શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sleeping tips: શું આપ 8 કલાકથી વધુ સમય ઊંઘો છો, તો સાવધાન, જાણી લો તેના નુકસાન
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/27/ccc5db217f90875f20394d0a67c4b1d9_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
health tips
1/5
![ઊંઘ માનસિક અને શારીરિક બંને સ્વાસ્થ્ય માટે જરૂરી છે. સ્વાસ્થ્ય નિષ્ણાતના મત મુજબ 6થી 7 કલાકની ઊંઘ જરૂરી છે પરંતુ તો આપ 8 કલાકથી વધુ ઊંઘો છો તેના નુકસાન પણ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/27/142ff20a40ba0377dc7a823a4c8f088f1fb6c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઊંઘ માનસિક અને શારીરિક બંને સ્વાસ્થ્ય માટે જરૂરી છે. સ્વાસ્થ્ય નિષ્ણાતના મત મુજબ 6થી 7 કલાકની ઊંઘ જરૂરી છે પરંતુ તો આપ 8 કલાકથી વધુ ઊંઘો છો તેના નુકસાન પણ છે.
2/5
![લાર્જ સ્કેલ એપીડેમીયોલોગિક સ્ટડીનું તારણ છે કે, જે લોકો વધુ સમય સુધી ઊંઘે છે તેના સમયથી પહેલા મોતની શક્યતા વધી જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/27/ad7ffe963687c817362beb2b4764e27707cdc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લાર્જ સ્કેલ એપીડેમીયોલોગિક સ્ટડીનું તારણ છે કે, જે લોકો વધુ સમય સુધી ઊંઘે છે તેના સમયથી પહેલા મોતની શક્યતા વધી જાય છે.
3/5
![સામાન્ય રીતે વેઇટ લોસ માટે પુરતી ઊંઘ જરૂરી છે પરંતુ તેનાથી વિપરિત જો આઠ કલાકથી વધુ સમય ધી ઊંઘવામાં આવે તો તે મેદસ્વીતાનું કારણ પણ બની શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/27/030e21ba23991a39529ed80dfefb4ae7e1338.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સામાન્ય રીતે વેઇટ લોસ માટે પુરતી ઊંઘ જરૂરી છે પરંતુ તેનાથી વિપરિત જો આઠ કલાકથી વધુ સમય ધી ઊંઘવામાં આવે તો તે મેદસ્વીતાનું કારણ પણ બની શકે છે.
4/5
![વધુ ઊંઘ આપના બ્લડ શુગર લેવલને પણ વધારી શકે છે અને ટાઇપ ટૂ ડાયાબિટિશનું પણ કારણ બની શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/27/fd17d872496181356a6d9c651dde4b365af04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વધુ ઊંઘ આપના બ્લડ શુગર લેવલને પણ વધારી શકે છે અને ટાઇપ ટૂ ડાયાબિટિશનું પણ કારણ બની શકે છે.
5/5
![કેટલાક લોકો ડિપ્રેશન અને માનસિક તણાવના કારણે પણ વધુ ઊંઘે છે પરંતુ આ ભૂલભરેલું છે, વધુ ઉઘવાથી ડિપ્રેશનનો દર્દી વધુને વધુ ઉદાસીનતામાં ગરકાવ થઇ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/27/39468d222cae3028484fefae7bef2aa462721.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટલાક લોકો ડિપ્રેશન અને માનસિક તણાવના કારણે પણ વધુ ઊંઘે છે પરંતુ આ ભૂલભરેલું છે, વધુ ઉઘવાથી ડિપ્રેશનનો દર્દી વધુને વધુ ઉદાસીનતામાં ગરકાવ થઇ જાય છે.
Published at : 27 Mar 2022 01:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)