શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Health tips: અપચાના કારણે આપનું પેટ ફુલી જાય છે? તો આ હેલ્ધી રૂટીનને ફોલો કરી મેળવો છુટકારો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/31/b908110886d71ceabd4b83f2344064f8_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/10
![પેટ ફુલવું આજે મોટાભાગના લોકોની સમસ્યા છે. આ સ્થિતિને દૂર કરવા લોકો ક્રેશ ડાયટિંગનો સહારો લે છે. જો કે માત્ર ફેટના કારણે નહી અપચાના કારણે પણ આ સમસ્યા થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/31/38070136893366144b44964a83b9a1c76b8b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પેટ ફુલવું આજે મોટાભાગના લોકોની સમસ્યા છે. આ સ્થિતિને દૂર કરવા લોકો ક્રેશ ડાયટિંગનો સહારો લે છે. જો કે માત્ર ફેટના કારણે નહી અપચાના કારણે પણ આ સમસ્યા થાય છે.
2/10
![આપ પણ અપચો અને પેટની સમસ્યાથી પીડિત હો તો યોગ સહિતની આ આદતોને દિનચર્યામાં સામેલ કરીને તેને દૂર કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/31/8cda81fc7ad906927144235dda5fdf1519840.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આપ પણ અપચો અને પેટની સમસ્યાથી પીડિત હો તો યોગ સહિતની આ આદતોને દિનચર્યામાં સામેલ કરીને તેને દૂર કરી શકો છો.
3/10
![પહેલા સમજી લઇએ કે અપચો શું છે અને તેના લક્ષણો ક્યાં છે. અપચો એટલે જે જમીએ છીએ તેનું યોગ્ય રીતે પાચન ન થતાં પેટ ફુલી જાય છે.અપચામાં પેટના ઉપરના ભાગમાં દુખાવો થાય છે. અપચાના કારણે ઉબકા, ઉલ્ટી, ગભરામણ, બેચેની પેટ ભારે ભારે મહેસૂસ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/31/156005c5baf40ff51a327f1c34f2975b8497d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પહેલા સમજી લઇએ કે અપચો શું છે અને તેના લક્ષણો ક્યાં છે. અપચો એટલે જે જમીએ છીએ તેનું યોગ્ય રીતે પાચન ન થતાં પેટ ફુલી જાય છે.અપચામાં પેટના ઉપરના ભાગમાં દુખાવો થાય છે. અપચાના કારણે ઉબકા, ઉલ્ટી, ગભરામણ, બેચેની પેટ ભારે ભારે મહેસૂસ થાય છે.
4/10
![અપચો ઓવર ઇટિંગ અને મસાલાદાર ઓઇલી ભોજન તેમજ ધૂમ્રપાન કરવાથી તેમજ મોડી રાત્રે ઓઇલી અનહેલ્થી ફૂડ ખાવાથી થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/31/d0096ec6c83575373e3a21d129ff8fef78e90.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અપચો ઓવર ઇટિંગ અને મસાલાદાર ઓઇલી ભોજન તેમજ ધૂમ્રપાન કરવાથી તેમજ મોડી રાત્રે ઓઇલી અનહેલ્થી ફૂડ ખાવાથી થાય છે.
5/10
![આપ યોગની દિનચર્યામાં સામેલ કરીને આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. આ માટે રોજ સવારે સૂર્ય નમસ્કાર કરો. તેનાથી પાચન ઝડપથી થશે અને પેટ હળવું થશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/31/799bad5a3b514f096e69bbc4a7896cd980199.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આપ યોગની દિનચર્યામાં સામેલ કરીને આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. આ માટે રોજ સવારે સૂર્ય નમસ્કાર કરો. તેનાથી પાચન ઝડપથી થશે અને પેટ હળવું થશે
6/10
![મંડૂકાસનને પણ નિયમિત રૂટીનમાં સામેલ કરો, તેનાથી આંતરડાની શક્તિ વધે છે અને પૈંક્રિયાસ એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/31/18e2999891374a475d0687ca9f989d83fbc8b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મંડૂકાસનને પણ નિયમિત રૂટીનમાં સામેલ કરો, તેનાથી આંતરડાની શક્તિ વધે છે અને પૈંક્રિયાસ એક્ટિવ રહે છે.
7/10
![અર્ધમત્સ્યેન્દ્રાસન આંતરડા અને કિડનીને દુરસ્ત રાખે છે ને લીવરને મજબૂત બનાવે છે. ઉપરાંત તાડાસન પણ કબજિયાત એસિડીટી અને અપચાને દૂર કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/31/fe5df232cafa4c4e0f1a0294418e56600104d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અર્ધમત્સ્યેન્દ્રાસન આંતરડા અને કિડનીને દુરસ્ત રાખે છે ને લીવરને મજબૂત બનાવે છે. ઉપરાંત તાડાસન પણ કબજિયાત એસિડીટી અને અપચાને દૂર કરે છે.
8/10
![વીરાસન અપચાની સમસ્યાને દૂર કરીને પેલ્વિક મસલ્સને ટોન કરે છે. કટિચક્રાસન કમર પેટને ઓછું કરવામાં કારગર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/31/032b2cc936860b03048302d991c3498fd0c75.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વીરાસન અપચાની સમસ્યાને દૂર કરીને પેલ્વિક મસલ્સને ટોન કરે છે. કટિચક્રાસન કમર પેટને ઓછું કરવામાં કારગર છે.
9/10
![એક સાથે ઠાંસી-ઠાંસીને ખાવાના બદલે ભારે દિવસભર નાના-નાના મીલ દ્વારા ભોજન લો, ઉપરાંત સ્મોકિંગ બંધ કરો અને ઓઇલી સ્પાઇસી ફૂડને પણ અવોઇડ કરો,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/31/30e62fddc14c05988b44e7c02788e187c9815.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક સાથે ઠાંસી-ઠાંસીને ખાવાના બદલે ભારે દિવસભર નાના-નાના મીલ દ્વારા ભોજન લો, ઉપરાંત સ્મોકિંગ બંધ કરો અને ઓઇલી સ્પાઇસી ફૂડને પણ અવોઇડ કરો,
10/10
![લંચ-ડિનર કે નાસ્તો કંઇ પણ લીધા બાદ 15થી 20 મિનિટના વોકિંગની આદત પાડો. તેનાથી પણ પેટ ફુલવાની અને અપચાની સમસ્યાથી મુક્તિ મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/31/27ca22c0bcd7228b7d270cad171601b7e0e4f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લંચ-ડિનર કે નાસ્તો કંઇ પણ લીધા બાદ 15થી 20 મિનિટના વોકિંગની આદત પાડો. તેનાથી પણ પેટ ફુલવાની અને અપચાની સમસ્યાથી મુક્તિ મળશે.
Published at : 31 Mar 2022 08:31 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)