શોધખોળ કરો

White Hair treatment: જીવનભર નહિ થાય વાળ સફેદ, બસ રૂટીનમાં આ આદતને કરો સામેલ

આધુનિક જીવનશૈલીમાં નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે પરંતુ જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને આ સમસ્યાના દૂર કરી શકાય છે. જો નાનપણથી જ હેલ્ધી ડાયટ પર ધ્યાન આપવામાં આવે તો તે શક્ય છે.

આધુનિક જીવનશૈલીમાં નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે પરંતુ જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને આ સમસ્યાના દૂર કરી શકાય છે. જો  નાનપણથી જ હેલ્ધી ડાયટ પર ધ્યાન આપવામાં આવે તો તે શક્ય છે.

પ્રતીકાત્મક તસવીર

1/8
આધુનિક જીવનશૈલીમાં નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે પરંતુ જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને આ સમસ્યાના દૂર કરી શકાય છે. જો  નાનપણથી જ હેલ્ધી ડાયટ પર ધ્યાન આપવામાં આવે તો તે શક્ય છે.
આધુનિક જીવનશૈલીમાં નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે પરંતુ જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને આ સમસ્યાના દૂર કરી શકાય છે. જો નાનપણથી જ હેલ્ધી ડાયટ પર ધ્યાન આપવામાં આવે તો તે શક્ય છે.
2/8
આજકાલ નાની ઉંમરે વાળ સફેદ થવા સામાન્ય બાબત છે. 30 વર્ષની ઉંમરે પહોંચતાં જ વાળ સફેદ થવા લાગે  છે. જો કે અકાળે વાળ સફેદ થવા પાછળ અનેક કારણો જવાબદાર છે.
આજકાલ નાની ઉંમરે વાળ સફેદ થવા સામાન્ય બાબત છે. 30 વર્ષની ઉંમરે પહોંચતાં જ વાળ સફેદ થવા લાગે છે. જો કે અકાળે વાળ સફેદ થવા પાછળ અનેક કારણો જવાબદાર છે.
3/8
પહેલું કારણ આનુવંશિક છે, એટલે કે જો માતા-પિતા, દાદા-દાદી, માતા-પિતા-દાદીને અકાળે વાળ સફેદ થતાં હો તો પણ આપને આ સમસ્યા ભોગવી પડે છે.  બીજા પણ અન્ય કારણો જવાબદાર છે.
પહેલું કારણ આનુવંશિક છે, એટલે કે જો માતા-પિતા, દાદા-દાદી, માતા-પિતા-દાદીને અકાળે વાળ સફેદ થતાં હો તો પણ આપને આ સમસ્યા ભોગવી પડે છે. બીજા પણ અન્ય કારણો જવાબદાર છે.
4/8
જંકફૂડ અને ફાસ્ટફૂડનું વધુ સેવન સહિત પણ વ્હાઇટ હેરનું કારણ બને છે. ઉપરાંત બેઠાડું જીવન પણ સફેદ વાળ માટે કારણભૂત છે.
જંકફૂડ અને ફાસ્ટફૂડનું વધુ સેવન સહિત પણ વ્હાઇટ હેરનું કારણ બને છે. ઉપરાંત બેઠાડું જીવન પણ સફેદ વાળ માટે કારણભૂત છે.
5/8
સામાન્ય રીતે નાની ઉંમરે વાળ સફેદ થવાનું કારણ મેલાનિન હોય છે. મેલાનિન એક રંગદ્રવ્ય છે. એટલે કે મેલાનિનના કારણે વાળનો રંગ કાળો થઈ જાય છે. મેલાનિન એક રંગદ્રવ્ય છે જે આંખો, વાળ અને ત્વચાનો રંગ અને ગ્લોઇંગ  રાખે છે. જ્યારે શરીરમાં મેલાનિન ઓછું હોય અથવા મેલાનિનની ઉણપ હોય તો વાળનો રંગ સફેદ થવા લાગે છે. શરીરમાં જેટલું વધુ મેલાનિન હશે, વાળનો રંગ તેટલો ઘાટો હશે.
સામાન્ય રીતે નાની ઉંમરે વાળ સફેદ થવાનું કારણ મેલાનિન હોય છે. મેલાનિન એક રંગદ્રવ્ય છે. એટલે કે મેલાનિનના કારણે વાળનો રંગ કાળો થઈ જાય છે. મેલાનિન એક રંગદ્રવ્ય છે જે આંખો, વાળ અને ત્વચાનો રંગ અને ગ્લોઇંગ રાખે છે. જ્યારે શરીરમાં મેલાનિન ઓછું હોય અથવા મેલાનિનની ઉણપ હોય તો વાળનો રંગ સફેદ થવા લાગે છે. શરીરમાં જેટલું વધુ મેલાનિન હશે, વાળનો રંગ તેટલો ઘાટો હશે.
6/8
નાની ઉંમરે વાળને સફેદ થતા અટકાવવા માટે આહારમાં એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો પડે છે. વિટામિન B12 ની ઉણપના કારણે પણ વાળ સફેદ થઇ જાય છે.તેથી, તમારા આહારમાં વિટામિન B12 સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરો. વિટામિન B12 ની ઉણપ આખું  અનાજ અથવા અંકુરિત, ડેરી ઉત્પાદનો, લીલા પાંદડાવાળા શાકભાજી, વગેરે દ્વારા પૂરી કરી શકાય છે.
નાની ઉંમરે વાળને સફેદ થતા અટકાવવા માટે આહારમાં એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો પડે છે. વિટામિન B12 ની ઉણપના કારણે પણ વાળ સફેદ થઇ જાય છે.તેથી, તમારા આહારમાં વિટામિન B12 સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરો. વિટામિન B12 ની ઉણપ આખું અનાજ અથવા અંકુરિત, ડેરી ઉત્પાદનો, લીલા પાંદડાવાળા શાકભાજી, વગેરે દ્વારા પૂરી કરી શકાય છે.
7/8
કેટલીક પદ્ધતિઓ અપનાવીને શરીરમાં મેલાનિન વધારી શકાય છે. કેટલાક આવશ્યક તેલ છે જેનો ઉપયોગ મેલાનિન વધારવા અને વાળને સફેદ થતા અટકાવવા માટે કરી શકાય છે. પરંતુ આ માટે એકલું તેલ પૂરતું નથી. વાળને સફેદ થતા અટકાવવા માટે સ્વસ્થ આહાર પણ  જરૂરી છે
કેટલીક પદ્ધતિઓ અપનાવીને શરીરમાં મેલાનિન વધારી શકાય છે. કેટલાક આવશ્યક તેલ છે જેનો ઉપયોગ મેલાનિન વધારવા અને વાળને સફેદ થતા અટકાવવા માટે કરી શકાય છે. પરંતુ આ માટે એકલું તેલ પૂરતું નથી. વાળને સફેદ થતા અટકાવવા માટે સ્વસ્થ આહાર પણ જરૂરી છે
8/8
આ સિવાય વિટામિન સી, ડી અને ઈ પણ જરૂરી છે. આ માટે નારંગી, આમળા, પાલક, બેરી, સ્ટ્રોબેરી, ગાજર, ટુના ફિશ, સૂર્યમુખીના બીજ, રાગી, અળસીના બીજ, કોળાના બીજ વગેરેનું સેવન કરવું જોઈએ.
આ સિવાય વિટામિન સી, ડી અને ઈ પણ જરૂરી છે. આ માટે નારંગી, આમળા, પાલક, બેરી, સ્ટ્રોબેરી, ગાજર, ટુના ફિશ, સૂર્યમુખીના બીજ, રાગી, અળસીના બીજ, કોળાના બીજ વગેરેનું સેવન કરવું જોઈએ.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુલડોઝર પર બબાલ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને ડામ કેમ ?Mega Demolition Drive: દ્વારકા અને જામનગરમાં ચાલી રહેલ ડિમોલિશન મુદ્દે રેન્જ IGની પ્રેસ કોન્ફરન્સPM Modi: કોંગ્રેસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું કર્યું અપમાન: પ્રધાનમંત્રી મોદીના સોનિયા ગાંધી પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
8મું પગાર પંચ: કર્મચારીઓને ઝટકો! પગારમાં માત્ર 10 થી 30 ટકાનો વધારો થશે?
8મું પગાર પંચ: કર્મચારીઓને ઝટકો! પગારમાં માત્ર 10 થી 30 ટકાનો વધારો થશે?
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
Embed widget