શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
RBI: 2,000 રૂપિયાની નોટો બદલવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ કે ઓગસ્ટ નહીં પણ સપ્ટેમ્બર 30 જ કેમ રાખામાં આવી?
2000 Rupees Exchange: ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આ નોટો 23 મે 2023 એટલે કે આજથી બદલી શકાશે.
![2000 Rupees Exchange: ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આ નોટો 23 મે 2023 એટલે કે આજથી બદલી શકાશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/21/77cade045e13fbd54d76cf3e51f249571684660477726685_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/6
![2000 રૂપિયાની નોટો બદલવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે. જો કે આરબીઆઈએ તેના સર્ક્યુલરમાં સ્પષ્ટ કર્યું નથી કે આ પછી શું થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/d0096ec6c83575373e3a21d129ff8fef0118d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2000 રૂપિયાની નોટો બદલવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે. જો કે આરબીઆઈએ તેના સર્ક્યુલરમાં સ્પષ્ટ કર્યું નથી કે આ પછી શું થશે.
2/6
![રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે પહેલીવાર 2000 રૂપિયાની નોટ બદલવાને લઈને પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તે લીગલ ટેન્ડર રહેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/156005c5baf40ff51a327f1c34f2975b2ef8e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે પહેલીવાર 2000 રૂપિયાની નોટ બદલવાને લઈને પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તે લીગલ ટેન્ડર રહેશે.
3/6
![ગવર્નરે કહ્યું કે આરબીઆઈનો 2000 રૂપિયાની નોટ જારી કરવાનો હેતુ પૂરો થઈ ગયો છે. તેમણે કહ્યું કે બજારમાં અન્ય મૂલ્યની પૂરતી નોટો ઉપલબ્ધ છે, એક્સચેન્જ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/799bad5a3b514f096e69bbc4a7896cd9f1d68.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગવર્નરે કહ્યું કે આરબીઆઈનો 2000 રૂપિયાની નોટ જારી કરવાનો હેતુ પૂરો થઈ ગયો છે. તેમણે કહ્યું કે બજારમાં અન્ય મૂલ્યની પૂરતી નોટો ઉપલબ્ધ છે, એક્સચેન્જ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.
4/6
![માત્ર 30 સપ્ટેમ્બર જ કેમ એ પ્રશ્ન પર ગવર્નરે કહ્યું કે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવા પાછળનું કારણ નોટ બદલવા માટે 4 મહિનાનો સમય આપવાનો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/032b2cc936860b03048302d991c3498fa8d08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માત્ર 30 સપ્ટેમ્બર જ કેમ એ પ્રશ્ન પર ગવર્નરે કહ્યું કે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવા પાછળનું કારણ નોટ બદલવા માટે 4 મહિનાનો સમય આપવાનો છે.
5/6
![કારણ કે આ સમય દરમિયાન નોટ સરળતાથી બદલી શકાય છે. RBI ગવર્નરે કહ્યું કે નોટો બદલવા માટે 4 મહિનાનો સમય ઘણો વધારે છે. કોઈપણ મુશ્કેલી અને ઉતાવળ વગર નોટ બદલી શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/f3ccdd27d2000e3f9255a7e3e2c4880083f4f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કારણ કે આ સમય દરમિયાન નોટ સરળતાથી બદલી શકાય છે. RBI ગવર્નરે કહ્યું કે નોટો બદલવા માટે 4 મહિનાનો સમય ઘણો વધારે છે. કોઈપણ મુશ્કેલી અને ઉતાવળ વગર નોટ બદલી શકાય છે.
6/6
![તમને જણાવી દઈએ કે 2000 રૂપિયાની નોટ 2016માં નોટબંધી દરમિયાન જારી કરવામાં આવી હતી અને 2018-19માં તેની પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/18e2999891374a475d0687ca9f989d830c5fa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જણાવી દઈએ કે 2000 રૂપિયાની નોટ 2016માં નોટબંધી દરમિયાન જારી કરવામાં આવી હતી અને 2018-19માં તેની પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવી હતી.
Published at : 23 May 2023 06:29 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)