શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Air Pollution: શિયાળામાં વધી રહેલા એર પોલ્યુશન દરમિયાન આ ટિપ્સ કરો ફોલો કરશો તો સ્વાસ્થ્યને નહિ થાય નુકસાન
Health Tips for Air Pollution: ડોકટરોના મતે, જ્યારે પ્રદૂષણ મગજને નુકસાન પહોંચાડે છે, ત્યારે તેનાથી યાદશક્તિ નબળી પડે છે અને અલ્ઝાઈમર જેવી બીમારીઓ થાય છે.
![Health Tips for Air Pollution: ડોકટરોના મતે, જ્યારે પ્રદૂષણ મગજને નુકસાન પહોંચાડે છે, ત્યારે તેનાથી યાદશક્તિ નબળી પડે છે અને અલ્ઝાઈમર જેવી બીમારીઓ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/24/5647309bc103828df8f64a8a1434cf58170080743735881_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવા પ્રદૂષણ વચ્ચે ખુદને હેલ્ધી રાખવાની ટિપ્સ
1/7
![Health Tips for Air Pollution: ડોકટરોના મતે, જ્યારે પ્રદૂષણ મગજને નુકસાન પહોંચાડે છે, ત્યારે તેનાથી યાદશક્તિ નબળી પડે છે અને અલ્ઝાઈમર જેવી બીમારીઓ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/24/f3ccdd27d2000e3f9255a7e3e2c488007df94.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Health Tips for Air Pollution: ડોકટરોના મતે, જ્યારે પ્રદૂષણ મગજને નુકસાન પહોંચાડે છે, ત્યારે તેનાથી યાદશક્તિ નબળી પડે છે અને અલ્ઝાઈમર જેવી બીમારીઓ થાય છે.
2/7
![વાયુ પ્રદૂષણ લોકોને ઘણી હદે અસર કરી રહ્યું છે. પ્રદૂષણને કારણે લોકોમાં ચીડિયાપણું, ગુસ્સો અને તણાવ જેવી સમસ્યાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આવું અમે નહીં પરંતુ ડૉક્ટરો કહી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/24/156005c5baf40ff51a327f1c34f2975b37797.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાયુ પ્રદૂષણ લોકોને ઘણી હદે અસર કરી રહ્યું છે. પ્રદૂષણને કારણે લોકોમાં ચીડિયાપણું, ગુસ્સો અને તણાવ જેવી સમસ્યાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આવું અમે નહીં પરંતુ ડૉક્ટરો કહી રહ્યા છે.
3/7
![ફેફસાના નિષ્ણાત ડૉ. ભરત ગોપાલના જણાવ્યા અનુસાર પ્રદૂષણથી બચવા માટે N95 માસ્કનો ઉપયોગ કરો અને સમયસર દવાઓ લેતા રહો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/24/799bad5a3b514f096e69bbc4a7896cd902a3a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફેફસાના નિષ્ણાત ડૉ. ભરત ગોપાલના જણાવ્યા અનુસાર પ્રદૂષણથી બચવા માટે N95 માસ્કનો ઉપયોગ કરો અને સમયસર દવાઓ લેતા રહો.
4/7
![આ સિવાય પ્રદૂષિત સ્થળોએ રહેવાનું ટાળો અને સારા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ખોરાક લો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/24/d0096ec6c83575373e3a21d129ff8fef47088.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સિવાય પ્રદૂષિત સ્થળોએ રહેવાનું ટાળો અને સારા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ખોરાક લો.
5/7
![ડૉક્ટરોનું કહેવું છે કે વાયુ પ્રદૂષણમાં રહેલા હાનિકારક પદાર્થો અને વાયુઓ આપણા મગજમાં પહોંચીને તેને નુકસાન પહોંચાડે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/24/032b2cc936860b03048302d991c3498f79e4c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડૉક્ટરોનું કહેવું છે કે વાયુ પ્રદૂષણમાં રહેલા હાનિકારક પદાર્થો અને વાયુઓ આપણા મગજમાં પહોંચીને તેને નુકસાન પહોંચાડે છે.
6/7
![સંશોધમાં એ પણ સાબિત કર્યું છે, કે પ્રદૂષણ મગજને નુકસાન પહોંચાડે છે અને ચેતા કોષો વચ્ચેના સંચારને અવરોધે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/24/18e2999891374a475d0687ca9f989d8361ca5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંશોધમાં એ પણ સાબિત કર્યું છે, કે પ્રદૂષણ મગજને નુકસાન પહોંચાડે છે અને ચેતા કોષો વચ્ચેના સંચારને અવરોધે છે.
7/7
![જ્યારે પ્રદૂષણ મગજને નુકસાન પહોંચાડે છે, ત્યારે તે યાદશક્તિમાં નબળાઈ અને અલ્ઝાઈમર જેવા રોગો તરફ દોરી જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/24/fe5df232cafa4c4e0f1a0294418e5660445d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે પ્રદૂષણ મગજને નુકસાન પહોંચાડે છે, ત્યારે તે યાદશક્તિમાં નબળાઈ અને અલ્ઝાઈમર જેવા રોગો તરફ દોરી જાય છે.
Published at : 24 Nov 2023 12:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)