શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ayushman Bharat Yojana: આયુષ્યમાન યોજનામાં આ મોંઘા મેડિકલ ટેસ્ટ થઇ શકતા નથી
Ayushman Bharat Yojana Test: ભારત સરકાર દ્વારા આયુષ્માન યોજના હેઠળ મફત સારવારની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ કેટલાક ટેસ્ટ આ યોજનામાં કવર કરવામાં આવતા નથી.
![Ayushman Bharat Yojana Test: ભારત સરકાર દ્વારા આયુષ્માન યોજના હેઠળ મફત સારવારની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ કેટલાક ટેસ્ટ આ યોજનામાં કવર કરવામાં આવતા નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/26c0b55b0cd779cdea2c097eca33800a172018817853474_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ abp live
1/7
![Ayushman Bharat Yojana Test: ભારત સરકાર દ્વારા આયુષ્માન યોજના હેઠળ મફત સારવારની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ કેટલાક ટેસ્ટ આ યોજનામાં કવર કરવામાં આવતા નથી. ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. આમાંની મોટાભાગની યોજનાઓ દેશના ગરીબ વર્ગના લોકો માટે ચલાવવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/4efdd2f969559e8b1c92e99f32ded48e60168.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ayushman Bharat Yojana Test: ભારત સરકાર દ્વારા આયુષ્માન યોજના હેઠળ મફત સારવારની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ કેટલાક ટેસ્ટ આ યોજનામાં કવર કરવામાં આવતા નથી. ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. આમાંની મોટાભાગની યોજનાઓ દેશના ગરીબ વર્ગના લોકો માટે ચલાવવામાં આવે છે.
2/7
![સ્વાસ્થ્ય એ કોઈપણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. તેથી જ ભારત સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદોને સારી સારવાર માટે આયુષ્માન ભારત યોજના ચલાવવામાં આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/3fb5ed13afe8714a7e5d13ee506003dd63242.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્વાસ્થ્ય એ કોઈપણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. તેથી જ ભારત સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદોને સારી સારવાર માટે આયુષ્માન ભારત યોજના ચલાવવામાં આવી રહી છે.
3/7
![આયુષ્માન ભારત યોજના વર્ષ 2018 માં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/f99687dd719c4e8bc6a39e946c3d9ef7ff228.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આયુષ્માન ભારત યોજના વર્ષ 2018 માં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે.
4/7
![પરંતુ કેટલાક રોગો આવા હોય છે. જે આ યોજના હેઠળ આવરી લેવામાં આવતા નથી. તો આના જેવા કેટલાક ટેસ્ટ પણ છે. જેમાં યોજના દ્વારા લાભ મળતો નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/2de40e0d504f583cda7465979f958a981d420.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પરંતુ કેટલાક રોગો આવા હોય છે. જે આ યોજના હેઠળ આવરી લેવામાં આવતા નથી. તો આના જેવા કેટલાક ટેસ્ટ પણ છે. જેમાં યોજના દ્વારા લાભ મળતો નથી.
5/7
![પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ તમે મોતિયા જેવા રોગો માટે ટેસ્ટ કરાવી શકતા નથી. આ રોગ કવરના દાયરામાં આવતો નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/135007e7085979a7d5b41ce54c0e54d7c8964.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ તમે મોતિયા જેવા રોગો માટે ટેસ્ટ કરાવી શકતા નથી. આ રોગ કવરના દાયરામાં આવતો નથી.
6/7
![તો તેની સાથે તમે ગેંગરીન અને મેલેરિયા જેવા રોગો માટે પણ ટેસ્ટ કરાવી શકતા નથી. આ રોગોને પણ યોજનામાં આવરી લેવામાં આવ્યા નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/fac4ef5554f69012fe38d2f1d4e245a674580.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તો તેની સાથે તમે ગેંગરીન અને મેલેરિયા જેવા રોગો માટે પણ ટેસ્ટ કરાવી શકતા નથી. આ રોગોને પણ યોજનામાં આવરી લેવામાં આવ્યા નથી.
7/7
![સરકારે આ રોગો સહિત કુલ 196 રોગોને પણ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનાના કવરમાંથી બહાર રાખ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/e4bde0eb46b8f32ef4b4207f5344b4d4bd02c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સરકારે આ રોગો સહિત કુલ 196 રોગોને પણ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનાના કવરમાંથી બહાર રાખ્યા છે.
Published at : 05 Jul 2024 07:34 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)