શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pics: અક્ષરધામમાં 10 હજારથી વધુ દીવડાઓનો શણગાર, જાણો કઈ તારીખ સુધી ભક્તો કરી શકશે દર્શન
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/03/5644069b0a2e6aeeade8ee2bfc0b263c_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અક્ષરધામમાં દીવડાઓનો શણગાર
1/4
![ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં 10 હજારથી વધુ દીવડાઓનો શણગાર કરવામાં આવ્યો છે. ભકતો આ શણગારનો 9 નવેમ્બર સુધી દર્શન કરી શકશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/03/77407bb0c026d7bafe56d3b31bb41eab47683.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં 10 હજારથી વધુ દીવડાઓનો શણગાર કરવામાં આવ્યો છે. ભકતો આ શણગારનો 9 નવેમ્બર સુધી દર્શન કરી શકશે.
2/4
![દિવાળી મહોત્સવ ને લઈને ગાંધીનગર અક્ષરધામ મંદિર ખાતે દિપોત્સવ. ગાંધીનગર અક્ષરધામ મંદિર ખાતે ઉજવાશે દિપોત્સવ ની ઉજવણી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/03/e04db2f12be836184b31a0e6c93015a489325.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિવાળી મહોત્સવ ને લઈને ગાંધીનગર અક્ષરધામ મંદિર ખાતે દિપોત્સવ. ગાંધીનગર અક્ષરધામ મંદિર ખાતે ઉજવાશે દિપોત્સવ ની ઉજવણી.
3/4
![4 નવેમ્બર થી 9 નવેમ્બર સુધી દર્શનાર્થીઓની દિપમાળા કે ડિપોત્સવ ના દર્શન કરી શકશે. 10 હજાર થી વધુ દીવડાઓ નો મંદિર મા શણગાર કરાશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/03/cca0dae012c6073221074bd07be4e35e02f6d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4 નવેમ્બર થી 9 નવેમ્બર સુધી દર્શનાર્થીઓની દિપમાળા કે ડિપોત્સવ ના દર્શન કરી શકશે. 10 હજાર થી વધુ દીવડાઓ નો મંદિર મા શણગાર કરાશે.
4/4
![અક્ષરધામ પરિસર ના તમામ વિભાગોના પ્રદર્શનો 8 નવેમ્બર ને સોમવાર ના દિવસે ખાસ કિસ્સામાં ખુલ્લા રહેશે. સામાન્ય રીતે સોમવાર ના રોજ અક્ષરધામ ખાતે પ્રદર્શન માટે રજા હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/03/66e9b3e944ccc016754c306fb38be9fef0ef4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અક્ષરધામ પરિસર ના તમામ વિભાગોના પ્રદર્શનો 8 નવેમ્બર ને સોમવાર ના દિવસે ખાસ કિસ્સામાં ખુલ્લા રહેશે. સામાન્ય રીતે સોમવાર ના રોજ અક્ષરધામ ખાતે પ્રદર્શન માટે રજા હોય છે.
Published at : 03 Nov 2021 07:06 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)