શોધખોળ કરો

Myth vs Fact: શું સફેદ વાળ તોડવાથી કાળા પણ વ્હાઇટ થઇ જાય છે, જાણો માન્યતા કેટલી સાચી

સફેદ વાળ તોડવાથી... કાળા વાળ પણ ઝડપથી સફેદ લાગે છે? આ એક માન્યતા છે. જે કેટલી સાચી છે જાણીએ..આ રસપ્રદ પ્રશ્નનો જવાબ જાણવાનો પ્રયાસ કરીશું

સફેદ વાળ તોડવાથી... કાળા વાળ પણ ઝડપથી સફેદ લાગે છે? આ એક માન્યતા છે. જે કેટલી સાચી છે જાણીએ..આ રસપ્રદ પ્રશ્નનો જવાબ જાણવાનો પ્રયાસ કરીશું

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
સફેદ વાળ તોડવાથી... કાળા વાળ પણ ઝડપથી સફેદ લાગે છે? આ એક માન્યતા છે. જે કેટલી સાચી છે જાણીએ..આ રસપ્રદ પ્રશ્નનો જવાબ જાણવાનો પ્રયાસ કરીશું
સફેદ વાળ તોડવાથી... કાળા વાળ પણ ઝડપથી સફેદ લાગે છે? આ એક માન્યતા છે. જે કેટલી સાચી છે જાણીએ..આ રસપ્રદ પ્રશ્નનો જવાબ જાણવાનો પ્રયાસ કરીશું
2/7
કહેવાય છે કે,દરેક વસ્તુ માટે યોગ્ય સમય હોય છે. જો  નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે તો તે વસ્તુ હંમેશા ખૂંચ્યા કરે છે અને સૌદર્યમાં બાધક બને છે.
કહેવાય છે કે,દરેક વસ્તુ માટે યોગ્ય સમય હોય છે. જો નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે તો તે વસ્તુ હંમેશા ખૂંચ્યા કરે છે અને સૌદર્યમાં બાધક બને છે.
3/7
મોટાભાગના લોકો સફેદ વાળ દેખાય કે તરત જ તેને તોડીને દૂર કરી દે  છે. પરંતુ  એવું કહેવાય છે કે, કે સફેદ વાળ તોડવાથી તેની સંખ્યા વધે છે. આ કેટલુ સાચુ છે જાણીએ..
મોટાભાગના લોકો સફેદ વાળ દેખાય કે તરત જ તેને તોડીને દૂર કરી દે છે. પરંતુ એવું કહેવાય છે કે, કે સફેદ વાળ તોડવાથી તેની સંખ્યા વધે છે. આ કેટલુ સાચુ છે જાણીએ..
4/7
તો જાણીએ આ માન્યતા કેટલી સાચી છે. ડૉક્ટરના મતે, વાળના અકાળે સફેદ થવાનું કારણ ખરાબ લાઇફસ્ટાઇલ અને આહાર શૈલી સહિત ગરમ તાસીર પણ છે. જેના કારણે વાળ સફેદ થઈ શકે છે.
તો જાણીએ આ માન્યતા કેટલી સાચી છે. ડૉક્ટરના મતે, વાળના અકાળે સફેદ થવાનું કારણ ખરાબ લાઇફસ્ટાઇલ અને આહાર શૈલી સહિત ગરમ તાસીર પણ છે. જેના કારણે વાળ સફેદ થઈ શકે છે.
5/7
ઘણા આરોગ્ય નિષ્ણાતોના મતે, માથાની ચામડીમાં વાળના ફોલિકલ્સ હોય છે અને આ વાળના ફોલિકલ્સની અંદર વાળ વધે છે. વાળના ફોલિકલની આસપાસ મેલાનોસાઇટ્સ હોય છે. જે મેલાનિન ઉત્પન્ન કરે છે. તે મેલાનિન છે જે કુદરતી રીતે વાળને કાળા રાખે છે.
ઘણા આરોગ્ય નિષ્ણાતોના મતે, માથાની ચામડીમાં વાળના ફોલિકલ્સ હોય છે અને આ વાળના ફોલિકલ્સની અંદર વાળ વધે છે. વાળના ફોલિકલની આસપાસ મેલાનોસાઇટ્સ હોય છે. જે મેલાનિન ઉત્પન્ન કરે છે. તે મેલાનિન છે જે કુદરતી રીતે વાળને કાળા રાખે છે.
6/7
જ્યારે આ મેલાનિનનું ઉત્પાદન ઘટે છે, ત્યારે તે તેનો કુદરતી રંગ ગુમાવવાનું શરૂ કરે છે.  મેલાનિનું ઉત્પાદન ઘટવાના અનેક કારણો હોઈ શકે છે. જેમ કે વધતી જતી ઉંમર, ખાવાની ખોટી આદતો, સ્ટ્રેસ, કેમિકલનો વધુ પડતો ઉપયોગ વગેરે છે.
જ્યારે આ મેલાનિનનું ઉત્પાદન ઘટે છે, ત્યારે તે તેનો કુદરતી રંગ ગુમાવવાનું શરૂ કરે છે. મેલાનિનું ઉત્પાદન ઘટવાના અનેક કારણો હોઈ શકે છે. જેમ કે વધતી જતી ઉંમર, ખાવાની ખોટી આદતો, સ્ટ્રેસ, કેમિકલનો વધુ પડતો ઉપયોગ વગેરે છે.
7/7
ત્વચારોગ વિજ્ઞાનીઓના મતે એવું નથી થતું કે જો તમે સફેદ વાળ તોડી નાખો તો કાળા વાળ પણ સફેદ થઈ જાય. અંગ્રેજી પોર્ટલ 'હેલ્થ સાઈટ' અનુસાર, આ એક સંપૂર્ણ  ખોટી માન્યતા છે કે એક વાળ તોડ્યા પછી કાળા વાળ પણ સફેદ થવા લાગે છે. વાળના રંગ માટે જવાબદાર વિશેષ રસાયણ મેલાનિન છે. તેના ઘટાડાને કારણે વાળ સફેદ  થવા લાગે છે. જેના કારણે કાળા હેર  સફેદ થવા લાગે છે. મેલાનિન ઘટવા પાછળ ઘણા કારણો છે. ગ્રે વાળ ખરવાથી મેલાનિનમાં કોઈ ફરક પડતો નથી. ગ્રે વાળ તોડવાથી તે જ જગ્યાએ ગ્રે વાળ ફરી ઉગે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ફોલિકલમાંથી માત્ર એક જ વાળ હોય છે. જ્યાં સુધી રંગદ્રવ્યના કોષો મરી ન જાય ત્યાં સુધી વાળ સફેદ થતા નથી.
ત્વચારોગ વિજ્ઞાનીઓના મતે એવું નથી થતું કે જો તમે સફેદ વાળ તોડી નાખો તો કાળા વાળ પણ સફેદ થઈ જાય. અંગ્રેજી પોર્ટલ 'હેલ્થ સાઈટ' અનુસાર, આ એક સંપૂર્ણ ખોટી માન્યતા છે કે એક વાળ તોડ્યા પછી કાળા વાળ પણ સફેદ થવા લાગે છે. વાળના રંગ માટે જવાબદાર વિશેષ રસાયણ મેલાનિન છે. તેના ઘટાડાને કારણે વાળ સફેદ થવા લાગે છે. જેના કારણે કાળા હેર સફેદ થવા લાગે છે. મેલાનિન ઘટવા પાછળ ઘણા કારણો છે. ગ્રે વાળ ખરવાથી મેલાનિનમાં કોઈ ફરક પડતો નથી. ગ્રે વાળ તોડવાથી તે જ જગ્યાએ ગ્રે વાળ ફરી ઉગે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ફોલિકલમાંથી માત્ર એક જ વાળ હોય છે. જ્યાં સુધી રંગદ્રવ્યના કોષો મરી ન જાય ત્યાં સુધી વાળ સફેદ થતા નથી.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહીHun To Bolish : હું તો બોલીશ :  કોંગ્રેસ તૂટી કે ભાજપે તોડી?Hun To Bolish : હું તો બોલીશ :  કેમ ફૂંકાયું નગરપાલિકાનું દેવાળિયું?Surendranagar Murder case : સુરેન્દ્રનગરના વનાળા ગામે યુવકની કરાઈ હત્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો
Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો
ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી
ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી
લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી
લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી
Embed widget