શોધખોળ કરો

White Hair treatment: જીવનભર નહિ થાય વાળ સફેદ, બસ રૂટીનમાં આ આદતને કરો સામેલ

આધુનિક જીવનશૈલીમાં નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે પરંતુ જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને આ સમસ્યાના દૂર કરી શકાય છે. જો નાનપણથી જ હેલ્ધી ડાયટ પર ધ્યાન આપવામાં આવે તો તે શક્ય છે.

આધુનિક જીવનશૈલીમાં નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે પરંતુ જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને આ સમસ્યાના દૂર કરી શકાય છે. જો  નાનપણથી જ હેલ્ધી ડાયટ પર ધ્યાન આપવામાં આવે તો તે શક્ય છે.

પ્રતીકાત્મક તસવીર

1/8
આધુનિક જીવનશૈલીમાં નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે પરંતુ જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને આ સમસ્યાના દૂર કરી શકાય છે. જો  નાનપણથી જ હેલ્ધી ડાયટ પર ધ્યાન આપવામાં આવે તો તે શક્ય છે.
આધુનિક જીવનશૈલીમાં નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે પરંતુ જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને આ સમસ્યાના દૂર કરી શકાય છે. જો નાનપણથી જ હેલ્ધી ડાયટ પર ધ્યાન આપવામાં આવે તો તે શક્ય છે.
2/8
આજકાલ નાની ઉંમરે વાળ સફેદ થવા સામાન્ય બાબત છે. 30 વર્ષની ઉંમરે પહોંચતાં જ વાળ સફેદ થવા લાગે  છે. જો કે અકાળે વાળ સફેદ થવા પાછળ અનેક કારણો જવાબદાર છે.
આજકાલ નાની ઉંમરે વાળ સફેદ થવા સામાન્ય બાબત છે. 30 વર્ષની ઉંમરે પહોંચતાં જ વાળ સફેદ થવા લાગે છે. જો કે અકાળે વાળ સફેદ થવા પાછળ અનેક કારણો જવાબદાર છે.
3/8
પહેલું કારણ આનુવંશિક છે, એટલે કે જો માતા-પિતા, દાદા-દાદી, માતા-પિતા-દાદીને અકાળે વાળ સફેદ થતાં હો તો પણ આપને આ સમસ્યા ભોગવી પડે છે.  બીજા પણ અન્ય કારણો જવાબદાર છે.
પહેલું કારણ આનુવંશિક છે, એટલે કે જો માતા-પિતા, દાદા-દાદી, માતા-પિતા-દાદીને અકાળે વાળ સફેદ થતાં હો તો પણ આપને આ સમસ્યા ભોગવી પડે છે. બીજા પણ અન્ય કારણો જવાબદાર છે.
4/8
જંકફૂડ અને ફાસ્ટફૂડનું વધુ સેવન સહિત પણ વ્હાઇટ હેરનું કારણ બને છે. ઉપરાંત બેઠાડું જીવન પણ સફેદ વાળ માટે કારણભૂત છે.
જંકફૂડ અને ફાસ્ટફૂડનું વધુ સેવન સહિત પણ વ્હાઇટ હેરનું કારણ બને છે. ઉપરાંત બેઠાડું જીવન પણ સફેદ વાળ માટે કારણભૂત છે.
5/8
સામાન્ય રીતે નાની ઉંમરે વાળ સફેદ થવાનું કારણ મેલાનિન હોય છે. મેલાનિન એક રંગદ્રવ્ય છે. એટલે કે મેલાનિનના કારણે વાળનો રંગ કાળો થઈ જાય છે. મેલાનિન એક રંગદ્રવ્ય છે જે આંખો, વાળ અને ત્વચાનો રંગ અને ગ્લોઇંગ  રાખે છે. જ્યારે શરીરમાં મેલાનિન ઓછું હોય અથવા મેલાનિનની ઉણપ હોય તો વાળનો રંગ સફેદ થવા લાગે છે. શરીરમાં જેટલું વધુ મેલાનિન હશે, વાળનો રંગ તેટલો ઘાટો હશે.
સામાન્ય રીતે નાની ઉંમરે વાળ સફેદ થવાનું કારણ મેલાનિન હોય છે. મેલાનિન એક રંગદ્રવ્ય છે. એટલે કે મેલાનિનના કારણે વાળનો રંગ કાળો થઈ જાય છે. મેલાનિન એક રંગદ્રવ્ય છે જે આંખો, વાળ અને ત્વચાનો રંગ અને ગ્લોઇંગ રાખે છે. જ્યારે શરીરમાં મેલાનિન ઓછું હોય અથવા મેલાનિનની ઉણપ હોય તો વાળનો રંગ સફેદ થવા લાગે છે. શરીરમાં જેટલું વધુ મેલાનિન હશે, વાળનો રંગ તેટલો ઘાટો હશે.
6/8
નાની ઉંમરે વાળને સફેદ થતા અટકાવવા માટે આહારમાં એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો પડે છે. વિટામિન B12 ની ઉણપના કારણે પણ વાળ સફેદ થઇ જાય છે.તેથી, તમારા આહારમાં વિટામિન B12 સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરો. વિટામિન B12 ની ઉણપ આખું  અનાજ અથવા અંકુરિત, ડેરી ઉત્પાદનો, લીલા પાંદડાવાળા શાકભાજી, વગેરે દ્વારા પૂરી કરી શકાય છે.
નાની ઉંમરે વાળને સફેદ થતા અટકાવવા માટે આહારમાં એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો પડે છે. વિટામિન B12 ની ઉણપના કારણે પણ વાળ સફેદ થઇ જાય છે.તેથી, તમારા આહારમાં વિટામિન B12 સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરો. વિટામિન B12 ની ઉણપ આખું અનાજ અથવા અંકુરિત, ડેરી ઉત્પાદનો, લીલા પાંદડાવાળા શાકભાજી, વગેરે દ્વારા પૂરી કરી શકાય છે.
7/8
કેટલીક પદ્ધતિઓ અપનાવીને શરીરમાં મેલાનિન વધારી શકાય છે. કેટલાક આવશ્યક તેલ છે જેનો ઉપયોગ મેલાનિન વધારવા અને વાળને સફેદ થતા અટકાવવા માટે કરી શકાય છે. પરંતુ આ માટે એકલું તેલ પૂરતું નથી. વાળને સફેદ થતા અટકાવવા માટે સ્વસ્થ આહાર પણ  જરૂરી છે
કેટલીક પદ્ધતિઓ અપનાવીને શરીરમાં મેલાનિન વધારી શકાય છે. કેટલાક આવશ્યક તેલ છે જેનો ઉપયોગ મેલાનિન વધારવા અને વાળને સફેદ થતા અટકાવવા માટે કરી શકાય છે. પરંતુ આ માટે એકલું તેલ પૂરતું નથી. વાળને સફેદ થતા અટકાવવા માટે સ્વસ્થ આહાર પણ જરૂરી છે
8/8
આ સિવાય વિટામિન સી, ડી અને ઈ પણ જરૂરી છે. આ માટે નારંગી, આમળા, પાલક, બેરી, સ્ટ્રોબેરી, ગાજર, ટુના ફિશ, સૂર્યમુખીના બીજ, રાગી, અળસીના બીજ, કોળાના બીજ વગેરેનું સેવન કરવું જોઈએ.
આ સિવાય વિટામિન સી, ડી અને ઈ પણ જરૂરી છે. આ માટે નારંગી, આમળા, પાલક, બેરી, સ્ટ્રોબેરી, ગાજર, ટુના ફિશ, સૂર્યમુખીના બીજ, રાગી, અળસીના બીજ, કોળાના બીજ વગેરેનું સેવન કરવું જોઈએ.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget