શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Aditya L-1 તો માત્ર 15 લાખ કિલોમીટર સુધી જશે, તો પછી પૃથ્વીથી સૂરજ કેટલો છે દુર ? જાણો
ભારતના ઇસરોનું આદિત્ય મિશન 15 લાખ કિલોમીટર દુર જઇને સૂરજની સ્ટડી કરશે. તો પછી દરેકને મનમાં સવાલ થશે કે પૃથ્વીથી સૂર્ય કેટલો દુર છે,
![ભારતના ઇસરોનું આદિત્ય મિશન 15 લાખ કિલોમીટર દુર જઇને સૂરજની સ્ટડી કરશે. તો પછી દરેકને મનમાં સવાલ થશે કે પૃથ્વીથી સૂર્ય કેટલો દુર છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/02/0d7ca22322425f07974e6f6580d9326e169363871442577_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/7
![Aditya L1 Launch: ભારતનું સૂર્ય મિશન આદિત્ય એલ-1 આજે લૉન્ચ થઇ ચૂક્યું છે. આદિત્ય એલ-1 દ્વારા ભારત સૂરજની તરફ પગ માંડી રહ્યું છે. ભારતના ઇસરોનું આદિત્ય મિશન 15 લાખ કિલોમીટર દુર જઇને સૂરજની સ્ટડી કરશે. તો પછી દરેકને મનમાં સવાલ થશે કે પૃથ્વીથી સૂર્ય કેટલો દુર છે, તો જાણો અહીં....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/02/d7ff13e5b47f13fe723903b2bbf8dc6cbe29f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Aditya L1 Launch: ભારતનું સૂર્ય મિશન આદિત્ય એલ-1 આજે લૉન્ચ થઇ ચૂક્યું છે. આદિત્ય એલ-1 દ્વારા ભારત સૂરજની તરફ પગ માંડી રહ્યું છે. ભારતના ઇસરોનું આદિત્ય મિશન 15 લાખ કિલોમીટર દુર જઇને સૂરજની સ્ટડી કરશે. તો પછી દરેકને મનમાં સવાલ થશે કે પૃથ્વીથી સૂર્ય કેટલો દુર છે, તો જાણો અહીં....
2/7
![હવે સવાલ એ છે કે આદિત્ય ભલે 15 લાખ કિલોમીટર સુધી જશે, પરંતુ સૂર્ય હજુ પણ દૂર રહેશે, તો પછી સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર છે?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/02/fc2d6cb55a468a9e8bb08f08c4518238b5f11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે સવાલ એ છે કે આદિત્ય ભલે 15 લાખ કિલોમીટર સુધી જશે, પરંતુ સૂર્ય હજુ પણ દૂર રહેશે, તો પછી સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર છે?
3/7
![પૃથ્વીથી સૂર્યનું સરેરાશ અંતર લગભગ 14 કરોડ 96 લાખ કિલોમીટર અથવા 9 કરોડ 29 લાખ 60 હજાર માઈલ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/02/392ceb094cd46248afeced96822ea165d49af.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૃથ્વીથી સૂર્યનું સરેરાશ અંતર લગભગ 14 કરોડ 96 લાખ કિલોમીટર અથવા 9 કરોડ 29 લાખ 60 હજાર માઈલ છે.
4/7
![L1 બિંદુથી સૂર્યનું અંતર 14 કરોડ 85 લાખ કિમી છે, જ્યાં આદિત્ય પહોંચશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/02/fa693c90d0af8c9ebaeadea9c7d2ea3369abc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
L1 બિંદુથી સૂર્યનું અંતર 14 કરોડ 85 લાખ કિમી છે, જ્યાં આદિત્ય પહોંચશે.
5/7
![આદિત્ય એલ-1 15 લાખ કિલોમીટરની આ યાત્રા 120 દિવસમાં એટલે કે 4 મહિનામાં પૂર્ણ કરશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/02/d2c3df295ac4602e4410ad8e9f9535b7b19ca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આદિત્ય એલ-1 15 લાખ કિલોમીટરની આ યાત્રા 120 દિવસમાં એટલે કે 4 મહિનામાં પૂર્ણ કરશે.
6/7
![પૃથ્વી સૂર્યથી ખૂબ દૂર હોવાને કારણે સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચવામાં 8.3 મિનિટનો સમય લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/02/8a9a0f227f51027604ee61360750e90e81a04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૃથ્વી સૂર્યથી ખૂબ દૂર હોવાને કારણે સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચવામાં 8.3 મિનિટનો સમય લાગે છે.
7/7
![આદિત્ય સૂર્યના રહસ્યોને ઉજાગર કરશે, જેમાં ભ્રમણકક્ષાનું તાપમાન, સૌર તોફાન, સૂર્યપ્રકાશ વગેરેનો સમાવેશ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/02/b809adad8ae4f9be985497236e181a25e9721.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આદિત્ય સૂર્યના રહસ્યોને ઉજાગર કરશે, જેમાં ભ્રમણકક્ષાનું તાપમાન, સૌર તોફાન, સૂર્યપ્રકાશ વગેરેનો સમાવેશ થાય છે.
Published at : 02 Sep 2023 12:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)