ બાદ કરાઈ કાર્યવાહીGir Somnath । વેરાવળના મફતિયાપરા વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટAhmedabad News । અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં રીક્ષા ચાલકને મરાયો માર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
પતિએ કુરકુરે ન અપાવતાં પત્ની ઘર છોડીને ભાગી ગઈ, વાત છૂટાછેડા સુધી પહોંચી
પતિએ કુરકુરે ન અપાવતાં પત્ની ઘર છોડીને ભાગી ગઈ, વાત છૂટાછેડા સુધી પહોંચી
આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે
આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે
PM Modi Nomination Live: Pm મોદીએ ગંગા પૂજા બાદ ક્રૂઝની કરી સવારી, બનારસથી આજે ભરશે ઉમેદવારી ફોર્મ
PM Modi Nomination Live: Pm મોદીએ ગંગા પૂજા બાદ ક્રૂઝની કરી સવારી, બનારસથી આજે ભરશે ઉમેદવારી ફોર્મ
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Embed widget