શોધખોળ કરો
ભારતમાં ક્યારે થશે કોરોના ખતમ, એકસ્પર્ટનો શું મત છે? વૈજ્ઞાનિકોએ બતાવી આ તારીખ
ફાઇલ
1/5

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,01,078 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4187 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,18,609 લોકો ઠીક પણ થયા છે. આ સ્થિતિમાં કોરોની બીજી લહેરની પીક અને તેની સમાપ્તી અંગે એકસ્પર્ટે તારણો રજૂ કર્યો છે.
2/5

કોરોનાની બીજી લહેર તબાહી સર્જી રહી છે. આ સ્થિતિમાં એક્સપર્ટનો દાવો છે કે. બીજી લહેર મે માસના મધ્યમાં એટલે કે 15થી 20 વચ્ચે પીક પર આવશે અને મે માસના અંત સુધીમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થઇ જશે.
Published at : 08 May 2021 04:35 PM (IST)
આગળ જુઓ





















