શોધખોળ કરો

Hajj 2025: ભારતમાં હજ યાત્રીઓ માટે જાહેર કરાઇ નવી પોલિસી, જાણો શું છે ખાસ?

અલ્પસંખ્યક બાબતોના મંત્રાલયે હજ યાત્રીઓ માટે એક નવો નિયમ બનાવ્યો છે, જેમાં 65 વર્ષથી વધુ ઉંમરના હજયાત્રીઓને તેમની સાથે એક સાથીને લઇ જવા ફરજિયાત કરવામાં આવ્યું છે.

અલ્પસંખ્યક બાબતોના મંત્રાલયે હજ યાત્રીઓ માટે એક નવો નિયમ બનાવ્યો છે, જેમાં 65 વર્ષથી વધુ ઉંમરના હજયાત્રીઓને તેમની સાથે એક સાથીને લઇ જવા ફરજિયાત કરવામાં આવ્યું છે.

ફોટોઃ ABP live

1/7
અલ્પસંખ્યક બાબતોના મંત્રાલયે હજ યાત્રીઓ માટે એક નવો નિયમ બનાવ્યો છે, જેમાં 65 વર્ષથી વધુ ઉંમરના હજયાત્રીઓને તેમની સાથે એક સાથીને લઇ જવા ફરજિયાત કરવામાં આવ્યું છે.
અલ્પસંખ્યક બાબતોના મંત્રાલયે હજ યાત્રીઓ માટે એક નવો નિયમ બનાવ્યો છે, જેમાં 65 વર્ષથી વધુ ઉંમરના હજયાત્રીઓને તેમની સાથે એક સાથીને લઇ જવા ફરજિયાત કરવામાં આવ્યું છે.
2/7
નવી નીતિ હેઠળ જે લોકોની ઉંમર 65 વર્ષ કે તેથી વધુ ઉંમર હશે એવા હજ યાત્રીઓના નામ એકલા રિઝર્વ કેટેગરીમાં નોંધવામાં આવશે નહીં.
નવી નીતિ હેઠળ જે લોકોની ઉંમર 65 વર્ષ કે તેથી વધુ ઉંમર હશે એવા હજ યાત્રીઓના નામ એકલા રિઝર્વ કેટેગરીમાં નોંધવામાં આવશે નહીં.
3/7
આ વર્ષે સાઉદી અરેબિયાની ગરમીના કારણે હજયાત્રીઓ માટે હજ યાત્રા ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. આ દરમિયાન ઘણા મુસાફરોના મોત પણ થયા હતા. આવી સ્થિતિમાં મંત્રાલયે એક નીતિ બનાવી છે જેથી વૃદ્ધ લોકોને મુસાફરી દરમિયાન મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
આ વર્ષે સાઉદી અરેબિયાની ગરમીના કારણે હજયાત્રીઓ માટે હજ યાત્રા ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. આ દરમિયાન ઘણા મુસાફરોના મોત પણ થયા હતા. આવી સ્થિતિમાં મંત્રાલયે એક નીતિ બનાવી છે જેથી વૃદ્ધ લોકોને મુસાફરી દરમિયાન મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
4/7
નીતિમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 65 કે તેથી વધુ વયના હજ યાત્રીઓના સાથીની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
નીતિમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 65 કે તેથી વધુ વયના હજ યાત્રીઓના સાથીની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
5/7
આ નીતિ માઇનોરિટી મિનિસ્ટ્રીએ મંગળવારે (6 ઓગસ્ટ, 2024) 2025ની હજ યાત્રાના યાત્રીઓ માટે જાહેર કરવામાં આવી છે.
આ નીતિ માઇનોરિટી મિનિસ્ટ્રીએ મંગળવારે (6 ઓગસ્ટ, 2024) 2025ની હજ યાત્રાના યાત્રીઓ માટે જાહેર કરવામાં આવી છે.
6/7
નીતિમાં એ પણ ઉમેરવામાં આવ્યું છે કે હજ ક્વોટાનો 70 ટકા હજ કમિટી ઓફ ઈન્ડિયા (HCOI) ની અંદર રહેશે અને બાકીનો 30 ટકા હજ ગ્રુપ ઓર્ગેનાઈઝેશન (HGO)ને આપવામાં આવશે.
નીતિમાં એ પણ ઉમેરવામાં આવ્યું છે કે હજ ક્વોટાનો 70 ટકા હજ કમિટી ઓફ ઈન્ડિયા (HCOI) ની અંદર રહેશે અને બાકીનો 30 ટકા હજ ગ્રુપ ઓર્ગેનાઈઝેશન (HGO)ને આપવામાં આવશે.
7/7
ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ભારતીય હજ કમિટીના હજ ક્વોટામાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને HGOનો હિસ્સો વધારવામાં આવ્યો છે. અગાઉ HCOI પાસે 80 ટકા હિસ્સો હતો અને HGO પાસે માત્ર 20 ટકા હિસ્સો હતો.
ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ભારતીય હજ કમિટીના હજ ક્વોટામાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને HGOનો હિસ્સો વધારવામાં આવ્યો છે. અગાઉ HCOI પાસે 80 ટકા હિસ્સો હતો અને HGO પાસે માત્ર 20 ટકા હિસ્સો હતો.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમSurat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
Embed widget