શોધખોળ કરો

Vastu Tips: બાળકોના સ્ટડી રૂમને લગતી આ ભૂલો મનને અભ્યાસમાંથી વિચલિત કરે છે, જાણો સ્ટડી રૂમ કેવો હોવો જોઈએ

Study Room Vastu Tips: રસોડાથી બેડરૂમ સુધીના નિયમો વાસ્તુશાસ્ત્રમાં સમજાવવામાં આવ્યા છે. વાસ્તુ અનુસાર જો બાળકોનો સ્ટડી રૂમ વાસ્તુ નિયમો પર આધારિત હોય તો તેમનું મન અભ્યાસ પર કેન્દ્રિત રહે છે.

Study Room Vastu Tips: રસોડાથી બેડરૂમ સુધીના નિયમો વાસ્તુશાસ્ત્રમાં સમજાવવામાં આવ્યા છે. વાસ્તુ અનુસાર જો બાળકોનો સ્ટડી રૂમ વાસ્તુ નિયમો પર આધારિત હોય તો તેમનું મન અભ્યાસ પર કેન્દ્રિત રહે છે.

પ્રતિકાત્મક તસવીર

1/8
વાસ્તુશાસ્ત્ર સકારાત્મક ઉર્જા પર આધારિત છે. જેમાં ઘરના વાતાવરણને શુદ્ધ અને સકારાત્મક રાખવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. વાસ્તુ અનુસાર જો સ્ટડી રૂમમાં વાસ્તુ દોષ હોય તો બાળકોને ભણવામાં મન નથી લાગતું.
વાસ્તુશાસ્ત્ર સકારાત્મક ઉર્જા પર આધારિત છે. જેમાં ઘરના વાતાવરણને શુદ્ધ અને સકારાત્મક રાખવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. વાસ્તુ અનુસાર જો સ્ટડી રૂમમાં વાસ્તુ દોષ હોય તો બાળકોને ભણવામાં મન નથી લાગતું.
2/8
જો સ્ટડી રૂમમાં વાસ્તુ દોષ હોય તો બાળકનું મન એકાગ્ર થઈ શકતું નથી અને તેની અસર તેના અભ્યાસ પર પડે છે. વાસ્તુ અનુસાર બાળકોના સ્ટડી રૂમમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
જો સ્ટડી રૂમમાં વાસ્તુ દોષ હોય તો બાળકનું મન એકાગ્ર થઈ શકતું નથી અને તેની અસર તેના અભ્યાસ પર પડે છે. વાસ્તુ અનુસાર બાળકોના સ્ટડી રૂમમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
3/8
બાળકોના રૂમમાં સ્ટડી ટેબલ હંમેશા દક્ષિણ દિશામાં રાખો, જેથી બાળક અભ્યાસ કરતી વખતે ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ તરફ રહે. આનાથી તે અભ્યાસમાં ધ્યાન આપશે. આ દિશાઓનો સામનો કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે જેનાથી યાદશક્તિ વધે છે અને બુદ્ધિનો વિકાસ થાય છે.
બાળકોના રૂમમાં સ્ટડી ટેબલ હંમેશા દક્ષિણ દિશામાં રાખો, જેથી બાળક અભ્યાસ કરતી વખતે ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ તરફ રહે. આનાથી તે અભ્યાસમાં ધ્યાન આપશે. આ દિશાઓનો સામનો કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે જેનાથી યાદશક્તિ વધે છે અને બુદ્ધિનો વિકાસ થાય છે.
4/8
સ્ટડી રૂમમાં બુક્સનો કબાટ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવી જોઈએ. આ અલમારી દરરોજ સાફ કરવી જોઈએ.
સ્ટડી રૂમમાં બુક્સનો કબાટ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવી જોઈએ. આ અલમારી દરરોજ સાફ કરવી જોઈએ.
5/8
પોતાના રૂમમાં ભગવાન ગણેશનો ફોટો લગાવવો જોઈએ. દરરોજ ગણપતિની પૂજા કરવાથી બાળકોની બુદ્ધિ અને યાદશક્તિ વધે છે. આનાથી બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થાય છે.
પોતાના રૂમમાં ભગવાન ગણેશનો ફોટો લગાવવો જોઈએ. દરરોજ ગણપતિની પૂજા કરવાથી બાળકોની બુદ્ધિ અને યાદશક્તિ વધે છે. આનાથી બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થાય છે.
6/8
બાળકોના રૂમમાં હંમેશા ખુશીનું પ્રતીક કરતી તસવીરો લગાવવી જોઈએ. તેમના રૂમમાં મહાન લોકોના ફોટા મૂકો, જેથી તેઓ તેમના જેવા બનવાનું વિચારે. તમે રૂમની પૂર્વ દિશામાં માતા સરસ્વતીની તસવીર લગાવી શકો છો.
બાળકોના રૂમમાં હંમેશા ખુશીનું પ્રતીક કરતી તસવીરો લગાવવી જોઈએ. તેમના રૂમમાં મહાન લોકોના ફોટા મૂકો, જેથી તેઓ તેમના જેવા બનવાનું વિચારે. તમે રૂમની પૂર્વ દિશામાં માતા સરસ્વતીની તસવીર લગાવી શકો છો.
7/8
જો બાળકને કેટલાક વિષયો સમજવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો રૂમની ઉત્તર દિશામાં બ્રહ્મદેવનું ચિત્ર અથવા પેઇન્ટિંગ મૂકો. આનાથી તેમને તમામ વિષયો સરળતાથી સમજવામાં મદદ મળશે.
જો બાળકને કેટલાક વિષયો સમજવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો રૂમની ઉત્તર દિશામાં બ્રહ્મદેવનું ચિત્ર અથવા પેઇન્ટિંગ મૂકો. આનાથી તેમને તમામ વિષયો સરળતાથી સમજવામાં મદદ મળશે.
8/8
સ્ટડી રૂમ ક્યારેય શૌચાલયની નજીક ન બનાવવો જોઈએ કારણ કે શૌચાલયમાંથી આવતી નકારાત્મક ઉર્જા અભ્યાસમાંથી મનને વિચલિત કરે છે. અભ્યાસ ખંડ હંમેશા સ્વચ્છ હોવો જોઈએ અને પુસ્તકો વેરવિખેર કે અવ્યવસ્થિત ન રાખવા જોઈએ, આમ કરવાથી બાળકોનું મન એકાગ્ર થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે.
સ્ટડી રૂમ ક્યારેય શૌચાલયની નજીક ન બનાવવો જોઈએ કારણ કે શૌચાલયમાંથી આવતી નકારાત્મક ઉર્જા અભ્યાસમાંથી મનને વિચલિત કરે છે. અભ્યાસ ખંડ હંમેશા સ્વચ્છ હોવો જોઈએ અને પુસ્તકો વેરવિખેર કે અવ્યવસ્થિત ન રાખવા જોઈએ, આમ કરવાથી બાળકોનું મન એકાગ્ર થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM  મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast:  ગુજરાતમાં  આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026:  લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
Embed widget