શોધખોળ કરો

Health Tips: શું તમે પણ સવારમાં ખાલી પેટ ગરમાગરમ ચાય પીવો છો? તો સાવધાન, લાંબાગાળે થશે નુકસાન

ગરમ ચાના કપથી દિવસની શરૂઆત મોટાભાગના લોકો કરે છે. ઘણા લોકોની સવાર માત્ર ચા સાથે જ થાય છે. જો સવારમાં ચા ન મળે તો મૂડ ઓફ થઇ જાય છે.

ગરમ ચાના કપથી દિવસની શરૂઆત મોટાભાગના લોકો કરે છે.  ઘણા લોકોની સવાર માત્ર ચા સાથે જ થાય છે. જો સવારમાં ચા ન મળે તો મૂડ ઓફ થઇ જાય છે.

ચા પીવાના નુકસાન

1/7
ગરમ ચાના કપથી દિવસની શરૂઆત મોટાભાગના લોકો કરે છે.  ઘણા લોકોની સવાર માત્ર ચા સાથે જ થાય છે. જો સવારમાં ચા ન મળે તો મૂડ ઓફ થઇ જાય છે.  મોટાભાગના લોકો બેડ ટીના શોખીન હોય છે, પરંતુ શું તમે જાણો છો કે સવારે ખાલી પેટ ચાનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે.
ગરમ ચાના કપથી દિવસની શરૂઆત મોટાભાગના લોકો કરે છે. ઘણા લોકોની સવાર માત્ર ચા સાથે જ થાય છે. જો સવારમાં ચા ન મળે તો મૂડ ઓફ થઇ જાય છે. મોટાભાગના લોકો બેડ ટીના શોખીન હોય છે, પરંતુ શું તમે જાણો છો કે સવારે ખાલી પેટ ચાનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે.
2/7
ચાયમાં સ્ટ્રોંગ કેફીનનું પ્રમાણ વધુ હોય છે, જે ખાલી પેટે તમને નુકસાન પહોંચાડે છે. જો તમે પણ સવારે ખાલી પેટ ચા પીવાના શોખીન છો તો જાણી લો આ આદત કેટલી નુકસાનકારક છે.
ચાયમાં સ્ટ્રોંગ કેફીનનું પ્રમાણ વધુ હોય છે, જે ખાલી પેટે તમને નુકસાન પહોંચાડે છે. જો તમે પણ સવારે ખાલી પેટ ચા પીવાના શોખીન છો તો જાણી લો આ આદત કેટલી નુકસાનકારક છે.
3/7
એસિડિટી વધે છે- ખાલી પેટ ચા પીવાનો સૌથી મોટો નુકસાન એ છે કે ચા પીધા પછી એસિડિટીની સમસ્યા વધી જાય છે. વહેલી સવારે ખાલી પેટ ચા પીવાથી એસિડિટી થાય છે અને શરીરમાં હાજર પાચન રસને અસર કરે છે.
એસિડિટી વધે છે- ખાલી પેટ ચા પીવાનો સૌથી મોટો નુકસાન એ છે કે ચા પીધા પછી એસિડિટીની સમસ્યા વધી જાય છે. વહેલી સવારે ખાલી પેટ ચા પીવાથી એસિડિટી થાય છે અને શરીરમાં હાજર પાચન રસને અસર કરે છે.
4/7
ભૂખ ઓછી લાગે છે- રોજ ખાલી પેટ ચા પીવાથી ભૂખ પર પણ અસર પડે છે. વધારે ચા પીવાથી ભૂખ મરી જાય છે. કેટલાક લોકો દિવસમાં ઘણી વખત ચા પીવે છે, આવા લોકોનો આહાર ઓછો થવા લાગે છે. જેના કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે.
ભૂખ ઓછી લાગે છે- રોજ ખાલી પેટ ચા પીવાથી ભૂખ પર પણ અસર પડે છે. વધારે ચા પીવાથી ભૂખ મરી જાય છે. કેટલાક લોકો દિવસમાં ઘણી વખત ચા પીવે છે, આવા લોકોનો આહાર ઓછો થવા લાગે છે. જેના કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે.
5/7
નબળું પાચનતંત્ર- રોજ ખાલી પેટ ચા પીવાથી ધીમે ધીમે પાચનતંત્ર નબળું પડે છે. જોકે ક્યારેક આવું કરવાથી વધારે નુકસાન થતું નથી, પરંતુ જો તમે લાંબા સમયથી ખાલી પેટ ચા પીતા હોવ તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
નબળું પાચનતંત્ર- રોજ ખાલી પેટ ચા પીવાથી ધીમે ધીમે પાચનતંત્ર નબળું પડે છે. જોકે ક્યારેક આવું કરવાથી વધારે નુકસાન થતું નથી, પરંતુ જો તમે લાંબા સમયથી ખાલી પેટ ચા પીતા હોવ તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
6/7
અનિંદ્રા અને તણાવ- ખાલી પેટ ચા પીવાથી ઉંઘ ઉડી જાય છે. લાંબા સમય સુધી આમ કરવાથી તણાવની સમસ્યા પણ વધી જાય છે. બીજી તરફ, ખાલી પેટ ચા પીવાથી બ્લડ શુગર લેવલ વધે છે. એટલા માટે તમારે ખાલી પેટ ચા પીવાનું ટાળવું જોઈએ.
અનિંદ્રા અને તણાવ- ખાલી પેટ ચા પીવાથી ઉંઘ ઉડી જાય છે. લાંબા સમય સુધી આમ કરવાથી તણાવની સમસ્યા પણ વધી જાય છે. બીજી તરફ, ખાલી પેટ ચા પીવાથી બ્લડ શુગર લેવલ વધે છે. એટલા માટે તમારે ખાલી પેટ ચા પીવાનું ટાળવું જોઈએ.
7/7
પેટમાં બળતરા અને ઉલટી- ઘણીવાર લોકોને પેટમાં બળતરા, ઉલ્ટી જેવા લક્ષણો પણ સતાવે છે.  આનું કારણ ખાલી પેટ ચા પીવી હોઈ શકે છે. ખાલી પેટ ચા પીવાથી પેટમાં બળતરા, ઉબકા અને ઉલ્ટી થઈ શકે છે. એટલા માટે ઉનાળામાં ચા મર્યાદિત માત્રામાં પીઓ.
પેટમાં બળતરા અને ઉલટી- ઘણીવાર લોકોને પેટમાં બળતરા, ઉલ્ટી જેવા લક્ષણો પણ સતાવે છે. આનું કારણ ખાલી પેટ ચા પીવી હોઈ શકે છે. ખાલી પેટ ચા પીવાથી પેટમાં બળતરા, ઉબકા અને ઉલ્ટી થઈ શકે છે. એટલા માટે ઉનાળામાં ચા મર્યાદિત માત્રામાં પીઓ.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Embed widget