શોધખોળ કરો

Women health :પ્રેગ્નન્સી દરમિયાન શરીરમાં પડી ગયેલા સ્ટ્રેચ માર્ક્સને આ ઘરેલુ ઉપાયથી કરો દૂર

ગર્ભાવસ્થા એ ખૂબ જ ખૂબસૂરત ફ્રેઝ છે પરંતુ આ સમય દરમિયાન મહિલાના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આ દરમિયાન સ્ટ્રેચ માર્કસ પણ પડી જાય છે. જેને દૂર કરવાના ઉપાય સમજી લઇએ.

ગર્ભાવસ્થા એ ખૂબ જ  ખૂબસૂરત ફ્રેઝ છે પરંતુ આ સમય દરમિયાન મહિલાના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આ દરમિયાન સ્ટ્રેચ માર્કસ પણ પડી જાય છે. જેને દૂર કરવાના ઉપાય સમજી લઇએ.

સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવાનાઉપાય

1/7
ગર્ભાવસ્થા એ ખૂબ જ  ખૂબસૂરત ફ્રેઝ છે પરંતુ આ સમય દરમિયાન મહિલાના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. ગર્ભમાં બાળક હોવાને કારણે તેમનું પેટ ફૂલી જાય છે અને જ્યારે તે બાળકને જન્મ આપે છે ત્યારે શરીર પાછું સંકોચાઈ જાય છે. આ દરમિયાન સ્ટ્રેચ માર્કસ પણ પડી જાય છે. જેને દૂર કરવાના ઉપાય સમજી લઇએ.
ગર્ભાવસ્થા એ ખૂબ જ ખૂબસૂરત ફ્રેઝ છે પરંતુ આ સમય દરમિયાન મહિલાના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. ગર્ભમાં બાળક હોવાને કારણે તેમનું પેટ ફૂલી જાય છે અને જ્યારે તે બાળકને જન્મ આપે છે ત્યારે શરીર પાછું સંકોચાઈ જાય છે. આ દરમિયાન સ્ટ્રેચ માર્કસ પણ પડી જાય છે. જેને દૂર કરવાના ઉપાય સમજી લઇએ.
2/7
આ સ્ટ્રેચ માર્ક્સ શરીર પર ખૂબ જ ભદ્દા દેખાય છે. ચાર એવા ઘરેલું નુસખા છે. જેની મદદથી આપ પ્રેગન્ન્સીના આ સ્ટ્રેચ માર્કસને દૂર કરી શકો છો.
આ સ્ટ્રેચ માર્ક્સ શરીર પર ખૂબ જ ભદ્દા દેખાય છે. ચાર એવા ઘરેલું નુસખા છે. જેની મદદથી આપ પ્રેગન્ન્સીના આ સ્ટ્રેચ માર્કસને દૂર કરી શકો છો.
3/7
એલોવેરા, નારિયેલ અને કાકડીનું જ્યુસ સહિતના આપના રસોડમાં મળતી આ સામગ્રીથી આપ સરળતાથી આ સ્ટ્રેચ માર્કસને દૂર કરી શકો છો.
એલોવેરા, નારિયેલ અને કાકડીનું જ્યુસ સહિતના આપના રસોડમાં મળતી આ સામગ્રીથી આપ સરળતાથી આ સ્ટ્રેચ માર્કસને દૂર કરી શકો છો.
4/7
કાકડી અને લીંબુનો રસ-કાકડી અને લીંબુનો રસ સ્ટ્રેચ માર્ક્સ ઝડપથી ઘટાડી શકે છે, કારણ કે લીંબુના રસમાં કુદરતી એસિડ હોય છે જે ડાઘ ઘટાડવામાં મદદ કરે છે, જ્યારે કાકડીનો રસ ત્વચાને તાજી રાખવામાં મદદ કરે છે. તમે આ બંનેને સમાન માત્રામાં અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો અને લગભગ 10 મિનિટ પછી વોશ કરી લો.
કાકડી અને લીંબુનો રસ-કાકડી અને લીંબુનો રસ સ્ટ્રેચ માર્ક્સ ઝડપથી ઘટાડી શકે છે, કારણ કે લીંબુના રસમાં કુદરતી એસિડ હોય છે જે ડાઘ ઘટાડવામાં મદદ કરે છે, જ્યારે કાકડીનો રસ ત્વચાને તાજી રાખવામાં મદદ કરે છે. તમે આ બંનેને સમાન માત્રામાં અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો અને લગભગ 10 મિનિટ પછી વોશ કરી લો.
5/7
એલોવેરા જેલ- એલોવેરા સ્ટ્રેચ માર્ક્સ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ છે, કારણ કે તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જો તમે દરરોજ સ્ટ્રેચ માર્કસ પર  એલોવેરા જેલ લગાવો છો, તો ટૂંક સમયમાં તમને તેની અસર દેખાશે. આ માટે તમે તેનો ઉપયોગ સ્નાન કર્યા પછી અને સૂતા પહેલા કરો.
એલોવેરા જેલ- એલોવેરા સ્ટ્રેચ માર્ક્સ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ છે, કારણ કે તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જો તમે દરરોજ સ્ટ્રેચ માર્કસ પર એલોવેરા જેલ લગાવો છો, તો ટૂંક સમયમાં તમને તેની અસર દેખાશે. આ માટે તમે તેનો ઉપયોગ સ્નાન કર્યા પછી અને સૂતા પહેલા કરો.
6/7
ઇંડા અને વિટામિન ઇ કેપ્સ્યુલ્સ-સ્ટ્રેચ માર્કસથી છુટકારો મેળવવા માટે ઈંડા અને વિટામીન E કેપ્સ્યુલ્સ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે ઈંડું પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને તે ત્વચાને નિખારવામાં મદદ કરે છે. સાથે જ વિટામિન E સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવામાં પણ ફાયદાકારક છે. આ માટે તમે એક બાઉલમાં 2 ઈંડાની સફેદી અને 2 વિટામીન E કેપ્સ્યુલનું ઓઇલ લો.  તેને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો અને સૂકાયા પછી વોશ કરી લો.
ઇંડા અને વિટામિન ઇ કેપ્સ્યુલ્સ-સ્ટ્રેચ માર્કસથી છુટકારો મેળવવા માટે ઈંડા અને વિટામીન E કેપ્સ્યુલ્સ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે ઈંડું પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને તે ત્વચાને નિખારવામાં મદદ કરે છે. સાથે જ વિટામિન E સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવામાં પણ ફાયદાકારક છે. આ માટે તમે એક બાઉલમાં 2 ઈંડાની સફેદી અને 2 વિટામીન E કેપ્સ્યુલનું ઓઇલ લો. તેને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો અને સૂકાયા પછી વોશ કરી લો.
7/7
નાળિયેર અને બદામ તેલ- નાળિયેર અને બદામનું તેલ ડિલિવરી પછીના પેટ અને જાંઘની નજીકના સ્ટ્રેચ માર્ક્સને પણ દૂર કરી શકે છે. આ માટે, બંને તેલને સમાન માત્રામાં મિક્સ કરો અને સ્નાન અને સૂતા પહેલા નિયમિતપણે અસરગ્રસ્ત વિસ્તારની માલિશ કરો.
નાળિયેર અને બદામ તેલ- નાળિયેર અને બદામનું તેલ ડિલિવરી પછીના પેટ અને જાંઘની નજીકના સ્ટ્રેચ માર્ક્સને પણ દૂર કરી શકે છે. આ માટે, બંને તેલને સમાન માત્રામાં મિક્સ કરો અને સ્નાન અને સૂતા પહેલા નિયમિતપણે અસરગ્રસ્ત વિસ્તારની માલિશ કરો.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
Embed widget