શોધખોળ કરો

Aditya L-1 તો માત્ર 15 લાખ કિલોમીટર સુધી જશે, તો પછી પૃથ્વીથી સૂરજ કેટલો છે દુર ? જાણો

ભારતના ઇસરોનું આદિત્ય મિશન 15 લાખ કિલોમીટર દુર જઇને સૂરજની સ્ટડી કરશે. તો પછી દરેકને મનમાં સવાલ થશે કે પૃથ્વીથી સૂર્ય કેટલો દુર છે,

ભારતના ઇસરોનું આદિત્ય મિશન 15 લાખ કિલોમીટર દુર જઇને સૂરજની સ્ટડી કરશે. તો પછી દરેકને મનમાં સવાલ થશે કે પૃથ્વીથી સૂર્ય કેટલો દુર છે,

પ્રતિકાત્મક તસવીર

1/7
Aditya L1 Launch: ભારતનું સૂર્ય મિશન આદિત્ય એલ-1 આજે લૉન્ચ થઇ ચૂક્યું છે. આદિત્ય એલ-1 દ્વારા ભારત સૂરજની તરફ પગ માંડી રહ્યું છે. ભારતના ઇસરોનું આદિત્ય મિશન 15 લાખ કિલોમીટર દુર જઇને સૂરજની સ્ટડી કરશે. તો પછી દરેકને મનમાં સવાલ થશે કે પૃથ્વીથી સૂર્ય કેટલો દુર છે, તો જાણો અહીં....
Aditya L1 Launch: ભારતનું સૂર્ય મિશન આદિત્ય એલ-1 આજે લૉન્ચ થઇ ચૂક્યું છે. આદિત્ય એલ-1 દ્વારા ભારત સૂરજની તરફ પગ માંડી રહ્યું છે. ભારતના ઇસરોનું આદિત્ય મિશન 15 લાખ કિલોમીટર દુર જઇને સૂરજની સ્ટડી કરશે. તો પછી દરેકને મનમાં સવાલ થશે કે પૃથ્વીથી સૂર્ય કેટલો દુર છે, તો જાણો અહીં....
2/7
હવે સવાલ એ છે કે આદિત્ય ભલે 15 લાખ કિલોમીટર સુધી જશે, પરંતુ સૂર્ય હજુ પણ દૂર રહેશે, તો પછી સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર છે?
હવે સવાલ એ છે કે આદિત્ય ભલે 15 લાખ કિલોમીટર સુધી જશે, પરંતુ સૂર્ય હજુ પણ દૂર રહેશે, તો પછી સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર છે?
3/7
પૃથ્વીથી સૂર્યનું સરેરાશ અંતર લગભગ 14 કરોડ 96 લાખ કિલોમીટર અથવા 9 કરોડ 29 લાખ 60 હજાર માઈલ છે.
પૃથ્વીથી સૂર્યનું સરેરાશ અંતર લગભગ 14 કરોડ 96 લાખ કિલોમીટર અથવા 9 કરોડ 29 લાખ 60 હજાર માઈલ છે.
4/7
L1 બિંદુથી સૂર્યનું અંતર 14 કરોડ 85 લાખ કિમી છે, જ્યાં આદિત્ય પહોંચશે.
L1 બિંદુથી સૂર્યનું અંતર 14 કરોડ 85 લાખ કિમી છે, જ્યાં આદિત્ય પહોંચશે.
5/7
આદિત્ય એલ-1 15 લાખ કિલોમીટરની આ યાત્રા 120 દિવસમાં એટલે કે 4 મહિનામાં પૂર્ણ કરશે.
આદિત્ય એલ-1 15 લાખ કિલોમીટરની આ યાત્રા 120 દિવસમાં એટલે કે 4 મહિનામાં પૂર્ણ કરશે.
6/7
પૃથ્વી સૂર્યથી ખૂબ દૂર હોવાને કારણે સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચવામાં 8.3 મિનિટનો સમય લાગે છે.
પૃથ્વી સૂર્યથી ખૂબ દૂર હોવાને કારણે સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચવામાં 8.3 મિનિટનો સમય લાગે છે.
7/7
આદિત્ય સૂર્યના રહસ્યોને ઉજાગર કરશે, જેમાં ભ્રમણકક્ષાનું તાપમાન, સૌર તોફાન, સૂર્યપ્રકાશ વગેરેનો સમાવેશ થાય છે.
આદિત્ય સૂર્યના રહસ્યોને ઉજાગર કરશે, જેમાં ભ્રમણકક્ષાનું તાપમાન, સૌર તોફાન, સૂર્યપ્રકાશ વગેરેનો સમાવેશ થાય છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?
Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhi Nirvan Day:આજે 77માં ગાંધી નિર્વાણ દિવસ નીમિત્તે PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિGujarat Rain Forecast: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ, 2 અને 3 ફેબ્રુઆરી ગુજરાત માટે ભારેBJP Candidate List: નગરપાલિકા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaSurendranagar:ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ હવે ભાજપમાં કકળાટ, મહિલા કાર્યકરને શું પડ્યો વાંધો?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?
Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?
Health Tips: આ પીળા ફળનું કરો સેવન, છૂમંતર થઈ જશે યુરિક એસિડ, જાણો ક્યારે અને કેવી રીતે ખાવું
Health Tips: આ પીળા ફળનું કરો સેવન, છૂમંતર થઈ જશે યુરિક એસિડ, જાણો ક્યારે અને કેવી રીતે ખાવું
Cricket: 12 વર્ષ બાદ રણજી રમવા મેદાનમાં ઉતરેલા કોહલીને મળવા સુરક્ષા ઘેરો તોડી ગ્રાઉન્ડ પર પહોંચી ગયો ફેન, જુઓ વીડિયો
Cricket: 12 વર્ષ બાદ રણજી રમવા મેદાનમાં ઉતરેલા કોહલીને મળવા સુરક્ષા ઘેરો તોડી ગ્રાઉન્ડ પર પહોંચી ગયો ફેન, જુઓ વીડિયો
Myths Vs Facts: હાર્ટ અટેક આવવા પર પાણી પીવડાવવાથી મળે છે રાહત? જાણો શું છે આ વાતનું સત્ય
Myths Vs Facts: હાર્ટ અટેક આવવા પર પાણી પીવડાવવાથી મળે છે રાહત? જાણો શું છે આ વાતનું સત્ય
Budget 2025: રેલવે અને સામાન્ય બજેટને કેમ કરવામાં આવ્યું મર્જ, આનાથી શું ફાયદો થયો ?
Budget 2025: રેલવે અને સામાન્ય બજેટને કેમ કરવામાં આવ્યું મર્જ, આનાથી શું ફાયદો થયો ?
Embed widget