શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વાળ માટે વરદાન સમાન છે આ તેલ, આ રીતે કરો ઉપયોગ, હેર સંબંધિત તમામ સમસ્યાથી મળશે છૂટકારો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/11/bbdb416479f64507e4611ee778d84fb2_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હેર કેર ટિપ્સ
1/6
![ફેશન અને સ્ટાઇલના કારણે આપણે હેર પર અનેક કેમિકલ્સયુક્ત પ્રોડક્ટસનો ઉપયોગ કરીએ છીએ. જેના કારણે વાળ ડેમેજ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/11/d0096ec6c83575373e3a21d129ff8fef7ced0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફેશન અને સ્ટાઇલના કારણે આપણે હેર પર અનેક કેમિકલ્સયુક્ત પ્રોડક્ટસનો ઉપયોગ કરીએ છીએ. જેના કારણે વાળ ડેમેજ થાય છે.
2/6
![હેર પર આ કેમિકલ્સ યુક્ત પ્રોડક્ટસના ઉપયોગના કારણે વાળ નબળા પડવા લાગે છે અને સૂકા થઇ જાય છે. જેથી વધુ ખરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/11/65cf7b7553dc78d5e3d146b34e3317780c2fc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હેર પર આ કેમિકલ્સ યુક્ત પ્રોડક્ટસના ઉપયોગના કારણે વાળ નબળા પડવા લાગે છે અને સૂકા થઇ જાય છે. જેથી વધુ ખરે છે.
3/6
![ઓલિવ ઓઇલમાં મોજૂદ ઓલયૂરોપિન નામનું તત્વ વાળના વિકાસની પ્રક્રિયાની પ્રોત્સાહન આપે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/11/89ea99f51504ccc8232f867e4dd3caeaff6e1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓલિવ ઓઇલમાં મોજૂદ ઓલયૂરોપિન નામનું તત્વ વાળના વિકાસની પ્રક્રિયાની પ્રોત્સાહન આપે છે.
4/6
![જૈતુનના તેલથી સ્કેલ્પમાં મસાજ કરવાથી વાળ ખરવાની સમસ્યા અમુક હદે ઓછું થઇ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/11/f3ccdd27d2000e3f9255a7e3e2c48800298b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જૈતુનના તેલથી સ્કેલ્પમાં મસાજ કરવાથી વાળ ખરવાની સમસ્યા અમુક હદે ઓછું થઇ શકે છે.
5/6
![જૈતુનના તેલ હેર ગ્રોથ વધારવાની સાથે ડ્રેન્ડર્ફની સમસ્યાથી પણ મુક્તિ અપાવે છે. સપ્તાહમાં ઓછામાં ઓછું ત્રણ વખત આ તેલથી મસાજ કરવાથી વાળ મુલાયમ અને લાંબા બને છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/11/3596f9cdca919f7662684400863fea3e5368e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જૈતુનના તેલ હેર ગ્રોથ વધારવાની સાથે ડ્રેન્ડર્ફની સમસ્યાથી પણ મુક્તિ અપાવે છે. સપ્તાહમાં ઓછામાં ઓછું ત્રણ વખત આ તેલથી મસાજ કરવાથી વાળ મુલાયમ અને લાંબા બને છે.
6/6
![જૈતુનનું તેલ હેર માસ્ક ખરવા અને દ્રીમુખી વાળની સમસ્યાથી મુક્તિ અપાવવાનું કામ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/11/799bad5a3b514f096e69bbc4a7896cd901526.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જૈતુનનું તેલ હેર માસ્ક ખરવા અને દ્રીમુખી વાળની સમસ્યાથી મુક્તિ અપાવવાનું કામ કરે છે.
Published at : 11 Apr 2022 09:39 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)