શોધખોળ કરો
Summer Health tips: ગરમીમાં વરિયાળીનું સેવન કરવાથી થશે થાય છે આ 6 અદભૂત ફાયદા
ઉનાળામાં વરિયાળીનું શરબત પીવાથી શરીરને ઠંડક મળે છે. કારણ કે વરિયાળીમાં ફાઈબર, કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા ગુણો મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા અપાવવામાં મદદ કરે છે.
પ્રતીકાત્મક
1/6

ઉનાળામાં વરિયાળીનું શરબત પીવાથી શરીરને ઠંડક મળે છે. કારણ કે વરિયાળીમાં ફાઈબર, કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા ગુણો મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા અપાવવામાં મદદ કરે છે.
2/6

વરિયાળીમાં ફાઈબર અને કેલ્શિયમથી લઈને અન્ય ઘણા પોષક તત્વો હોય છે. તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો પણ છે. તમે તમારા ઉનાળાના આહારમાં વરિયાળીનો સમાવેશ કરી શકો છો. જો તમે ઉનાળામાં રોજ એક ગ્લાસ વરિયાળીનું શરબત પીશો તો તેનાથી તમારા શરીરને ઠંડક મળશે અને ગરમી પણ ઓછી થઈ શકે છે.
Published at : 14 Apr 2023 08:15 AM (IST)
આગળ જુઓ





















