શોધખોળ કરો

ગુરુ અને શનિ આજે એકબીજાથી 0.1 ડિગ્રી નજીકથી પસાર થશે, ક્યાંથી ને કેટલા વાગે સ્પષ્ટ રીતે જોઇ શકાશે આ દુર્લભ ઘટના, જાણો વિગતે

1/7
 (પ્રતિકાત્મક તસવીર)
(પ્રતિકાત્મક તસવીર)
2/7
ઉલ્લેખનીય છે કે આ પહેલા જુલાઇ, 1623માં બન્ને ગ્રહો આટલા નજીક આવ્યા હતા, પરંતુ સૂર્યના નજીક હોવાના કારણે તેમને જોવા લગભગ અસંભવ હતુ. વળી, આ પહેલા માર્ચ, 1226માં બન્ને ગ્રહો નજીક આવ્યા હતા તે સમયે આ ઘટના જોવી સંભવ હતી. (પ્રતિકાત્મક તસવીર)
ઉલ્લેખનીય છે કે આ પહેલા જુલાઇ, 1623માં બન્ને ગ્રહો આટલા નજીક આવ્યા હતા, પરંતુ સૂર્યના નજીક હોવાના કારણે તેમને જોવા લગભગ અસંભવ હતુ. વળી, આ પહેલા માર્ચ, 1226માં બન્ને ગ્રહો નજીક આવ્યા હતા તે સમયે આ ઘટના જોવી સંભવ હતી. (પ્રતિકાત્મક તસવીર)
3/7
આ દૂર્લભ નજારો સોમવારે સાંજે 6.30 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે કોઇપણ જગ્યાએ દેખાશે. પરંતુ સૌથી શાનદાર જેસલમેરના રેગિસ્તાનમાં દેખાશે. બાકી શહેરોમાં સિટી લાઇટ્સથી ક્યાંય પણ જ્યાં અંધારુ હશે ત્યાં આ નજારો દેખાશે.  (પ્રતિકાત્મક તસવીર)
આ દૂર્લભ નજારો સોમવારે સાંજે 6.30 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે કોઇપણ જગ્યાએ દેખાશે. પરંતુ સૌથી શાનદાર જેસલમેરના રેગિસ્તાનમાં દેખાશે. બાકી શહેરોમાં સિટી લાઇટ્સથી ક્યાંય પણ જ્યાં અંધારુ હશે ત્યાં આ નજારો દેખાશે. (પ્રતિકાત્મક તસવીર)
4/7
હવામાન જો બરાબર રહે છે તો આ આસાનથી સૂર્યાસ્ત બાદ દુનિયાભરમાં જોઇ શકાશે. આ ઘટના 21 ડિસેમ્બર 2020એ થવા જઇ રહી છે. આ વર્ષનો સૌથી નાનો દિવસ માનવામાં આવે છે. (પ્રતિકાત્મક તસવીર)
હવામાન જો બરાબર રહે છે તો આ આસાનથી સૂર્યાસ્ત બાદ દુનિયાભરમાં જોઇ શકાશે. આ ઘટના 21 ડિસેમ્બર 2020એ થવા જઇ રહી છે. આ વર્ષનો સૌથી નાનો દિવસ માનવામાં આવે છે. (પ્રતિકાત્મક તસવીર)
5/7
આ બન્ને ગ્રહ આ પહેલા 17મી સદીમા મહાન ખગોળીય ગૈલીલિયોના જીવનકાળમાં આટલા નજીક આવ્યા હતા, આ સામાન્ય રીતે પણ જોઇ શકાય છે. અંતરિક્ષ વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે અમારા સૌરમંડળમાં બે મોટા ગ્રહો નજીક આવવુ દુર્લભ નથી. ગુરુ ગ્રહ પોતાના પોડાશી શનિ ગ્રહની પાસે પ્રત્યેક 20 વર્ષ બાદ ગુજરે છે, પરંતુ આટલા નજીક આવવુ ખાસ છે.  (પ્રતિકાત્મક તસવીર)
આ બન્ને ગ્રહ આ પહેલા 17મી સદીમા મહાન ખગોળીય ગૈલીલિયોના જીવનકાળમાં આટલા નજીક આવ્યા હતા, આ સામાન્ય રીતે પણ જોઇ શકાય છે. અંતરિક્ષ વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે અમારા સૌરમંડળમાં બે મોટા ગ્રહો નજીક આવવુ દુર્લભ નથી. ગુરુ ગ્રહ પોતાના પોડાશી શનિ ગ્રહની પાસે પ્રત્યેક 20 વર્ષ બાદ ગુજરે છે, પરંતુ આટલા નજીક આવવુ ખાસ છે. (પ્રતિકાત્મક તસવીર)
6/7
નવી દિલ્હીઃ સૌરમંડળમાં આજે સાંજે એક મોટી ખગોળીય ઘટના જોવા મળશે. બે મોટા ગ્રહો ગુરુ અને શનિ એકબીજાની એકદમ નજીક આવી જશે. વૈજ્ઞાનિકો અનુસાર બન્ને ગ્રહોની વચ્ચે માત્ર 0.1 ડિગ્રીનુ અંતર રહી જશે. (પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ સૌરમંડળમાં આજે સાંજે એક મોટી ખગોળીય ઘટના જોવા મળશે. બે મોટા ગ્રહો ગુરુ અને શનિ એકબીજાની એકદમ નજીક આવી જશે. વૈજ્ઞાનિકો અનુસાર બન્ને ગ્રહોની વચ્ચે માત્ર 0.1 ડિગ્રીનુ અંતર રહી જશે. (પ્રતિકાત્મક તસવીર)
7/7
વાંદરબિલ્ટ વિશ્વવિદ્યાલયમાં ખગોળશાસ્ત્રના પ્રૉફેસર ડેવિડ વેબટ્રૉબે કહ્યું - મારુ માનવુ છે કે એ કહેવુ ઉચિત રહેશે કે આ ઘટના સામાન્ય રીતે કોઇ વ્યક્તિના જીવનમાં એકજ વાર ઘટે છે. (પ્રતિકાત્મક તસવીર)
વાંદરબિલ્ટ વિશ્વવિદ્યાલયમાં ખગોળશાસ્ત્રના પ્રૉફેસર ડેવિડ વેબટ્રૉબે કહ્યું - મારુ માનવુ છે કે એ કહેવુ ઉચિત રહેશે કે આ ઘટના સામાન્ય રીતે કોઇ વ્યક્તિના જીવનમાં એકજ વાર ઘટે છે. (પ્રતિકાત્મક તસવીર)

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat: લેબગ્રોન ડાયમંડના વેપારીનું પાંચ કરોડનું ઉઠામણું, મહિધરપુરા બજારની ઓફિસ બંધ કરી વેપારી ફરારAhmedabad: DEOના આદેશ બાદ રાજસ્થાન સ્કૂલ મનમાની કરતી હોવાનો વાલીઓનો આરોપIFFCO Election:  વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ, કહ્યું...આક્ષેપ કરનારા પોતાનું જોઈ લે..!BIG NEWS :  ઈફ્કોની ચૂંટણીમાં રાદડિયાની જીત બાદ ભાજપમાં ભડાકાના એંધાણ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો
Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Embed widget