શોધખોળ કરો
ખુદનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો સરકાર ગેરંટી વિના આપશે 10 લાખ રૂપિયાની લોન! જાણો અરજી કરવાની પ્રક્રિયા શું છે
યુવાનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે. તેમાંથી એક ગેરંટી ફ્રી લોન યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના.
પ્રતિકાત્મક તસવીર
1/7

Pradhanmantri Mudra Loan Yojana: દેશના યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે મોદી સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે કોઈપણ ગેરંટી વિના 10 લાખ રૂપિયાની લોન આપે છે.
2/7

આ લોન સરકાર દ્વારા બિન-કોર્પોરેટ લઘુ ઉદ્યોગ શરૂ કરવા માટે આપવામાં આવે છે. આ સ્કીમ હેઠળ તમને કુલ ત્રણ કેટેગરીમાં લોન મળે છે.
Published at : 05 Jun 2023 06:13 AM (IST)
આગળ જુઓ





















