શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જ્યારે મુશ્કેલીમાં દુવા માંગવા સિતારા પહોંચ્યા અજમેર શરીફ, ભીડમાં પદયાત્રા કરી ચઢાવી ચાદર, જુઓ તસવીર
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/20105934/1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![વિદેશી મૂળની કેટરીના હવે સંપૂર્ણ ભારતીય રંગમાં રંગાઇ ગઇ છે. કેટરીના પણ અનેક વખત અજમેર શરીફ દરગાહ આવી ચૂકી છે, તેમણે અનેક વખત અહીં ચાદર ચઢાવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/20162803/6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિદેશી મૂળની કેટરીના હવે સંપૂર્ણ ભારતીય રંગમાં રંગાઇ ગઇ છે. કેટરીના પણ અનેક વખત અજમેર શરીફ દરગાહ આવી ચૂકી છે, તેમણે અનેક વખત અહીં ચાદર ચઢાવી હતી.
2/6
![દેશના અનેક મંદિરોના કંગના દર્શન કરી ચૂકી છે. અજમેર દરગાહ પણ તેમની આસ્થાનું ધામ છે. તે એકવાર નહી પરંતુ અનેક વખત અજમેર દરગાહમાં ચાદર ચઢાવી ચૂકી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/20162755/5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેશના અનેક મંદિરોના કંગના દર્શન કરી ચૂકી છે. અજમેર દરગાહ પણ તેમની આસ્થાનું ધામ છે. તે એકવાર નહી પરંતુ અનેક વખત અજમેર દરગાહમાં ચાદર ચઢાવી ચૂકી છે.
3/6
![દીપિકા પાદુકોણ પણ મંદિર અને ગુરુદ્વારા સમયાન્તરે જાય છે. બોલિવૂડમાં ડેબ્યૂ કર્યા બાદ દીપિકા પાદુકોણ અજમેર શરીફ પહોંચી હતી અને કારર્કિદીની સફળતા માટે મન્નત માંગી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/20162747/4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દીપિકા પાદુકોણ પણ મંદિર અને ગુરુદ્વારા સમયાન્તરે જાય છે. બોલિવૂડમાં ડેબ્યૂ કર્યા બાદ દીપિકા પાદુકોણ અજમેર શરીફ પહોંચી હતી અને કારર્કિદીની સફળતા માટે મન્નત માંગી હતી.
4/6
![અભિનેત્રી પ્રિયંકા ચોપડા ખૂબ જ ધાર્મિક છે. તે ઘણી વખત તીર્થસ્થાન પર દર્શન માટે જાય છે. પ્રિયંકાની પણ અજમેર શરીફ પર આસ્થા છે. તેમણે પણ અહીં ચાદર ચઢાવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/20162737/3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી પ્રિયંકા ચોપડા ખૂબ જ ધાર્મિક છે. તે ઘણી વખત તીર્થસ્થાન પર દર્શન માટે જાય છે. પ્રિયંકાની પણ અજમેર શરીફ પર આસ્થા છે. તેમણે પણ અહીં ચાદર ચઢાવી હતી.
5/6
![લગ્ન બાદ કરીના કપૂર માથે ચાદર લઇને અજમેર શરીફ દરગાહ પહોંચી હતી. કરીનાના તે સમયની તસવીર ખૂબ જ વાયરલ થઇ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/20162724/2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લગ્ન બાદ કરીના કપૂર માથે ચાદર લઇને અજમેર શરીફ દરગાહ પહોંચી હતી. કરીનાના તે સમયની તસવીર ખૂબ જ વાયરલ થઇ હતી.
6/6
![બોલિવૂડના મોટા ભાગના સિતારા ફિલ્મની સફળતા માટે તો પર્સનલ લાઇફ માટે દુવા માંગવા અજમેર શરીફ દરગાહ પહોંચી જાય છે. સલમાન ખાનથી માંડીને કરીના અને પ્રિયંકા સુધીના દરેક સેલેબ્સ દરગાહ જાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/20162710/1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડના મોટા ભાગના સિતારા ફિલ્મની સફળતા માટે તો પર્સનલ લાઇફ માટે દુવા માંગવા અજમેર શરીફ દરગાહ પહોંચી જાય છે. સલમાન ખાનથી માંડીને કરીના અને પ્રિયંકા સુધીના દરેક સેલેબ્સ દરગાહ જાય છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)