શોધખોળ કરો

Walnut Benefits: સ્વાસ્થ્ય માટે વરદાન છે પલાળેલા અખરોટ, જાણો રોજ સવારે ખાવાના ફાયદા

Walnut Benefits: સ્વાસ્થ્ય માટે વરદાન છે પલાળેલા અખરોટ, જાણો રોજ સવારે ખાવાના ફાયદા

Walnut Benefits: સ્વાસ્થ્ય માટે વરદાન છે પલાળેલા અખરોટ, જાણો રોજ સવારે ખાવાના ફાયદા

તસવીર સોશિયલ મીડિયા

1/7
Walnut Benefits: વ્યક્તિએ હંમેશા સવારે કંઈક હેલ્ધી ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થશે અને દિવસભર કામ કરવાની એનર્જી પણ મળશે. આવી જ એક ખાદ્ય વસ્તુ છે અખરોટ. આ ડ્રાયફ્રુટ ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તેથી, દરરોજ સવારે તેને ખાવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
Walnut Benefits: વ્યક્તિએ હંમેશા સવારે કંઈક હેલ્ધી ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થશે અને દિવસભર કામ કરવાની એનર્જી પણ મળશે. આવી જ એક ખાદ્ય વસ્તુ છે અખરોટ. આ ડ્રાયફ્રુટ ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તેથી, દરરોજ સવારે તેને ખાવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
2/7
જો તમે ઇચ્છો તો સવારે તેને બદામની જેમ આખી રાત પાણીમાં પલાળીને ખાઈ શકો છો અથવા દૂધ સાથે પણ ખાઈ શકો છો. ચાલો જાણીએ અખરોટમાં કયા પોષક તત્વો ભરપૂર હોય છે, જે તમે તેને ખાવાથી મેળવી શકો છો.
જો તમે ઇચ્છો તો સવારે તેને બદામની જેમ આખી રાત પાણીમાં પલાળીને ખાઈ શકો છો અથવા દૂધ સાથે પણ ખાઈ શકો છો. ચાલો જાણીએ અખરોટમાં કયા પોષક તત્વો ભરપૂર હોય છે, જે તમે તેને ખાવાથી મેળવી શકો છો.
3/7
અખરોટ એ એવા ખાદ્ય પદાર્થોમાંથી એક છે જેમાં ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે. આ એક પ્રકારની હેલ્ધી ફેટ છે, જે હૃદયને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તે હૃદય સંબંધિત બીમારીઓથી બચવામાં ખૂબ જ મદદરૂપ છે.
અખરોટ એ એવા ખાદ્ય પદાર્થોમાંથી એક છે જેમાં ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે. આ એક પ્રકારની હેલ્ધી ફેટ છે, જે હૃદયને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તે હૃદય સંબંધિત બીમારીઓથી બચવામાં ખૂબ જ મદદરૂપ છે.
4/7
અખરોટ એન્ટી-ઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે. એન્ટિ-ઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ ડેમેજને રોકવામાં મદદરૂપ છે, જેના કારણે કોષોને નુકસાન થતું નથી અને બળતરા પણ ઓછી થાય છે.
અખરોટ એન્ટી-ઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે. એન્ટિ-ઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ ડેમેજને રોકવામાં મદદરૂપ છે, જેના કારણે કોષોને નુકસાન થતું નથી અને બળતરા પણ ઓછી થાય છે.
5/7
અખરોટને ખૂબ જ કેલરી ધરાવતો ખોરાક માનવામાં આવે છે, જેના કારણે તેને ઓછી માત્રામાં પણ ખાવાથી ઘણી ઊર્જા મળે છે. તેથી, તેને સવારે ખાવાથી તમને તમારા રોજિંદા કામ કરવા માટે પૂરતી ઊર્જા મળે છે.
અખરોટને ખૂબ જ કેલરી ધરાવતો ખોરાક માનવામાં આવે છે, જેના કારણે તેને ઓછી માત્રામાં પણ ખાવાથી ઘણી ઊર્જા મળે છે. તેથી, તેને સવારે ખાવાથી તમને તમારા રોજિંદા કામ કરવા માટે પૂરતી ઊર્જા મળે છે.
6/7
અખરોટમાં ફાઈબર હોય છે, જે પાચનની સાથે-સાથે વજન ઘટાડવામાં પણ ખૂબ મદદગાર સાબિત થાય છે. ફાઈબરને કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વ્યક્તિને વારંવાર ભૂખ નથી લાગતી. આ કારણે વજન નિયંત્રણમાં રહે છે. આ સિવાય ફાઈબરને કારણે તે બ્લડ સુગર લેવલમાં અચાનક વધારો નથી કરતું, તેથી તે ડાયાબિટીસથી બચવામાં પણ મદદ કરે છે.
અખરોટમાં ફાઈબર હોય છે, જે પાચનની સાથે-સાથે વજન ઘટાડવામાં પણ ખૂબ મદદગાર સાબિત થાય છે. ફાઈબરને કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વ્યક્તિને વારંવાર ભૂખ નથી લાગતી. આ કારણે વજન નિયંત્રણમાં રહે છે. આ સિવાય ફાઈબરને કારણે તે બ્લડ સુગર લેવલમાં અચાનક વધારો નથી કરતું, તેથી તે ડાયાબિટીસથી બચવામાં પણ મદદ કરે છે.
7/7
અખરોટમાં વિટામિન E જોવા મળે છે, જેના કારણે તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. વિટામીન E ઝીણી રેખાઓ, કરચલીઓ, ત્વચા ઢીલી પડવા જેવી ઘણી વૃદ્ધાવસ્થાની સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે.
અખરોટમાં વિટામિન E જોવા મળે છે, જેના કારણે તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. વિટામીન E ઝીણી રેખાઓ, કરચલીઓ, ત્વચા ઢીલી પડવા જેવી ઘણી વૃદ્ધાવસ્થાની સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Embed widget