શોધખોળ કરો

Neha Mehtaથી લઇને Gurucharan Singh સુધી.... Taarak Mehta છોડ્યા બાદ આ કલાકારો થઇ ગયા છે એકદમ ગાયબ

તારક મહેતા શૉ 14 વર્ષોથી દર્શકોને એન્ટરેન કરી રહ્યો છે, પરંતુ હાલના વર્ષોમાં શૉને સ્ટાર કલાકારો અલવિદા કહી રહ્યાં છે. લિસ્ટમાં અંજલિ ભાભીથી લઇને સોઢી સુધીના મોટા નામ સામેલ છે.

તારક મહેતા શૉ 14 વર્ષોથી દર્શકોને એન્ટરેન કરી રહ્યો છે, પરંતુ હાલના વર્ષોમાં શૉને સ્ટાર કલાકારો અલવિદા કહી રહ્યાં છે. લિસ્ટમાં અંજલિ ભાભીથી લઇને સોઢી સુધીના મોટા નામ સામેલ છે.

ફાઇલ તસવીર

1/9
TMKOC: તારક મહેતા શૉ 14 વર્ષોથી દર્શકોને એન્ટરેન કરી રહ્યો છે, પરંતુ હાલના વર્ષોમાં શૉને સ્ટાર કલાકારો અલવિદા કહી રહ્યાં છે. લિસ્ટમાં અંજલિ ભાભીથી લઇને સોઢી સુધીના મોટા નામ સામેલ છે.
TMKOC: તારક મહેતા શૉ 14 વર્ષોથી દર્શકોને એન્ટરેન કરી રહ્યો છે, પરંતુ હાલના વર્ષોમાં શૉને સ્ટાર કલાકારો અલવિદા કહી રહ્યાં છે. લિસ્ટમાં અંજલિ ભાભીથી લઇને સોઢી સુધીના મોટા નામ સામેલ છે.
2/9
તારક મહેતા શૉની જ્યારથી શરૂઆત થઇ છે નેહા મહેતા આ શૉમાં અંજલિ ભાભીની ભૂમિકા નિભાવી રહી છે, પરંતુ લૉકડાઉન બાદ જ્યારે શૉનુ ફરીથી શૂટિંગ શરૂ થયુ તે નિરસ રહ્યું હતુ. ત્યારબાદથી નેહા શૉમાંથી હટી ગઇ હતી.
તારક મહેતા શૉની જ્યારથી શરૂઆત થઇ છે નેહા મહેતા આ શૉમાં અંજલિ ભાભીની ભૂમિકા નિભાવી રહી છે, પરંતુ લૉકડાઉન બાદ જ્યારે શૉનુ ફરીથી શૂટિંગ શરૂ થયુ તે નિરસ રહ્યું હતુ. ત્યારબાદથી નેહા શૉમાંથી હટી ગઇ હતી.
3/9
નેહા મહેતાને સુનૈના ફૌજદારે રિપ્લેસ કરી લીધી છે, પરંતુ તારક મહેતાને છોડ્યા બાદ હજુ સુધી નેહા કોઇ બીજા શૉમાં દેખાઇ નથી. હવે બસ તે ગુજરાતી સિનેમા સુધી જ સીમિત રહી ગઇ છે.
નેહા મહેતાને સુનૈના ફૌજદારે રિપ્લેસ કરી લીધી છે, પરંતુ તારક મહેતાને છોડ્યા બાદ હજુ સુધી નેહા કોઇ બીજા શૉમાં દેખાઇ નથી. હવે બસ તે ગુજરાતી સિનેમા સુધી જ સીમિત રહી ગઇ છે.
4/9
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જુના સોઢીની ભૂમિકામાં ગુરુ ચરણ સિંહ દેખાતો હતો, તે પોતાની શાનદાર એક્ટિંગના કારણે દરેકનો ફેવરેટ બની ગયો હતો, પરંતુ કેટલીક મજબૂરીઓના કારણે તેને શૉ છોડવો પડ્યો હતો.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જુના સોઢીની ભૂમિકામાં ગુરુ ચરણ સિંહ દેખાતો હતો, તે પોતાની શાનદાર એક્ટિંગના કારણે દરેકનો ફેવરેટ બની ગયો હતો, પરંતુ કેટલીક મજબૂરીઓના કારણે તેને શૉ છોડવો પડ્યો હતો.
5/9
ખરેખરમાં ગુરુ ચરણ સિંહને પોતાના બિમારી પિતાનું ધ્યાન રાખવાનુ હતુ, આ કારણથી તેને ટીવી ઇન્ડસ્ટ્રીને અવલિદા કહી દીધુ, હવે તે માત્ર ઇન્સ્ટાગ્રામ પર જ એક્ટિવ રહે છે.
ખરેખરમાં ગુરુ ચરણ સિંહને પોતાના બિમારી પિતાનું ધ્યાન રાખવાનુ હતુ, આ કારણથી તેને ટીવી ઇન્ડસ્ટ્રીને અવલિદા કહી દીધુ, હવે તે માત્ર ઇન્સ્ટાગ્રામ પર જ એક્ટિવ રહે છે.
6/9
તારક મહેતા શૉમાં મોનિકા ભદોરિયાને બાવરીની ભૂમિકામાં જોવામાં આવતી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી તે શૉથી દુર છે. તારક મહેતાને અલવિદા કહ્યા બાદ તે હવે મોનિકા શું કરે છે તેના વિશે કોઇને ખબર નથી.
તારક મહેતા શૉમાં મોનિકા ભદોરિયાને બાવરીની ભૂમિકામાં જોવામાં આવતી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી તે શૉથી દુર છે. તારક મહેતાને અલવિદા કહ્યા બાદ તે હવે મોનિકા શું કરે છે તેના વિશે કોઇને ખબર નથી.
7/9
તારક મહેતા શૉમાં ભવ્ય ગાધીને જુના ટપ્પૂની ભૂમિકામાં જોવામાં આવતો હતો. આ શૉને અલવિદા કહ્યા બાદ ભવ્ય ગાંધી માત્ર ગુજરાતી સિનેમામાં જ એક્ટિવ દેખાય છે. ફરીથી તેને નાના પડદા પર વાપસી નથી કરી.
તારક મહેતા શૉમાં ભવ્ય ગાધીને જુના ટપ્પૂની ભૂમિકામાં જોવામાં આવતો હતો. આ શૉને અલવિદા કહ્યા બાદ ભવ્ય ગાંધી માત્ર ગુજરાતી સિનેમામાં જ એક્ટિવ દેખાય છે. ફરીથી તેને નાના પડદા પર વાપસી નથી કરી.
8/9
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મમાં નિધિ ભાનુશાળીએ કેટલાય વર્ષો સુધી સોનૂની ભૂમિકા નિભાવી હતી. આ રૉલમાં તેને ખુબ પસંદ કરવામા આવી હતી. હવે છેલ્લા કેટલાક વર્ષોથી સોનૂના રૉલમાં પલક સિંધવાની દેખાઇ રહી છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મમાં નિધિ ભાનુશાળીએ કેટલાય વર્ષો સુધી સોનૂની ભૂમિકા નિભાવી હતી. આ રૉલમાં તેને ખુબ પસંદ કરવામા આવી હતી. હવે છેલ્લા કેટલાક વર્ષોથી સોનૂના રૉલમાં પલક સિંધવાની દેખાઇ રહી છે.
9/9
જો નિધિ ભાનુશાળીની વાત કરવામાં આવે તો, તે તારક મહેતા શૉ બાદ માત્ર ને માત્ર સોશ્યલ મીડિયા પર ગ્લેમરસ અવતારમાં જ દેખાય રહી છે, બીજે ક્યાંય હજુ સુધી નથી જોડાઇ.
જો નિધિ ભાનુશાળીની વાત કરવામાં આવે તો, તે તારક મહેતા શૉ બાદ માત્ર ને માત્ર સોશ્યલ મીડિયા પર ગ્લેમરસ અવતારમાં જ દેખાય રહી છે, બીજે ક્યાંય હજુ સુધી નથી જોડાઇ.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget