શોધખોળ કરો

કેળા છે ગુણોનો ભંડાર, જાણો રોજ 2 કેળાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને કેવા થાય અદભૂત ફાયદા

કેળા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. જો કે તેને કોઈપણ સમયે ખાઈ શકાય છે, પરંતુ સવારે ખાલી પેટ ખાવું સૌથી વધુ ફાયદાકારક છે.

કેળા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. જો કે તેને કોઈપણ સમયે  ખાઈ શકાય છે, પરંતુ સવારે ખાલી પેટ ખાવું સૌથી વધુ ફાયદાકારક છે.

કેળાંના ફાયદા

1/7
ડાયાબિટીસના દર્દીઓ માટે કેળું ખાવું ખૂબ જ ફાયદાકારક છે. આનાથી બ્લડ શુગરને ખૂબ જ સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે કેળું ખાવું ખૂબ જ ફાયદાકારક છે. આનાથી બ્લડ શુગરને ખૂબ જ સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.
2/7
એનીમિયા એટલે કે શરીરમાં હિમોગ્લોબીનની કમી. જો કોઇ વ્યક્તિમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો નિયમિત કેળાના સેવનથી શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ દૂર થાય છે. કેળામાં ભરપૂર માત્રામાં આયરન મોજૂદ છે.
એનીમિયા એટલે કે શરીરમાં હિમોગ્લોબીનની કમી. જો કોઇ વ્યક્તિમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો નિયમિત કેળાના સેવનથી શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ દૂર થાય છે. કેળામાં ભરપૂર માત્રામાં આયરન મોજૂદ છે.
3/7
કેળા વિટામીન B-6 નો ઉત્તમ સ્ત્રોત છે. આ ફળ પાચનક્રિયાને યોગ્ય રાખે છે.  હેલ્ધી રીતે વજન વધારે છે.
કેળા વિટામીન B-6 નો ઉત્તમ સ્ત્રોત છે. આ ફળ પાચનક્રિયાને યોગ્ય રાખે છે. હેલ્ધી રીતે વજન વધારે છે.
4/7
કેળા ફિટનેસ ફ્રિકર માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. આ ખાવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે અને નબળાઈ દૂર થાય છે.
કેળા ફિટનેસ ફ્રિકર માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. આ ખાવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે અને નબળાઈ દૂર થાય છે.
5/7
ડિપ્રેસનના દર્દી માટે પણ કેળું ઉપકારક છે. કેળામાં એવા પ્રકારનું પ્રોટીન છે, જે આપને રિલેક્શ ફીલ કરાવે છે. ઉપરાંત કેળામાં મોજૂદ બી-6 શરીરમાં બ્લડ ગ્લુકોઝના લેવલને ઠીક કરે છે.
ડિપ્રેસનના દર્દી માટે પણ કેળું ઉપકારક છે. કેળામાં એવા પ્રકારનું પ્રોટીન છે, જે આપને રિલેક્શ ફીલ કરાવે છે. ઉપરાંત કેળામાં મોજૂદ બી-6 શરીરમાં બ્લડ ગ્લુકોઝના લેવલને ઠીક કરે છે.
6/7
કેળા ખાવા સિવાય જો તમે તેમાં મધના થોડા ટીપાં મિક્સ કરીને ચહેરા પર લગાવો તો ચહેરાની ચમક અને કોમળતા પણ વધે છે. આ એક ખૂબ જ ફાયદાકારક ફેસ પેક છે. જેનો સતત ઉપયોગ કરવાથી તમને થોડા દિવસોમાં જ ફરક જોવા મળશે.
કેળા ખાવા સિવાય જો તમે તેમાં મધના થોડા ટીપાં મિક્સ કરીને ચહેરા પર લગાવો તો ચહેરાની ચમક અને કોમળતા પણ વધે છે. આ એક ખૂબ જ ફાયદાકારક ફેસ પેક છે. જેનો સતત ઉપયોગ કરવાથી તમને થોડા દિવસોમાં જ ફરક જોવા મળશે.
7/7
કેળા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. જો કે તેને કોઈપણ સમયે ખાઈ શકાય છે, પરંતુ સવારે ખાલી પેટ ખાવું સૌથી વધુ ફાયદાકારક છે.
કેળા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. જો કે તેને કોઈપણ સમયે ખાઈ શકાય છે, પરંતુ સવારે ખાલી પેટ ખાવું સૌથી વધુ ફાયદાકારક છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

WPL 2025: પહેલી જ મેચમાં RCB એ રચ્યો ઇતિહાસ, ગુજરાતને 6 વિકેટથી હરાવી બનાવ્યો મહારેકોર્ડ
WPL 2025: પહેલી જ મેચમાં RCB એ રચ્યો ઇતિહાસ, ગુજરાતને 6 વિકેટથી હરાવી બનાવ્યો મહારેકોર્ડ
PM મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની કરશે પસંદગી, 17મી ફેબ્રુઆરીએ બેઠક થશે
PM મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની કરશે પસંદગી, 17મી ફેબ્રુઆરીએ બેઠક થશે
NASA: 8 મહિના અવકાશમાં વિતાવ્યા બાદ ધરતી પર પરત ફરશે સુનિતા વિલિયમ્સ, નાસાએ જણાવી વાપસીની તારીખ
NASA: 8 મહિના અવકાશમાં વિતાવ્યા બાદ ધરતી પર પરત ફરશે સુનિતા વિલિયમ્સ, નાસાએ જણાવી વાપસીની તારીખ
ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ
ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રત્નકલાકારોને ઉદ્યોગપતિઓ ક્યારે આપશે સાથ?Hun To Bolish : હું તો બોલીશ : પ્રચાર ઓછો, વિવાદ વધુSthanik Swaraj Election: મુસ્લીમનો હાથ ભાજપને સાથ..!Vadodara Love Jihad Case: મનોજ બનીને વધુ એક મુસ્લિમ યુવકે હિન્દુ મહિલાને બનાવી લવ જેહાદનો શિકાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
WPL 2025: પહેલી જ મેચમાં RCB એ રચ્યો ઇતિહાસ, ગુજરાતને 6 વિકેટથી હરાવી બનાવ્યો મહારેકોર્ડ
WPL 2025: પહેલી જ મેચમાં RCB એ રચ્યો ઇતિહાસ, ગુજરાતને 6 વિકેટથી હરાવી બનાવ્યો મહારેકોર્ડ
PM મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની કરશે પસંદગી, 17મી ફેબ્રુઆરીએ બેઠક થશે
PM મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની કરશે પસંદગી, 17મી ફેબ્રુઆરીએ બેઠક થશે
NASA: 8 મહિના અવકાશમાં વિતાવ્યા બાદ ધરતી પર પરત ફરશે સુનિતા વિલિયમ્સ, નાસાએ જણાવી વાપસીની તારીખ
NASA: 8 મહિના અવકાશમાં વિતાવ્યા બાદ ધરતી પર પરત ફરશે સુનિતા વિલિયમ્સ, નાસાએ જણાવી વાપસીની તારીખ
ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ
ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ
સોનામાં રોકાણકારો રાજી રાજી! ભાવ પહેલી વાર 87000 ને પાર, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ શું છે?
સોનામાં રોકાણકારો રાજી રાજી! ભાવ પહેલી વાર 87000 ને પાર, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ શું છે?
2025 માં કોર્પોરેટ કર્મચારીઓ થઈ જશે માલામાલ! 40% સુધી વધશે પગાર
2025 માં કોર્પોરેટ કર્મચારીઓ થઈ જશે માલામાલ! 40% સુધી વધશે પગાર
AAP ખતમ થવાના આરે! કેજરીવાલ પંજાબમાં પોતાની ખુરશી બચાવવામાં વ્યસ્ત; યોગેન્દ્ર યાદવે આવું કેમ કહ્યું
AAP ખતમ થવાના આરે! કેજરીવાલ પંજાબમાં પોતાની ખુરશી બચાવવામાં વ્યસ્ત; યોગેન્દ્ર યાદવે આવું કેમ કહ્યું
વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: રેલવેકર્મી મોહસીન મનોજ બની ડિવોર્સી મહિલાને બનાવી શિકાર
વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: રેલવેકર્મી મોહસીન મનોજ બની ડિવોર્સી મહિલાને બનાવી શિકાર
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.