શોધખોળ કરો

મોંઢામાંથી આવતી ખરાબ દુર્ગંધથી આ રીતે મેળવો છુટકારો, આ ઘરેલું ઉપાયથી થશે ફાયદો

મોંઢામાંથી આવતી ખરાબ દુર્ગંધથી આ રીતે મેળવો છુટકારો, આ ઘરેલું ઉપાયથી થશે ફાયદો

મોંઢામાંથી આવતી ખરાબ દુર્ગંધથી આ રીતે મેળવો છુટકારો, આ ઘરેલું ઉપાયથી થશે ફાયદો

પ્રતિકાત્મક તસવીર

1/6
મોંઢામાંથી આવતી દુર્ગંધ એક ગંભીર સમસ્યા બની શકે છે.ઘણીવાર મોંમાંથી આવતી દુર્ગંધને કારણે શરમમાં મુકાવાનો વારો આવે છે.  જો સમયસર ઉકેલવામાં ન આવે તો તે ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.
મોંઢામાંથી આવતી દુર્ગંધ એક ગંભીર સમસ્યા બની શકે છે.ઘણીવાર મોંમાંથી આવતી દુર્ગંધને કારણે શરમમાં મુકાવાનો વારો આવે છે. જો સમયસર ઉકેલવામાં ન આવે તો તે ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.
2/6
જો કોઈ વ્યક્તિ પોતાની મૌખિક સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખે તો તેને આવી સમસ્યાઓ ન થાય. મૌખિક સ્વચ્છતાનો અમારો અર્થ એ છે કે તમારે તમારા મોંની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દિવસમાં બે વાર બ્રશ કરવાનુ રાખો.
જો કોઈ વ્યક્તિ પોતાની મૌખિક સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખે તો તેને આવી સમસ્યાઓ ન થાય. મૌખિક સ્વચ્છતાનો અમારો અર્થ એ છે કે તમારે તમારા મોંની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દિવસમાં બે વાર બ્રશ કરવાનુ રાખો.
3/6
મોંઢામાંથી આવતી દુર્ગંધથી પરેશાન છો તો તમે તજનો ઉપયોગ કરી શકો છો. તજના ઉપયોગથી તમે દાંતના દુખાવા અને મોઢામાંથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો. તજમાં સિનામિક એલ્ડીહાઈડ જોવા મળે છે જે શ્વાસની દુર્ગંધથી રાહત આપે છે.
મોંઢામાંથી આવતી દુર્ગંધથી પરેશાન છો તો તમે તજનો ઉપયોગ કરી શકો છો. તજના ઉપયોગથી તમે દાંતના દુખાવા અને મોઢામાંથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો. તજમાં સિનામિક એલ્ડીહાઈડ જોવા મળે છે જે શ્વાસની દુર્ગંધથી રાહત આપે છે.
4/6
વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે થાય છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ તત્વો હોય છે જે શ્વાસની દુર્ગંધથી રાહત આપે છે. જો તમારા મોંમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોય તો તમે વરિયાળીનો ઉપયોગ કરી શકો છો.
વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે થાય છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ તત્વો હોય છે જે શ્વાસની દુર્ગંધથી રાહત આપે છે. જો તમારા મોંમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોય તો તમે વરિયાળીનો ઉપયોગ કરી શકો છો.
5/6
વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે થાય છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ તત્વો હોય છે જે શ્વાસની દુર્ગંધથી રાહત આપે છે. જો તમારા મોંમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોય તો તમે વરિયાળીનો ઉપયોગ કરી શકો છો. તમે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમારા મોંઢામાં લવિંગ રાખી શકો છો.
વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે થાય છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ તત્વો હોય છે જે શ્વાસની દુર્ગંધથી રાહત આપે છે. જો તમારા મોંમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોય તો તમે વરિયાળીનો ઉપયોગ કરી શકો છો. તમે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમારા મોંઢામાં લવિંગ રાખી શકો છો.
6/6
જે લોકોને શ્વાસની દુર્ગંધની સમસ્યા હોય તેમણે પુષ્કળ પાણી પીવું જોઈએ. તમે જેટલું વધુ પાણી પીશો તેટલું જ શરીર માટે ફાયદાકારક છે. આ ઉપરાંત, તે મોંની ગંધને સુધારવામાં પણ મદદ કરે છે.
જે લોકોને શ્વાસની દુર્ગંધની સમસ્યા હોય તેમણે પુષ્કળ પાણી પીવું જોઈએ. તમે જેટલું વધુ પાણી પીશો તેટલું જ શરીર માટે ફાયદાકારક છે. આ ઉપરાંત, તે મોંની ગંધને સુધારવામાં પણ મદદ કરે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
'મહારાષ્ટ્રની રાજનીતિમાં રાર', ધનંજય મુન્ડેએ મંત્રી પદ પરથી આપ્યુ રાજીનામું, જાણો સમગ્ર મામલો...
'મહારાષ્ટ્રની રાજનીતિમાં રાર', ધનંજય મુન્ડેએ મંત્રી પદ પરથી આપ્યુ રાજીનામું, જાણો સમગ્ર મામલો...
દિલ્હી હાઇકોર્ટે રેપ કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો, કહ્યું- 'લાંબા સમય સુધી સહમતિથી...'
દિલ્હી હાઇકોર્ટે રેપ કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો, કહ્યું- 'લાંબા સમય સુધી સહમતિથી...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
'મહારાષ્ટ્રની રાજનીતિમાં રાર', ધનંજય મુન્ડેએ મંત્રી પદ પરથી આપ્યુ રાજીનામું, જાણો સમગ્ર મામલો...
'મહારાષ્ટ્રની રાજનીતિમાં રાર', ધનંજય મુન્ડેએ મંત્રી પદ પરથી આપ્યુ રાજીનામું, જાણો સમગ્ર મામલો...
દિલ્હી હાઇકોર્ટે રેપ કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો, કહ્યું- 'લાંબા સમય સુધી સહમતિથી...'
દિલ્હી હાઇકોર્ટે રેપ કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો, કહ્યું- 'લાંબા સમય સુધી સહમતિથી...'
સોશિયલ મીડિયા પર ભારતીય પોસ્ટના નામ પર ચાલી રહ્યો છે નકલી લકી ડ્રૉ, સરકારે શું કહ્યુ?
સોશિયલ મીડિયા પર ભારતીય પોસ્ટના નામ પર ચાલી રહ્યો છે નકલી લકી ડ્રૉ, સરકારે શું કહ્યુ?
IND vs AUS: આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 'મહાજંગ', સેમિફાઇનલ પહેલા જાણો બન્નેનો વનડેમાં હેડ-ટૂ-હેડ રેકોર્ડ ?
IND vs AUS: આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 'મહાજંગ', સેમિફાઇનલ પહેલા જાણો બન્નેનો વનડેમાં હેડ-ટૂ-હેડ રેકોર્ડ ?
Ukraine: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર બોલાચાલી યુક્રેનને પડી ભારે, અમેરિકાએ સૈન્ય સહાયતા રોકી
Ukraine: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર બોલાચાલી યુક્રેનને પડી ભારે, અમેરિકાએ સૈન્ય સહાયતા રોકી
IND vs AUS: સેમિફાઇનલ પહેલા રોહિત શર્મા પત્રકારોના સવાલથી અકળાયો, દુબઇની પીચ અંગે આપ્યો જડબાતોડ જવાબ
IND vs AUS: સેમિફાઇનલ પહેલા રોહિત શર્મા પત્રકારોના સવાલથી અકળાયો, દુબઇની પીચ અંગે આપ્યો જડબાતોડ જવાબ
Embed widget