શોધખોળ કરો

Myth vs Fact: શું સફેદ વાળ તોડવાથી કાળા પણ વ્હાઇટ થઇ જાય છે, જાણો માન્યતા કેટલી સાચી

સફેદ વાળ તોડવાથી... કાળા વાળ પણ ઝડપથી સફેદ લાગે છે? આ એક માન્યતા છે. જે કેટલી સાચી છે જાણીએ..આ રસપ્રદ પ્રશ્નનો જવાબ જાણવાનો પ્રયાસ કરીશું

સફેદ વાળ તોડવાથી... કાળા વાળ પણ ઝડપથી સફેદ લાગે છે? આ એક માન્યતા છે. જે કેટલી સાચી છે જાણીએ..આ રસપ્રદ પ્રશ્નનો જવાબ જાણવાનો પ્રયાસ કરીશું

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
સફેદ વાળ તોડવાથી... કાળા વાળ પણ ઝડપથી સફેદ લાગે છે? આ એક માન્યતા છે. જે કેટલી સાચી છે જાણીએ..આ રસપ્રદ પ્રશ્નનો જવાબ જાણવાનો પ્રયાસ કરીશું
સફેદ વાળ તોડવાથી... કાળા વાળ પણ ઝડપથી સફેદ લાગે છે? આ એક માન્યતા છે. જે કેટલી સાચી છે જાણીએ..આ રસપ્રદ પ્રશ્નનો જવાબ જાણવાનો પ્રયાસ કરીશું
2/7
કહેવાય છે કે,દરેક વસ્તુ માટે યોગ્ય સમય હોય છે. જો  નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે તો તે વસ્તુ હંમેશા ખૂંચ્યા કરે છે અને સૌદર્યમાં બાધક બને છે.
કહેવાય છે કે,દરેક વસ્તુ માટે યોગ્ય સમય હોય છે. જો નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે તો તે વસ્તુ હંમેશા ખૂંચ્યા કરે છે અને સૌદર્યમાં બાધક બને છે.
3/7
મોટાભાગના લોકો સફેદ વાળ દેખાય કે તરત જ તેને તોડીને દૂર કરી દે  છે. પરંતુ  એવું કહેવાય છે કે, કે સફેદ વાળ તોડવાથી તેની સંખ્યા વધે છે. આ કેટલુ સાચુ છે જાણીએ..
મોટાભાગના લોકો સફેદ વાળ દેખાય કે તરત જ તેને તોડીને દૂર કરી દે છે. પરંતુ એવું કહેવાય છે કે, કે સફેદ વાળ તોડવાથી તેની સંખ્યા વધે છે. આ કેટલુ સાચુ છે જાણીએ..
4/7
તો જાણીએ આ માન્યતા કેટલી સાચી છે. ડૉક્ટરના મતે, વાળના અકાળે સફેદ થવાનું કારણ ખરાબ લાઇફસ્ટાઇલ અને આહાર શૈલી સહિત ગરમ તાસીર પણ છે. જેના કારણે વાળ સફેદ થઈ શકે છે.
તો જાણીએ આ માન્યતા કેટલી સાચી છે. ડૉક્ટરના મતે, વાળના અકાળે સફેદ થવાનું કારણ ખરાબ લાઇફસ્ટાઇલ અને આહાર શૈલી સહિત ગરમ તાસીર પણ છે. જેના કારણે વાળ સફેદ થઈ શકે છે.
5/7
ઘણા આરોગ્ય નિષ્ણાતોના મતે, માથાની ચામડીમાં વાળના ફોલિકલ્સ હોય છે અને આ વાળના ફોલિકલ્સની અંદર વાળ વધે છે. વાળના ફોલિકલની આસપાસ મેલાનોસાઇટ્સ હોય છે. જે મેલાનિન ઉત્પન્ન કરે છે. તે મેલાનિન છે જે કુદરતી રીતે વાળને કાળા રાખે છે.
ઘણા આરોગ્ય નિષ્ણાતોના મતે, માથાની ચામડીમાં વાળના ફોલિકલ્સ હોય છે અને આ વાળના ફોલિકલ્સની અંદર વાળ વધે છે. વાળના ફોલિકલની આસપાસ મેલાનોસાઇટ્સ હોય છે. જે મેલાનિન ઉત્પન્ન કરે છે. તે મેલાનિન છે જે કુદરતી રીતે વાળને કાળા રાખે છે.
6/7
જ્યારે આ મેલાનિનનું ઉત્પાદન ઘટે છે, ત્યારે તે તેનો કુદરતી રંગ ગુમાવવાનું શરૂ કરે છે.  મેલાનિનું ઉત્પાદન ઘટવાના અનેક કારણો હોઈ શકે છે. જેમ કે વધતી જતી ઉંમર, ખાવાની ખોટી આદતો, સ્ટ્રેસ, કેમિકલનો વધુ પડતો ઉપયોગ વગેરે છે.
જ્યારે આ મેલાનિનનું ઉત્પાદન ઘટે છે, ત્યારે તે તેનો કુદરતી રંગ ગુમાવવાનું શરૂ કરે છે. મેલાનિનું ઉત્પાદન ઘટવાના અનેક કારણો હોઈ શકે છે. જેમ કે વધતી જતી ઉંમર, ખાવાની ખોટી આદતો, સ્ટ્રેસ, કેમિકલનો વધુ પડતો ઉપયોગ વગેરે છે.
7/7
ત્વચારોગ વિજ્ઞાનીઓના મતે એવું નથી થતું કે જો તમે સફેદ વાળ તોડી નાખો તો કાળા વાળ પણ સફેદ થઈ જાય. અંગ્રેજી પોર્ટલ 'હેલ્થ સાઈટ' અનુસાર, આ એક સંપૂર્ણ  ખોટી માન્યતા છે કે એક વાળ તોડ્યા પછી કાળા વાળ પણ સફેદ થવા લાગે છે. વાળના રંગ માટે જવાબદાર વિશેષ રસાયણ મેલાનિન છે. તેના ઘટાડાને કારણે વાળ સફેદ  થવા લાગે છે. જેના કારણે કાળા હેર  સફેદ થવા લાગે છે. મેલાનિન ઘટવા પાછળ ઘણા કારણો છે. ગ્રે વાળ ખરવાથી મેલાનિનમાં કોઈ ફરક પડતો નથી. ગ્રે વાળ તોડવાથી તે જ જગ્યાએ ગ્રે વાળ ફરી ઉગે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ફોલિકલમાંથી માત્ર એક જ વાળ હોય છે. જ્યાં સુધી રંગદ્રવ્યના કોષો મરી ન જાય ત્યાં સુધી વાળ સફેદ થતા નથી.
ત્વચારોગ વિજ્ઞાનીઓના મતે એવું નથી થતું કે જો તમે સફેદ વાળ તોડી નાખો તો કાળા વાળ પણ સફેદ થઈ જાય. અંગ્રેજી પોર્ટલ 'હેલ્થ સાઈટ' અનુસાર, આ એક સંપૂર્ણ ખોટી માન્યતા છે કે એક વાળ તોડ્યા પછી કાળા વાળ પણ સફેદ થવા લાગે છે. વાળના રંગ માટે જવાબદાર વિશેષ રસાયણ મેલાનિન છે. તેના ઘટાડાને કારણે વાળ સફેદ થવા લાગે છે. જેના કારણે કાળા હેર સફેદ થવા લાગે છે. મેલાનિન ઘટવા પાછળ ઘણા કારણો છે. ગ્રે વાળ ખરવાથી મેલાનિનમાં કોઈ ફરક પડતો નથી. ગ્રે વાળ તોડવાથી તે જ જગ્યાએ ગ્રે વાળ ફરી ઉગે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ફોલિકલમાંથી માત્ર એક જ વાળ હોય છે. જ્યાં સુધી રંગદ્રવ્યના કોષો મરી ન જાય ત્યાં સુધી વાળ સફેદ થતા નથી.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar:  લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3  લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget