શોધખોળ કરો

પીએફ ખાતામાંથી એક વર્ષમાં કેટલા રૂપિયા ઉપાડી શકો છો તમે? આ છે નિયમ

PF Withdrawal Rule: પૈસાની અચાનક જરૂર પડે ત્યારે પીએફમાંથી રૂપિયા ઉપાડી શકાય છે. જોકે તેની ઉપાડની કેટલીક મર્યાદા અને નિયમો છે. આવો જાણીએ આ નિયમો વિશે....

PF Withdrawal Rule: પૈસાની અચાનક જરૂર પડે ત્યારે પીએફમાંથી રૂપિયા ઉપાડી શકાય છે. જોકે તેની ઉપાડની કેટલીક મર્યાદા અને નિયમો છે. આવો જાણીએ આ નિયમો વિશે....

ભારતમાં જેટલા પણ નોકરી કરતા લોકો છે, બધાના પીએફ ખાતા હોય છે. પીએફ ખાતા ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવતી ઈપીએફઓ સંસ્થા સંચાલિત કરે છે.

1/6
પીએફ ખાતું ભવિષ્ય માટે એક સારી બચત યોજના છે. દર મહિને 12% કર્મચારીના પગારમાંથી યોગદાન જાય છે. એટલું જ યોગદાન નિયોક્તા તરફથી કરવામાં આવે છે.
પીએફ ખાતું ભવિષ્ય માટે એક સારી બચત યોજના છે. દર મહિને 12% કર્મચારીના પગારમાંથી યોગદાન જાય છે. એટલું જ યોગદાન નિયોક્તા તરફથી કરવામાં આવે છે.
2/6
પીએફ ખાતાઓમાં સરકાર તરફથી સારું એવું વ્યાજ પણ આપવામાં આવે છે. તેની મદદથી તમે ભવિષ્ય માટે સારું ફંડ જમા કરી શકો છો.
પીએફ ખાતાઓમાં સરકાર તરફથી સારું એવું વ્યાજ પણ આપવામાં આવે છે. તેની મદદથી તમે ભવિષ્ય માટે સારું ફંડ જમા કરી શકો છો.
3/6
તો આની સાથે જ પીએફ ખાતાઓમાંથી જરૂરિયાતના સમયે ઉપાડ પણ કરી શકાય છે. આ માટે ઈપીએફઓએ કેટલાક નિયમો બનાવ્યા છે. નિયમો અનુસાર તમે એક વર્ષમાં પીએફ ખાતામાંથી આટલા પૈસા કાઢી શકો છો.
તો આની સાથે જ પીએફ ખાતાઓમાંથી જરૂરિયાતના સમયે ઉપાડ પણ કરી શકાય છે. આ માટે ઈપીએફઓએ કેટલાક નિયમો બનાવ્યા છે. નિયમો અનુસાર તમે એક વર્ષમાં પીએફ ખાતામાંથી આટલા પૈસા કાઢી શકો છો.
4/6
પીએફ ખાતામાં જરૂરિયાતના સમયે કેટલાક કામો માટે તમે તમારા ખાતામાં રહેલી 50% સુધીની રકમ કાઢી શકો છો. જોકે આ માટે તમારી નોકરી 7 વર્ષની હોવી જરૂરી છે.
પીએફ ખાતામાં જરૂરિયાતના સમયે કેટલાક કામો માટે તમે તમારા ખાતામાં રહેલી 50% સુધીની રકમ કાઢી શકો છો. જોકે આ માટે તમારી નોકરી 7 વર્ષની હોવી જરૂરી છે.
5/6
જો તમારે તમારું ઘર ખરીદવું હોય તો તમે પીએફ ખાતાનું 90% સુધીનું બેલેન્સ કાઢી શકો છો. પરંતુ તે માટે 5 વર્ષની નોકરી હોવી જરૂરી છે.
જો તમારે તમારું ઘર ખરીદવું હોય તો તમે પીએફ ખાતાનું 90% સુધીનું બેલેન્સ કાઢી શકો છો. પરંતુ તે માટે 5 વર્ષની નોકરી હોવી જરૂરી છે.
6/6
તો આની સાથે જ મેડિકલ ઇમરજન્સીમાં તમે ખાતામાં કરેલું પૂરું યોગદાન અને તેના પર મળેલું વ્યાજ ઉપાડી શકો છો. તો આની સાથે જ તમારા માસિક પગારનો 6 ગણા સુધી કાઢી શકો છો.
તો આની સાથે જ મેડિકલ ઇમરજન્સીમાં તમે ખાતામાં કરેલું પૂરું યોગદાન અને તેના પર મળેલું વ્યાજ ઉપાડી શકો છો. તો આની સાથે જ તમારા માસિક પગારનો 6 ગણા સુધી કાઢી શકો છો.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

8th pay commission: કેંદ્રીય કર્મચારીઓનો કેટલો વધશે પગાર? 8 માં પગાર પંચને લઈ સામે આવી જાણકારી 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓનો કેટલો વધશે પગાર? 8 માં પગાર પંચને લઈ સામે આવી જાણકારી 
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો
ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો
રામ મંદિર ટ્રસ્ટની બેઠક પહેલા અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસના પત્રથી ખળભળાટ, કોના તરફ ઈશારો?
રામ મંદિર ટ્રસ્ટની બેઠક પહેલા અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસના પત્રથી ખળભળાટ, કોના તરફ ઈશારો?

વિડિઓઝ

Ambalal Patel Heavy Rain Prediction : અમરેલીમાં હજુ તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
Amreli NH Damage : અમરેલીમાં NHના થયા બે ભાગ, વાહન-વ્યવહાર ખોરવાયો
Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ,  રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો
ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો
Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્યમાં  ધોધમાર વરસાદ, અંડરપાસ બંધ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, અંડરપાસ બંધ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Rain: આગામી 2 કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગનું નાઉકાસ્ટ
Gujarat Rain: આગામી 2 કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગનું નાઉકાસ્ટ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
દ. ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન સેવાને અસર, મુંબઈથી 13 ફ્લાઈટને સુરત કરાઈ ડાયવર્ટ
દ. ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન સેવાને અસર, મુંબઈથી 13 ફ્લાઈટને સુરત કરાઈ ડાયવર્ટ
'4-5 મહિનામાં તમામ દોષિતોને...', રામ મંદિર દાન ચોરી પર બોલી VHP, ચંપત રાયને લઈને જાણો શું કહ્યું?
'4-5 મહિનામાં તમામ દોષિતોને...', રામ મંદિર દાન ચોરી પર બોલી VHP, ચંપત રાયને લઈને જાણો શું કહ્યું?
રામ મંદિર ટ્રસ્ટની બેઠક પહેલા અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસના પત્રથી ખળભળાટ, કોના તરફ ઈશારો?
રામ મંદિર ટ્રસ્ટની બેઠક પહેલા અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસના પત્રથી ખળભળાટ, કોના તરફ ઈશારો?
રામ મંદિર દાન ચોરી: પવન ખેડાએ કહ્યું- 'ધાર્મિક સ્થળો પર ચોરીની એક ખાસ પેટર્ન, BJP-RSS માટે ધર્મ માત્ર સત્તાનું સાધન'
રામ મંદિર દાન ચોરી: પવન ખેડાએ કહ્યું- 'ધાર્મિક સ્થળો પર ચોરીની એક ખાસ પેટર્ન, BJP-RSS માટે ધર્મ માત્ર સત્તાનું સાધન'
Embed widget