શોધખોળ કરો

Ram Mandir: રામ મંદિર ટ્રસ્ટે પુજારીઓની ભરતી માટે મંગાવી અરજીઓ, જાણો શું છે સિલેક્શન પ્રૉસેસ, કોણે મળશે પ્રાથમિકતા ?

હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ લલા મંદિર માટે પૂજારીઓની નિમણૂક માટે એક નૉટિફિકેશન બહાર પાડ્યુ છે, અને પુજારીઓની ભરતી કરવાની વાત કરી છે.

હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ લલા મંદિર માટે પૂજારીઓની નિમણૂક માટે એક નૉટિફિકેશન બહાર પાડ્યુ છે, અને પુજારીઓની ભરતી કરવાની વાત કરી છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/12
Ayodhya News: ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ દરમિયાન હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ લલા મંદિર માટે પૂજારીઓની નિમણૂક માટે એક નૉટિફિકેશન બહાર પાડ્યુ છે, અને પુજારીઓની ભરતી કરવાની વાત કરી છે. જાણો અહીં શું છે પુજારીઓ માટેની સિલેક્શન પ્રૉસેસ....
Ayodhya News: ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ દરમિયાન હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ લલા મંદિર માટે પૂજારીઓની નિમણૂક માટે એક નૉટિફિકેશન બહાર પાડ્યુ છે, અને પુજારીઓની ભરતી કરવાની વાત કરી છે. જાણો અહીં શું છે પુજારીઓ માટેની સિલેક્શન પ્રૉસેસ....
2/12
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ લલા મંદિર માટે પૂજારીઓની નિમણૂક માટે તેની ઓફિશિયલ વેબસાઇટ પર એક નૉટિફિકેશન જાહેર કર્યુ છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ લલા મંદિર માટે પૂજારીઓની નિમણૂક માટે તેની ઓફિશિયલ વેબસાઇટ પર એક નૉટિફિકેશન જાહેર કર્યુ છે.
3/12
રસ ધરાવતા લોકો, જેમની ઉંમર 20 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ, તેઓ 31 ઓક્ટોબર સુધી ટ્રસ્ટને ઈમેલ કરીને અરજી કરી શકે છે. અયોધ્યા વિસ્તારમાં રહેતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
રસ ધરાવતા લોકો, જેમની ઉંમર 20 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ, તેઓ 31 ઓક્ટોબર સુધી ટ્રસ્ટને ઈમેલ કરીને અરજી કરી શકે છે. અયોધ્યા વિસ્તારમાં રહેતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
4/12
પસંદગી પ્રક્રિયામાં નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે ટ્રસ્ટે પ્રવેશ પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. પરીક્ષામાં સફળ થનાર ઉમેદવારોએ છ મહિનાની તાલીમ લેવી પડશે.
પસંદગી પ્રક્રિયામાં નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે ટ્રસ્ટે પ્રવેશ પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. પરીક્ષામાં સફળ થનાર ઉમેદવારોએ છ મહિનાની તાલીમ લેવી પડશે.
5/12
ટ્રસ્ટ અનુસાર, ઉમેદવારોને તાલીમ સમયગાળા દરમિયાન દર મહિને 2,000નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તેમને ભોજન અને રહેવાની સુવિધા પણ આપવામાં આવશે.
ટ્રસ્ટ અનુસાર, ઉમેદવારોને તાલીમ સમયગાળા દરમિયાન દર મહિને 2,000નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તેમને ભોજન અને રહેવાની સુવિધા પણ આપવામાં આવશે.
6/12
ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે અન્ય માપદંડ એ છે કે અરજદારોએ રામાનંદી પરંપરામાં દીક્ષા લીધી હોવી જોઈએ અને ઓછામાં ઓછા છ મહિના સુધી શિક્ષણની ગુરુકુલ પદ્ધતિમાં અભ્યાસ કર્યો હોવો જોઈએ.
ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે અન્ય માપદંડ એ છે કે અરજદારોએ રામાનંદી પરંપરામાં દીક્ષા લીધી હોવી જોઈએ અને ઓછામાં ઓછા છ મહિના સુધી શિક્ષણની ગુરુકુલ પદ્ધતિમાં અભ્યાસ કર્યો હોવો જોઈએ.
7/12
તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ઉમેદવારોને ટ્રસ્ટ પ્રમાણપત્રો આપશે.
તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ઉમેદવારોને ટ્રસ્ટ પ્રમાણપત્રો આપશે.
8/12
જે ઉમેદવારોને પ્રમાણપત્ર આપવામાં આવશે તે જ ઉમેદવારો અંતિમ પસંદગી માટે પસંદગી સમિતિ સમક્ષ હાજર થઈ શકશે.
જે ઉમેદવારોને પ્રમાણપત્ર આપવામાં આવશે તે જ ઉમેદવારો અંતિમ પસંદગી માટે પસંદગી સમિતિ સમક્ષ હાજર થઈ શકશે.
9/12
ટ્રસ્ટે ભગવાનના અભિષેક સમારોહ અને ભવિષ્યમાં તમામ ધાર્મિક કાર્યક્રમોને લગતી બાબતોની દેખરેખ માટે શ્રી રામ સેવા વિધિ વિધાન સમિતિની રચના કરવાનું પણ નક્કી કર્યું છે.
ટ્રસ્ટે ભગવાનના અભિષેક સમારોહ અને ભવિષ્યમાં તમામ ધાર્મિક કાર્યક્રમોને લગતી બાબતોની દેખરેખ માટે શ્રી રામ સેવા વિધિ વિધાન સમિતિની રચના કરવાનું પણ નક્કી કર્યું છે.
10/12
ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરીના જણાવ્યા અનુસાર સમિતિ ધાર્મિક ગ્રંથો તૈયાર કરશે, જે મુજબ દરરોજ રામલલાની પૂજા કરવામાં આવશે.
ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરીના જણાવ્યા અનુસાર સમિતિ ધાર્મિક ગ્રંથો તૈયાર કરશે, જે મુજબ દરરોજ રામલલાની પૂજા કરવામાં આવશે.
11/12
રામાનંદી સંપ્રદાય સૌથી મોટા હિંદુ સંપ્રદાયોમાંનો એક છે. આ સંપ્રદાયના અનુયાયીઓ ભગવાન રામની પૂજા કરે છે.
રામાનંદી સંપ્રદાય સૌથી મોટા હિંદુ સંપ્રદાયોમાંનો એક છે. આ સંપ્રદાયના અનુયાયીઓ ભગવાન રામની પૂજા કરે છે.
12/12
તે વૈષ્ણવ છે અને 15મી સદીના ધાર્મિક અને સમાજ સુધારક રામાનંદના અનુયાયી છે.
તે વૈષ્ણવ છે અને 15મી સદીના ધાર્મિક અને સમાજ સુધારક રામાનંદના અનુયાયી છે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
ABP Premium

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
Embed widget