શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ayodhya Ramlala: બીજા દિવસનો શ્રૃંગાર, માથા પર મુગટ, ગળામાં માળા, આવા દેખાતા હતા રામલલા
Ayodhya Ramlala: અયોધ્યામાં નવા મંદિરમાં રામલલાની સ્થાપના કરવામાં આવી છે. અભિષેક બાદ આજે રામલલાની પ્રથમ ઝલક સામે આવી છે.
![Ayodhya Ramlala: અયોધ્યામાં નવા મંદિરમાં રામલલાની સ્થાપના કરવામાં આવી છે. અભિષેક બાદ આજે રામલલાની પ્રથમ ઝલક સામે આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/8406669589c8deaf9834c501d88310f6170606168627575_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીજા દિવસનો શ્રૃંગાર
1/6
![અભિષેક બાદ રામલલાની ઝલક સામે આવી છે. જે તસવીર સામે આવી છે તેમાં પાંચ વર્ષના રામલલાનો દેખાવ ખૂબ જ આકર્ષક અને આંખોને આનંદ આપનારો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/f3ccdd27d2000e3f9255a7e3e2c488002554c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિષેક બાદ રામલલાની ઝલક સામે આવી છે. જે તસવીર સામે આવી છે તેમાં પાંચ વર્ષના રામલલાનો દેખાવ ખૂબ જ આકર્ષક અને આંખોને આનંદ આપનારો છે.
2/6
![મંદિર ટ્રસ્ટ અનુસાર, ભગવાન રામની 200 કિલોની મૂર્તિને 5 કિલો સોનાના ઘરેણાંથી શણગારવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/156005c5baf40ff51a327f1c34f2975bd82c3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મંદિર ટ્રસ્ટ અનુસાર, ભગવાન રામની 200 કિલોની મૂર્તિને 5 કિલો સોનાના ઘરેણાંથી શણગારવામાં આવી છે.
3/6
![ભગવાન રામને માથાથી પગના નખ સુધી દિવ્ય આભૂષણોથી શણગારવામાં આવ્યા છે. આ ઉપરાંત રામલલાએ પણ પોતાના માથા પર ખૂબ જ સુંદર અને દિવ્ય મુગટ પહેરેલ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/d0096ec6c83575373e3a21d129ff8fef9e717.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભગવાન રામને માથાથી પગના નખ સુધી દિવ્ય આભૂષણોથી શણગારવામાં આવ્યા છે. આ ઉપરાંત રામલલાએ પણ પોતાના માથા પર ખૂબ જ સુંદર અને દિવ્ય મુગટ પહેરેલ છે.
4/6
![રામલલાના આ દિવ્ય આભૂષણો અધ્યાત્મ રામાયણ, શ્રીમદ્વાલ્મીકી રામાયણ, શ્રી રામચરિમાસ અને અલવંદર સ્તોત્રના સંશોધન અને અભ્યાસ પછી અને તેમાં વર્ણવેલ શ્રી રામની શાસ્ત્ર આધારિત સુંદરતા અનુસાર બનાવવામાં આવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/032b2cc936860b03048302d991c3498f3b95e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રામલલાના આ દિવ્ય આભૂષણો અધ્યાત્મ રામાયણ, શ્રીમદ્વાલ્મીકી રામાયણ, શ્રી રામચરિમાસ અને અલવંદર સ્તોત્રના સંશોધન અને અભ્યાસ પછી અને તેમાં વર્ણવેલ શ્રી રામની શાસ્ત્ર આધારિત સુંદરતા અનુસાર બનાવવામાં આવ્યા છે.
5/6
![તેમના કપાળ પર ભગવાનનું પરંપરાગત મંગલ-તિલક હીરા અને માણેકથી બનાવવામાં આવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/18e2999891374a475d0687ca9f989d830e07d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેમના કપાળ પર ભગવાનનું પરંપરાગત મંગલ-તિલક હીરા અને માણેકથી બનાવવામાં આવ્યું છે.
6/6
![ભગવાનના કાનના આભૂષણો મુકુટ અથવા કિરાત જેવી જ ડિઝાઇનમાં બનાવવામાં આવ્યા છે, જેમાં મોરની આકૃતિઓ છે અને તે સોના, હીરા, માણેક અને નીલમણિથી પણ શણગારેલા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/fe5df232cafa4c4e0f1a0294418e5660c7ad6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભગવાનના કાનના આભૂષણો મુકુટ અથવા કિરાત જેવી જ ડિઝાઇનમાં બનાવવામાં આવ્યા છે, જેમાં મોરની આકૃતિઓ છે અને તે સોના, હીરા, માણેક અને નીલમણિથી પણ શણગારેલા છે.
Published at : 24 Jan 2024 07:32 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)