શોધખોળ કરો
Health Tips: દૂધ પીવાનો આ છે શ્રેષ્ઠ સમય જાણી લો, આ ટાઇમે દહીં ખાશો તો થશે અદભૂત ફાયદો
હેલ્થ ટિપ્સ
1/8
![ગરમ દૂધ જો રાતના સમયે લવામાં આવે તો શરીરને આરામ મળે છે અને દિવસમાં દૂધ પીવાનો ત્યારે જ સારો ફાયદો મળે છે જ્યારે આપ સારી કસરત કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/21/f3ccdd27d2000e3f9255a7e3e2c48800907cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગરમ દૂધ જો રાતના સમયે લવામાં આવે તો શરીરને આરામ મળે છે અને દિવસમાં દૂધ પીવાનો ત્યારે જ સારો ફાયદો મળે છે જ્યારે આપ સારી કસરત કરો.
2/8
![દિવસના સમયે જ દહીંનું સેવન કરવું જોઇએ. દિવસમા દહીં ખાવાથી તે જલ્દી ડાયજેસ્ટ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/21/e3f91b2784b165db835b63bc8c95ac8c1cb90.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિવસના સમયે જ દહીંનું સેવન કરવું જોઇએ. દિવસમા દહીં ખાવાથી તે જલ્દી ડાયજેસ્ટ થાય છે.
3/8
![આયુર્વેદમાં પણ દહીંના રાત્રે સેવનની મનાઇ કરવામાં આવી છે. દહીના દિવસના જ લેવું જોઇએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/21/799bad5a3b514f096e69bbc4a7896cd96f2e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આયુર્વેદમાં પણ દહીંના રાત્રે સેવનની મનાઇ કરવામાં આવી છે. દહીના દિવસના જ લેવું જોઇએ.
4/8
![કેળાનું સેવન કરવા માટે બપોરનો સમય યોગ્ય છે, આ ફૂડને તે સમયે ખાવાથી શરીરને સારો ફાયદો મળે છે .બપોરના સમયે દાળ અને બીન્ચ ખાવું વધુ યોગ્ય છે. આ ફૂડને તે સમયે ખાવાથી શરીરને સારો ફાયદો મળે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/21/d0096ec6c83575373e3a21d129ff8fef23c74.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેળાનું સેવન કરવા માટે બપોરનો સમય યોગ્ય છે, આ ફૂડને તે સમયે ખાવાથી શરીરને સારો ફાયદો મળે છે .બપોરના સમયે દાળ અને બીન્ચ ખાવું વધુ યોગ્ય છે. આ ફૂડને તે સમયે ખાવાથી શરીરને સારો ફાયદો મળે છે
5/8
![પનીરનું સેવન કરવા માટે સવારનો સમય ઉત્તમ છે. સવારના સમયે પનીર ખાવાથી સ્વાસ્થ્યને અનેક ગણા ફાયદા થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/21/ad7ffe963687c817362beb2b4764e277067c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પનીરનું સેવન કરવા માટે સવારનો સમય ઉત્તમ છે. સવારના સમયે પનીર ખાવાથી સ્વાસ્થ્યને અનેક ગણા ફાયદા થાય છે.
6/8
![સંતરાનું જ્યુસ સવારમાં ન પીવો કારણે કે તેના ખાલી પેટ પીવાથી ગેસની સમસ્યા થઇ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/21/38070136893366144b44964a83b9a1c73ebb3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંતરાનું જ્યુસ સવારમાં ન પીવો કારણે કે તેના ખાલી પેટ પીવાથી ગેસની સમસ્યા થઇ શકે છે.
7/8
![લંચમાં જ રાઇસ લેવા ફાયદાકારક છે. રાત્રે રાઇસ ગેસ સહિતની અન્ય સમસ્યા નોતરે છે. દિવસમાં લેવાથી સારી રીતે ડાયજેસ્ટ થઇ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/21/6ecfd92ad9f003e6184b51310f5df499d9b61.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લંચમાં જ રાઇસ લેવા ફાયદાકારક છે. રાત્રે રાઇસ ગેસ સહિતની અન્ય સમસ્યા નોતરે છે. દિવસમાં લેવાથી સારી રીતે ડાયજેસ્ટ થઇ જાય છે.
8/8
![સવારે ખાલી પેટ કીવીનું સેવન કરવું સૌથી ફાયદાકારક છે. તે આપના શરીરની સિસ્ટમને ડિટોક્સીફાઇ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/21/8e0f3bef97a266f168213223258d77f8b8a47.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સવારે ખાલી પેટ કીવીનું સેવન કરવું સૌથી ફાયદાકારક છે. તે આપના શરીરની સિસ્ટમને ડિટોક્સીફાઇ કરે છે.
Published at : 21 Jul 2022 08:51 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
મૂવી રિવ્યૂ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)