શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Acidity Remedies: શું તમે એસિડિટીથી પરેશાન છો? આ અસરકારક ઘરેલું ઉપચાર અજમાવો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/23/78aef08cf5ed8ff21abe8b7dd20d6c07_0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/8
![ખોરાક અને જીવનશૈલીમાં બદલાવને કારણે એસિડિટીની સમસ્યા થવી સામાન્ય બાબત છે. જો તમે એસિડિટીની સમસ્યાથી પરેશાન છો, તો આ સમસ્યાને ઓછી કરવા માટે તમે ઘરેલું ઉપચારનો સહારો લઈ શકો છો. આવો જાણીએ કેટલાક અસરકારક ઘરગથ્થુ ઉપાયો વિશે- (ફોટો - ફ્રીપિક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/f3ccdd27d2000e3f9255a7e3e2c48800d3d26.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખોરાક અને જીવનશૈલીમાં બદલાવને કારણે એસિડિટીની સમસ્યા થવી સામાન્ય બાબત છે. જો તમે એસિડિટીની સમસ્યાથી પરેશાન છો, તો આ સમસ્યાને ઓછી કરવા માટે તમે ઘરેલું ઉપચારનો સહારો લઈ શકો છો. આવો જાણીએ કેટલાક અસરકારક ઘરગથ્થુ ઉપાયો વિશે- (ફોટો - ફ્રીપિક)
2/8
![જો તમને હંમેશા એસિડિટીની સમસ્યા રહેતી હોય તો રોજ સવારે 1 આમળાનું સેવન કરો. તેનાથી એસિડિટીની સમસ્યા દૂર રહેશે. (ફોટો - ફ્રીપિક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/156005c5baf40ff51a327f1c34f2975b7d175.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમને હંમેશા એસિડિટીની સમસ્યા રહેતી હોય તો રોજ સવારે 1 આમળાનું સેવન કરો. તેનાથી એસિડિટીની સમસ્યા દૂર રહેશે. (ફોટો - ફ્રીપિક)
3/8
![અજમાના સેવનથી એસિડિટીથી થતી સમસ્યાને ઓછી કરી શકાય છે. તે ગેસ, અપચો અને ઉબકાની સમસ્યાને ઓછી કરી શકે છે. (ફોટો - ફ્રીપિક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/799bad5a3b514f096e69bbc4a7896cd995347.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અજમાના સેવનથી એસિડિટીથી થતી સમસ્યાને ઓછી કરી શકાય છે. તે ગેસ, અપચો અને ઉબકાની સમસ્યાને ઓછી કરી શકે છે. (ફોટો - ફ્રીપિક)
4/8
![એસિડિટીથી રાહત મેળવવા માટે ગોળનો ઉપયોગ કરો. ખાસ કરીને જમ્યા પછી ગોળનું સેવન કરવાથી એસિડિટીથી રાહત મળે છે. (ફોટો - ફ્રીપિક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/d0096ec6c83575373e3a21d129ff8fef425c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એસિડિટીથી રાહત મેળવવા માટે ગોળનો ઉપયોગ કરો. ખાસ કરીને જમ્યા પછી ગોળનું સેવન કરવાથી એસિડિટીથી રાહત મળે છે. (ફોટો - ફ્રીપિક)
5/8
![એસિડિટીથી બચવા માટે જીરું અને જીરુંમાંથી બનાવેલા પાવડરને ભોજનમાં સામેલ કરો. આનાથી તમે એસિડિટીથી રાહત મેળવી શકો છો. (ફોટો - ફ્રીપિક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/032b2cc936860b03048302d991c3498fe0bf0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એસિડિટીથી બચવા માટે જીરું અને જીરુંમાંથી બનાવેલા પાવડરને ભોજનમાં સામેલ કરો. આનાથી તમે એસિડિટીથી રાહત મેળવી શકો છો. (ફોટો - ફ્રીપિક)
6/8
![તરબૂચનો રસ પીવાથી એસિડિટી ઓછી થાય છે. તેનાથી તમારા પેટને ઠંડક મળે છે. (ફોટો - ફ્રીપિક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/18e2999891374a475d0687ca9f989d83bf5dc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તરબૂચનો રસ પીવાથી એસિડિટી ઓછી થાય છે. તેનાથી તમારા પેટને ઠંડક મળે છે. (ફોટો - ફ્રીપિક)
7/8
![એસિડિટી થવાની સ્થિતિમાં વરિયાળીનું પાણી પીવો. તે હાર્ટબર્ન, અપચો ઘટાડી શકે છે. (ફોટો - ફ્રીપિક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/fe5df232cafa4c4e0f1a0294418e5660afa27.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એસિડિટી થવાની સ્થિતિમાં વરિયાળીનું પાણી પીવો. તે હાર્ટબર્ન, અપચો ઘટાડી શકે છે. (ફોટો - ફ્રીપિક)
8/8
![image 8](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/8cda81fc7ad906927144235dda5fdf157bc9b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image 8
Published at : 08 Jul 2022 06:31 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)