શોધખોળ કરો

No Return Policy: 'વેચેલો માલ પાછો લેવામાં નહીં આવે', શું આવું લખી શકાય?, જાણો શું છે નિયમ?

No Return Policy: ઘણા દુકાનદારો લોકોને એમ કહીને સામાન પાછો લેવાનો ઇનકાર કરે છે કે તેઓએ પહેલેથી જ લખી દીધું છે કે વેચાયેલ માલ પાછો લેવામાં આવશે નહીં.

No Return Policy: ઘણા દુકાનદારો લોકોને એમ કહીને સામાન પાછો લેવાનો ઇનકાર કરે છે કે તેઓએ પહેલેથી જ લખી દીધું છે કે વેચાયેલ માલ પાછો લેવામાં આવશે નહીં.

પ્રતિકાત્મક તસવીર

1/7
No Return Policy: ઘણા દુકાનદારો લોકોને એમ કહીને સામાન પાછો લેવાનો ઇનકાર કરે છે કે તેઓએ પહેલેથી જ લખી દીધું છે કે વેચાયેલ માલ પાછો લેવામાં આવશે નહીં.ઘણીવાર શૉપિંગ દરમિયાન તમે ઘણી દુકાનોમાં એક વસ્તુ વાંચી હશે, જેમાં લખ્યું છે કે વેચેલો માલ પરત લેવામાં આવશે નહીં.
No Return Policy: ઘણા દુકાનદારો લોકોને એમ કહીને સામાન પાછો લેવાનો ઇનકાર કરે છે કે તેઓએ પહેલેથી જ લખી દીધું છે કે વેચાયેલ માલ પાછો લેવામાં આવશે નહીં.ઘણીવાર શૉપિંગ દરમિયાન તમે ઘણી દુકાનોમાં એક વસ્તુ વાંચી હશે, જેમાં લખ્યું છે કે વેચેલો માલ પરત લેવામાં આવશે નહીં.
2/7
જ્યારે પણ લોકો આવી દુકાનોમાંથી ખરીદી કરે છે, ત્યારે તેઓ વિચારે છે કે તેઓએ હવે કપડાં અથવા સામાનની તપાસ કરવી જોઈએ, કારણ કે તે પછીથી પરત લેવામાં આવશે નહીં.
જ્યારે પણ લોકો આવી દુકાનોમાંથી ખરીદી કરે છે, ત્યારે તેઓ વિચારે છે કે તેઓએ હવે કપડાં અથવા સામાનની તપાસ કરવી જોઈએ, કારણ કે તે પછીથી પરત લેવામાં આવશે નહીં.
3/7
હવે જો અમે તમને કહીએ કે દુકાન પર આવું લખવું ખોટું છે તો તમે માનશો?
હવે જો અમે તમને કહીએ કે દુકાન પર આવું લખવું ખોટું છે તો તમે માનશો?
4/7
કોઈપણ દુકાનદાર ખામી હોય તેવી વસ્તુ અથવા ઉત્પાદન પરત કરવાનો ઇનકાર કરી શકે નહીં. તમને ખરાબ સામાન પરત કરવાનો અધિકાર છે.જો કોઈ દુકાનદાર રિટર્ન કે રિપ્લેસ કરવાનો ઇનકાર કરે તો તમે તેની ફરિયાદ કરી શકો છો.
કોઈપણ દુકાનદાર ખામી હોય તેવી વસ્તુ અથવા ઉત્પાદન પરત કરવાનો ઇનકાર કરી શકે નહીં. તમને ખરાબ સામાન પરત કરવાનો અધિકાર છે.જો કોઈ દુકાનદાર રિટર્ન કે રિપ્લેસ કરવાનો ઇનકાર કરે તો તમે તેની ફરિયાદ કરી શકો છો.
5/7
તમે ગ્રાહક ફોરમમાં આવા દુકાનદારની ફરિયાદ કરી શકો છો. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ એવું કહેવાય છે કે જો કોઈ વસ્તુમાં ખામી હોય તો તેને 15 દિવસની અંદર પરત કરી શકાય છે.
તમે ગ્રાહક ફોરમમાં આવા દુકાનદારની ફરિયાદ કરી શકો છો. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ એવું કહેવાય છે કે જો કોઈ વસ્તુમાં ખામી હોય તો તેને 15 દિવસની અંદર પરત કરી શકાય છે.
6/7
ગ્રાહકને એ વાતનો અધિકાર છે કે તે ખરાબ સામાન બદલાવે અથવા રિફંડ માંગી શકે છે અથવા તેને રિપ્લેસ પણ કરી શકે છે.
ગ્રાહકને એ વાતનો અધિકાર છે કે તે ખરાબ સામાન બદલાવે અથવા રિફંડ માંગી શકે છે અથવા તેને રિપ્લેસ પણ કરી શકે છે.
7/7
જો તમારી સાથે ક્યારેય આવું થાય તો તમે તેની ફરિયાદ 1800114000 પર કરી શકો છો. તેના પર તમારે દુકાનનું સરનામું અને અન્ય તમામ માહિતી આપવાની રહેશે.
જો તમારી સાથે ક્યારેય આવું થાય તો તમે તેની ફરિયાદ 1800114000 પર કરી શકો છો. તેના પર તમારે દુકાનનું સરનામું અને અન્ય તમામ માહિતી આપવાની રહેશે.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Embed widget