શોધખોળ કરો

Delhi Air Pollution: દિલ્હીમાં હવાની ગુણવત્તા છે ખૂબ જ નબળી, ઘરની બહાર નીકળતા પહેલાં જોઈ લો આ તસવીરો

અનુકૂળ હવામાનના કારણે દિલ્હી-એનસીઆરના હવાની ગુણવત્તામાં સતત બીજા દિવસે સુધારો થયો હતો. સુધારો થતાં જ કેન્દ્ર સરકારની એર ક્વોલિટી એજન્સીએ GRAPના ચોથા તબક્કાને પાછું ખેંચવાની જાહેરાત કરી. (તસવીરઃ ANI)

અનુકૂળ હવામાનના કારણે દિલ્હી-એનસીઆરના હવાની ગુણવત્તામાં સતત બીજા દિવસે સુધારો થયો હતો. સુધારો થતાં જ કેન્દ્ર સરકારની એર ક્વોલિટી એજન્સીએ GRAPના ચોથા તબક્કાને પાછું ખેંચવાની જાહેરાત કરી.  (તસવીરઃ ANI)

દિલ્હી પ્રદૂષણ

1/8
આજે સવારે પણ દિલ્હી ધુમ્મસથી ઘેરાયેલું છે.  હવાની ગુણવત્તા 326 પર 'ખૂબ જ નબળી' શ્રેણીમાં રહી છે. (તસવીર સૌજન્યઃએએનઆઈ)
આજે સવારે પણ દિલ્હી ધુમ્મસથી ઘેરાયેલું છે. હવાની ગુણવત્તા 326 પર 'ખૂબ જ નબળી' શ્રેણીમાં રહી છે. (તસવીર સૌજન્યઃએએનઆઈ)
2/8
નોયડા. ફરીદાબાદ અને ગુરુગ્રામની હવા પણ નબળી શ્રેણીમાં છે.
નોયડા. ફરીદાબાદ અને ગુરુગ્રામની હવા પણ નબળી શ્રેણીમાં છે.
3/8
એર સ્ટાન્ડર્ડ એજન્સીઓએ આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ સુધી દિલ્હી-એનસીઆરની હવા અત્યંત ખરાબ શ્રેણીમાં રહી શકે છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
એર સ્ટાન્ડર્ડ એજન્સીઓએ આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ સુધી દિલ્હી-એનસીઆરની હવા અત્યંત ખરાબ શ્રેણીમાં રહી શકે છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
4/8
GRAP પ્રતિબંધોના ચોથા રાઉન્ડને હટાવ્યા પછી, સરકાર સોમવારે દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ ખોલવા અને ઓફિસોમાં 100 ટકા હાજરી ફરીથી લાગુ કરવા માટે નિર્ણય લે તેવી શક્યતા છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
GRAP પ્રતિબંધોના ચોથા રાઉન્ડને હટાવ્યા પછી, સરકાર સોમવારે દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ ખોલવા અને ઓફિસોમાં 100 ટકા હાજરી ફરીથી લાગુ કરવા માટે નિર્ણય લે તેવી શક્યતા છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
5/8
દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ બતાવતું ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ બતાવતું ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
6/8
શિયાળાની શરૂઆત સાથે જ એનસીઆરની હવા ઝેરી બનવા લાગે છે. દિવાળી પછી નોઈડા અને ગ્રેટર નોઈડાનું વાયુ પ્રદૂષણ પણ ગંભીર શ્રેણીમાં ચાલી રહ્યું છે. (તસવીર સોજન્યઃ પીટીઆઈ)
શિયાળાની શરૂઆત સાથે જ એનસીઆરની હવા ઝેરી બનવા લાગે છે. દિવાળી પછી નોઈડા અને ગ્રેટર નોઈડાનું વાયુ પ્રદૂષણ પણ ગંભીર શ્રેણીમાં ચાલી રહ્યું છે. (તસવીર સોજન્યઃ પીટીઆઈ)
7/8
સૂત્રોએ જણાવ્યું કે પર્યાવરણ મંત્રી ગોપાલ રાયની અધ્યક્ષતામાં ટોચના અધિકારીઓની બેઠકમાં સ્કૂલો ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે. (તસવીર સૌજન્યઃ પીટીઆઈ)
સૂત્રોએ જણાવ્યું કે પર્યાવરણ મંત્રી ગોપાલ રાયની અધ્યક્ષતામાં ટોચના અધિકારીઓની બેઠકમાં સ્કૂલો ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે. (તસવીર સૌજન્યઃ પીટીઆઈ)
8/8
ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં પંજાબમાં સૌથી વધુ 599 સ્થળોએ પરાળ બાળવામાં આવી છે. હરિયાણામાં 46, ઉત્તર પ્રદેશમાં 46, ઉત્તર પ્રદેશમાં 28, મધ્ય પ્રદેશમાં 392 અને રાજસ્થાનમાં 27 જગ્યાએ સ્ટબલ સળગાવવામાં આવી છે. જેના કારણે એર પોલ્યુશન થાય છે. (તસવીર સૌજન્યઃ પીટીઆઈ)
ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં પંજાબમાં સૌથી વધુ 599 સ્થળોએ પરાળ બાળવામાં આવી છે. હરિયાણામાં 46, ઉત્તર પ્રદેશમાં 46, ઉત્તર પ્રદેશમાં 28, મધ્ય પ્રદેશમાં 392 અને રાજસ્થાનમાં 27 જગ્યાએ સ્ટબલ સળગાવવામાં આવી છે. જેના કારણે એર પોલ્યુશન થાય છે. (તસવીર સૌજન્યઃ પીટીઆઈ)

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.