શોધખોળ કરો

Ramleela: દેશની સૌથી જુની રામલીલા કઇ છે ? જાણો આનો ઇતિહાસ

દશેરા અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આ દિવસે લોકો શ્રી રામની પૂજા કરે છે અને રાવણના પૂતળાનું દહન કરે છે.

દશેરા અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આ દિવસે લોકો શ્રી રામની પૂજા કરે છે અને રાવણના પૂતળાનું દહન કરે છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
Ramleela And Vijayadashami 2023: આ વર્ષે દશેરા 24 ઓક્ટોબર 2023એ એટલે કે આવતીકાલે છે. દશેરા પર દેશમાં કેટલીય જગ્યાએ રામલીલાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે દેશની સૌથી જૂની અને પહેલી રામલીલા ક્યાં થઈ હતી. નહીં ને, તો આજે અમે તમને આના ઇતિહાસ વિશે માહિતી આપી રહ્યાં છીએ.
Ramleela And Vijayadashami 2023: આ વર્ષે દશેરા 24 ઓક્ટોબર 2023એ એટલે કે આવતીકાલે છે. દશેરા પર દેશમાં કેટલીય જગ્યાએ રામલીલાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે દેશની સૌથી જૂની અને પહેલી રામલીલા ક્યાં થઈ હતી. નહીં ને, તો આજે અમે તમને આના ઇતિહાસ વિશે માહિતી આપી રહ્યાં છીએ.
2/6
દશેરા અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આ દિવસે લોકો શ્રી રામની પૂજા કરે છે અને રાવણના પૂતળાનું દહન કરે છે. આ દિવસે ભગવાન રામના વિજય અને રાવણના પરાજય બાદ રામલીલાનું આયોજન કરીને દશેરાની ઉજવણી કરવામાં આવી હતી.
દશેરા અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આ દિવસે લોકો શ્રી રામની પૂજા કરે છે અને રાવણના પૂતળાનું દહન કરે છે. આ દિવસે ભગવાન રામના વિજય અને રાવણના પરાજય બાદ રામલીલાનું આયોજન કરીને દશેરાની ઉજવણી કરવામાં આવી હતી.
3/6
ભારતની સૌથી જૂની રામલીલા લખનઉની ઐશબાગ રામલીલા માનવામાં આવે છે. ગંગા-જામુની સંસ્કૃતિના પ્રતિક એવા ઐશબાગની રામલીલાની શરૂઆત તુલસીદાસે પોતે કરી હોવાનું કહેવાય છે.
ભારતની સૌથી જૂની રામલીલા લખનઉની ઐશબાગ રામલીલા માનવામાં આવે છે. ગંગા-જામુની સંસ્કૃતિના પ્રતિક એવા ઐશબાગની રામલીલાની શરૂઆત તુલસીદાસે પોતે કરી હોવાનું કહેવાય છે.
4/6
ઐશબાગ રામલીલા વિશે કહેવાય છે કે તેની શરૂઆત 1860માં થઈ હતી. ચિત્રકૂટ, વારાણસી અને લખનઉમાં રામલીલાનો પાયો નાખનાર સૌપ્રથમ તુલસીદાસજી હતા.
ઐશબાગ રામલીલા વિશે કહેવાય છે કે તેની શરૂઆત 1860માં થઈ હતી. ચિત્રકૂટ, વારાણસી અને લખનઉમાં રામલીલાનો પાયો નાખનાર સૌપ્રથમ તુલસીદાસજી હતા.
5/6
એવું માનવામાં આવે છે કે ઐશબાગની રામલીલાની વાસ્તવિક ઓળખ અવધના નવાબ અસફ-ઉદ-દૌલાએ આપી હતી. કહેવાય છે કે અગાઉ આ રામલીલા નહીં પરંતુ રામકથાનું મંચન કરવામાં આવતું હતું, જેમાં અયોધ્યાના ઋષિ-મુનિઓ રામકથાનું નાટક કરતા હતા.
એવું માનવામાં આવે છે કે ઐશબાગની રામલીલાની વાસ્તવિક ઓળખ અવધના નવાબ અસફ-ઉદ-દૌલાએ આપી હતી. કહેવાય છે કે અગાઉ આ રામલીલા નહીં પરંતુ રામકથાનું મંચન કરવામાં આવતું હતું, જેમાં અયોધ્યાના ઋષિ-મુનિઓ રામકથાનું નાટક કરતા હતા.
6/6
રામલીલા એ ભગવાન રામના સમગ્ર જીવનની નાટકીય રજૂઆત છે, જે રામના બાળપણ, યુવાનીથી શરૂ કરીને અને ભગવાન રામ અને રાવણ વચ્ચેના 10 દિવસના યુદ્ધ સાથે સમાપ્ત થાય છે.
રામલીલા એ ભગવાન રામના સમગ્ર જીવનની નાટકીય રજૂઆત છે, જે રામના બાળપણ, યુવાનીથી શરૂ કરીને અને ભગવાન રામ અને રાવણ વચ્ચેના 10 દિવસના યુદ્ધ સાથે સમાપ્ત થાય છે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad SIR 2025: અમદાવાદમાં BLO પર કામનું ભારણ ઘટશે! મદદે આવશે 3000 કર્મચારીઓની ફોજ, કલેક્ટરનો મોટો નિર્ણય
અમદાવાદમાં BLO પર કામનું ભારણ ઘટશે! મદદે આવશે 3000 કર્મચારીઓની ફોજ, કલેક્ટરનો મોટો નિર્ણય
T20 World Cup 2026: ICC ની મોટી જાહેરાત! રોહિત શર્માને મળી આ મહત્વની જવાબદારી, વર્લ્ડ કપમાં ભજવશે 'ખાસ' ભૂમિકા
ICC ની મોટી જાહેરાત! રોહિત શર્માને મળી આ મહત્વની જવાબદારી, વર્લ્ડ કપમાં ભજવશે 'ખાસ' ભૂમિકા
T20 World Cup Schedule: ICC એ 2026 ટી20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ફાઈનલ મેચ અમદાવાદમાં
T20 World Cup Schedule: ICC એ 2026 ટી20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ફાઈનલ મેચ અમદાવાદમાં
નીતિશ કુમાર ફરી સરકારમાં આવતા જ લાલુ પરિવારને આપ્યો મોટો ઝટકો! રાબડી દેવીને ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
નીતિશ કુમાર ફરી સરકારમાં આવતા જ લાલુ પરિવારને આપ્યો મોટો ઝટકો! રાબડી દેવીને ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jignesh Mevani Protest: ભાજપના ઇશારે થઈ રહ્યો છે વિરોધ, મેવાણીના સમર્થનમાં આવ્યા ગેનીબેન-ગુલાબસિંહ
Jignesh Mevani On Police Family Protest : પોલીસ પરિવારના વિરોધ પર મેવાણીએ તોડ્યું મૌન, શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : પનીરમાં પહેલો પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : ચાર-ચાર યુનિવર્સિટી નાપાસ !
Hun To Bolish : હું તો બોલીશ : 'ભ્રષ્ટાચાર'નો હાઈવે ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad SIR 2025: અમદાવાદમાં BLO પર કામનું ભારણ ઘટશે! મદદે આવશે 3000 કર્મચારીઓની ફોજ, કલેક્ટરનો મોટો નિર્ણય
અમદાવાદમાં BLO પર કામનું ભારણ ઘટશે! મદદે આવશે 3000 કર્મચારીઓની ફોજ, કલેક્ટરનો મોટો નિર્ણય
T20 World Cup 2026: ICC ની મોટી જાહેરાત! રોહિત શર્માને મળી આ મહત્વની જવાબદારી, વર્લ્ડ કપમાં ભજવશે 'ખાસ' ભૂમિકા
ICC ની મોટી જાહેરાત! રોહિત શર્માને મળી આ મહત્વની જવાબદારી, વર્લ્ડ કપમાં ભજવશે 'ખાસ' ભૂમિકા
T20 World Cup Schedule: ICC એ 2026 ટી20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ફાઈનલ મેચ અમદાવાદમાં
T20 World Cup Schedule: ICC એ 2026 ટી20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ફાઈનલ મેચ અમદાવાદમાં
નીતિશ કુમાર ફરી સરકારમાં આવતા જ લાલુ પરિવારને આપ્યો મોટો ઝટકો! રાબડી દેવીને ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
નીતિશ કુમાર ફરી સરકારમાં આવતા જ લાલુ પરિવારને આપ્યો મોટો ઝટકો! રાબડી દેવીને ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
Supreme Court: 'પોલીસ કસ્ટડીમાં હિંસા અને મોત સિસ્ટમ પર કલંક', સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
Supreme Court: 'પોલીસ કસ્ટડીમાં હિંસા અને મોત સિસ્ટમ પર કલંક', સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
‘મારા પેટનું પાણી પણ નહીં હલે...’ - પોલીસ પરિવારોના વિરોધ વચ્ચે જીગ્નેશ મેવાણીએ કર્યું મોટું એલાન
‘મારા પેટનું પાણી પણ નહીં હલે...’ - પોલીસ પરિવારોના વિરોધ વચ્ચે જીગ્નેશ મેવાણીએ કર્યું મોટું એલાન
T20 World Cup 2026: ભારત-પાકિસ્તાન વચ્ચેનો 'મહામુકાબલો' આ તારીખે રમાશે, ICCએ જાહેર કર્યું શિડ્યુલ
T20 World Cup 2026: ભારત-પાકિસ્તાન વચ્ચેનો 'મહામુકાબલો' આ તારીખે રમાશે, ICCએ જાહેર કર્યું શિડ્યુલ
Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ
ગુજરાતના આ 8 શહેરો બન્યા 'ગેસ ચેમ્બર'! AQI નો આંકડો જોઈને તમને પણ ગૂંગળામણ થશે
Embed widget