શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Politicians who never lost MP Election: માધવરાવ સિંધિયાથી લઈ લાલ કૃષ્ણ અડવાણી સુધી, લોકસભા ચૂંટણી નથી હાર્યા આ નેતા
Advani
1/5
![મેઘાલયના મુખ્યમંત્રી રહી ચૂકેલા પીએ સંગમા 9 વખત લોકસભાના સાંસદ રહ્યા હતા. તેઓ લોકસભાની એક પણ ચૂંટણી હાર્યા નથી. તેઓ 1977, 1980, 1984, 1991, 1996, 1998, 1999, 2004 અને 2014માં લોકસભાના સભ્ય હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મેઘાલયના મુખ્યમંત્રી રહી ચૂકેલા પીએ સંગમા 9 વખત લોકસભાના સાંસદ રહ્યા હતા. તેઓ લોકસભાની એક પણ ચૂંટણી હાર્યા નથી. તેઓ 1977, 1980, 1984, 1991, 1996, 1998, 1999, 2004 અને 2014માં લોકસભાના સભ્ય હતા.
2/5
![લાલકૃષ્ણ અડવાણી સાત વખત લોકસભા ચૂંટણી લડ્યા અને દરેક વખતે જીત્યા. અડવાણી 1989, 1991, 1998, 1999, 2004, 2009 અને 2014માં લોકસભા ચૂંટણી લડ્યા અને જીત્યા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
લાલકૃષ્ણ અડવાણી સાત વખત લોકસભા ચૂંટણી લડ્યા અને દરેક વખતે જીત્યા. અડવાણી 1989, 1991, 1998, 1999, 2004, 2009 અને 2014માં લોકસભા ચૂંટણી લડ્યા અને જીત્યા.
3/5
![સુમિત્રા મહાજને અત્યાર સુધી 8 લોકસભા ચૂંટણી લડી છે અને દરેક વખતે જીતી છે. તેમણે 1989, 1991, 1996, 1998, 1999, 2004, 2009 અને 2014ની લોકસભા ચૂંટણી લડી અને જીતીને સંસદમાં પહોંચ્યા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સુમિત્રા મહાજને અત્યાર સુધી 8 લોકસભા ચૂંટણી લડી છે અને દરેક વખતે જીતી છે. તેમણે 1989, 1991, 1996, 1998, 1999, 2004, 2009 અને 2014ની લોકસભા ચૂંટણી લડી અને જીતીને સંસદમાં પહોંચ્યા.
4/5
![સ્વર્ગસ્થ માધવરાવ સિંધિયા 9 વખત લોકસભા સાંસદની ચૂંટણી લડ્યા હતા અને દરેક વખતે જીત્યા હતા. સિંધિયા પરિવારમાં માધવરાવ એકમાત્ર એવા સભ્ય છે જે ક્યારેય ચૂંટણી હાર્યા નથી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સ્વર્ગસ્થ માધવરાવ સિંધિયા 9 વખત લોકસભા સાંસદની ચૂંટણી લડ્યા હતા અને દરેક વખતે જીત્યા હતા. સિંધિયા પરિવારમાં માધવરાવ એકમાત્ર એવા સભ્ય છે જે ક્યારેય ચૂંટણી હાર્યા નથી.
5/5
![બાબુ જગજીવન રામ કોંગ્રેસના નેતા મીરા કુમારના પિતા હતા, જેઓ લોકસભાના સ્પીકર અને દિગ્ગજ રાજનેતા હતા. તેઓ સાત લોકસભા ચૂંટણી લડ્યા અને દરેક વખતે જીત્યા. તેઓ 1952 થી 1984 સુધી લોકસભાના સાંસદ હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બાબુ જગજીવન રામ કોંગ્રેસના નેતા મીરા કુમારના પિતા હતા, જેઓ લોકસભાના સ્પીકર અને દિગ્ગજ રાજનેતા હતા. તેઓ સાત લોકસભા ચૂંટણી લડ્યા અને દરેક વખતે જીત્યા. તેઓ 1952 થી 1984 સુધી લોકસભાના સાંસદ હતા.
Published at : 23 Dec 2021 11:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)