શોધખોળ કરો

Health Tips: આપ એક્સરસાઇઝ વિના વજન ઓછું કરવા માંગતા હો તો અપનાવો આ સરળ ટિપ્સ

1

1/7
વ્યસ્ત જીવન શૈલીના કારણે એકસરસાઇઝ માટે સમય ફાળવવો  મુશ્કેલ બની જાય છે. આ સ્થિતિમાં કેટલીક ટિપ્સને અપનાવીને આપ એકસરસાઇઝ વિના પણ વજન ઘટાડી શકો છો. શું છે આ ટિપ્સ જાણીએ...
વ્યસ્ત જીવન શૈલીના કારણે એકસરસાઇઝ માટે સમય ફાળવવો મુશ્કેલ બની જાય છે. આ સ્થિતિમાં કેટલીક ટિપ્સને અપનાવીને આપ એકસરસાઇઝ વિના પણ વજન ઘટાડી શકો છો. શું છે આ ટિપ્સ જાણીએ...
2/7
વજન વધવાનું કારણ ખોટી આહાર શૈલી છે. ક્યારેય પેટ ભરાઇ ગયા બાદ પણ આપણે પસંદગીની વસ્તુ જમતાં હોઇએ છીએ... તો વજન ઉતારવા માટે આ આદત છોડવી પડશે.
વજન વધવાનું કારણ ખોટી આહાર શૈલી છે. ક્યારેય પેટ ભરાઇ ગયા બાદ પણ આપણે પસંદગીની વસ્તુ જમતાં હોઇએ છીએ... તો વજન ઉતારવા માટે આ આદત છોડવી પડશે.
3/7
ભૂખને કન્ટ્રોલ કરવું પણ જરૂરી છે. જો વારંવાર કંઇને કંઇ ખાવાનું મન થતું હોય તો ખાવાના બદલે પાણી પી લેવુ જોઇએ અથવા તો થોડી માત્રામાં ડ્રાયફ્રૂટ લેવું જોઇએ.
ભૂખને કન્ટ્રોલ કરવું પણ જરૂરી છે. જો વારંવાર કંઇને કંઇ ખાવાનું મન થતું હોય તો ખાવાના બદલે પાણી પી લેવુ જોઇએ અથવા તો થોડી માત્રામાં ડ્રાયફ્રૂટ લેવું જોઇએ.
4/7
વજન ઉતારવા માટે ફાઇબર રિચ ફૂડનું સેવન કરો. અનહેલ્ધી પ્રોસેસ્ડ ફૂડના બદલે ફાઇબર ફૂડને પ્રીફર કરો. ફાઇબર યુક્ત આહાર ડાજેસ્ટિવને બેસ્ટ બનાવવાની સાથે લાંબા સમય સુધી તૃપ્ત પણ રાખે છે.
વજન ઉતારવા માટે ફાઇબર રિચ ફૂડનું સેવન કરો. અનહેલ્ધી પ્રોસેસ્ડ ફૂડના બદલે ફાઇબર ફૂડને પ્રીફર કરો. ફાઇબર યુક્ત આહાર ડાજેસ્ટિવને બેસ્ટ બનાવવાની સાથે લાંબા સમય સુધી તૃપ્ત પણ રાખે છે.
5/7
ડાયટમાં વધુ પ્રોટીન એડ કરો. રિચ પ્રોટીન યુક્ત આહાર આપની અતિરિક્ત કેલેરીને બર્ન કરે છે અને ઉર્જા પણ આપે છે.
ડાયટમાં વધુ પ્રોટીન એડ કરો. રિચ પ્રોટીન યુક્ત આહાર આપની અતિરિક્ત કેલેરીને બર્ન કરે છે અને ઉર્જા પણ આપે છે.
6/7
ખૂબ પાણી પીવું અને હાઇટ્રેઇટ રહેવું તે આપના વજન ઉતારવામાં ખૂબ જ કારગર સાબિત થશે. તે આપને ઉર્જાવાન આને તરોતાજા રાખવાની સાથે લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લગાડે.
ખૂબ પાણી પીવું અને હાઇટ્રેઇટ રહેવું તે આપના વજન ઉતારવામાં ખૂબ જ કારગર સાબિત થશે. તે આપને ઉર્જાવાન આને તરોતાજા રાખવાની સાથે લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લગાડે.
7/7
વજન ઓછું કરવામાં ઊંઘ પણ મહત્વનો ભાગ ભજવે છે. પૂરતી ઊંઘ આપના સ્ટ્રેસ હોર્મોન્સને મેનેજ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જે સમયાન્તરે ભૂખ ટ્રિગર કરે છે. જયારે પુરતી ઊંઘ ન થાય ત્યારે શરીર કોર્ટીસોલનું પ્રોડકશન કરે છે, જે સ્ટ્રેસ સંબંધિત હાર્મોન છે.  તેથી જરૂરી છે કે આપ પુરતી ઊંઘ લો.
વજન ઓછું કરવામાં ઊંઘ પણ મહત્વનો ભાગ ભજવે છે. પૂરતી ઊંઘ આપના સ્ટ્રેસ હોર્મોન્સને મેનેજ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જે સમયાન્તરે ભૂખ ટ્રિગર કરે છે. જયારે પુરતી ઊંઘ ન થાય ત્યારે શરીર કોર્ટીસોલનું પ્રોડકશન કરે છે, જે સ્ટ્રેસ સંબંધિત હાર્મોન છે. તેથી જરૂરી છે કે આપ પુરતી ઊંઘ લો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Embed widget