શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Water drink tips: જો શરીરની જરૂરિયાતથી વધુ પાણી પીશો તો થઇ શકે છે આ સમસ્યા, જાણો શું કહે છે નિષ્ણાત
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/08/0f8f8eaef34d031dffe30041e57a3d0f_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/6
![પાણી આપની ત્વચા શરીર માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. પાણીથી એક નહીં અનેક બીમારોનો ઇલાજ શક્ય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/08/135007e7085979a7d5b41ce54c0e54d765ec7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાણી આપની ત્વચા શરીર માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. પાણીથી એક નહીં અનેક બીમારોનો ઇલાજ શક્ય છે.
2/6
![જો કે કેટલીક વખત આપને પાણી પીવું ભારે પડી શકે છે. ક્યારેય પણ હેવી વર્કઆઉટ બાદ તરત જ પણી ન પીવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/08/3fb5ed13afe8714a7e5d13ee506003dd7a728.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે કેટલીક વખત આપને પાણી પીવું ભારે પડી શકે છે. ક્યારેય પણ હેવી વર્કઆઉટ બાદ તરત જ પણી ન પીવો
3/6
![પાણી પીધા બાદ તરત જ સૂવુ ન જોઇએ. જો આપને તીખું લાગ્યું હોય તો પાણી ન પીવો તેની જગ્યાએ દુધ પીવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/08/f99687dd719c4e8bc6a39e946c3d9ef757476.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાણી પીધા બાદ તરત જ સૂવુ ન જોઇએ. જો આપને તીખું લાગ્યું હોય તો પાણી ન પીવો તેની જગ્યાએ દુધ પીવો
4/6
![ક્યારેય પણ ભોજન કર્યાં પહેલા અને ભોજન બાદ પાણીનું સેવન ન કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/08/2de40e0d504f583cda7465979f958a98012ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ક્યારેય પણ ભોજન કર્યાં પહેલા અને ભોજન બાદ પાણીનું સેવન ન કરો.
5/6
![જે પાણીમાં આર્ટીફિશયલ મીઠાસ હોય તેનું કરવાનું ટાળવું જોઇએ. આવા પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/08/4efdd2f969559e8b1c92e99f32ded48ec2e57.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જે પાણીમાં આર્ટીફિશયલ મીઠાસ હોય તેનું કરવાનું ટાળવું જોઇએ. આવા પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી નથી.
6/6
![જો આપ જરૂરિયાતથી વધુ પાણી પીવો છો તો આપના શરીરમાં સોડિયમની માત્રા ઘટી જાય છે, જેના કારણે ચકકર આવે છે અને થકાવટ લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/08/be1c56e8ac8cf796417b040773269ca77caea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આપ જરૂરિયાતથી વધુ પાણી પીવો છો તો આપના શરીરમાં સોડિયમની માત્રા ઘટી જાય છે, જેના કારણે ચકકર આવે છે અને થકાવટ લાગે છે.
Published at : 08 Feb 2022 02:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)