શોધખોળ કરો

Ramleela: દેશની સૌથી જુની રામલીલા કઇ છે ? જાણો આનો ઇતિહાસ

દશેરા અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આ દિવસે લોકો શ્રી રામની પૂજા કરે છે અને રાવણના પૂતળાનું દહન કરે છે.

દશેરા અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આ દિવસે લોકો શ્રી રામની પૂજા કરે છે અને રાવણના પૂતળાનું દહન કરે છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
Ramleela And Vijayadashami 2023: આ વર્ષે દશેરા 24 ઓક્ટોબર 2023એ એટલે કે આવતીકાલે છે. દશેરા પર દેશમાં કેટલીય જગ્યાએ રામલીલાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે દેશની સૌથી જૂની અને પહેલી રામલીલા ક્યાં થઈ હતી. નહીં ને, તો આજે અમે તમને આના ઇતિહાસ વિશે માહિતી આપી રહ્યાં છીએ.
Ramleela And Vijayadashami 2023: આ વર્ષે દશેરા 24 ઓક્ટોબર 2023એ એટલે કે આવતીકાલે છે. દશેરા પર દેશમાં કેટલીય જગ્યાએ રામલીલાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે દેશની સૌથી જૂની અને પહેલી રામલીલા ક્યાં થઈ હતી. નહીં ને, તો આજે અમે તમને આના ઇતિહાસ વિશે માહિતી આપી રહ્યાં છીએ.
2/6
દશેરા અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આ દિવસે લોકો શ્રી રામની પૂજા કરે છે અને રાવણના પૂતળાનું દહન કરે છે. આ દિવસે ભગવાન રામના વિજય અને રાવણના પરાજય બાદ રામલીલાનું આયોજન કરીને દશેરાની ઉજવણી કરવામાં આવી હતી.
દશેરા અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આ દિવસે લોકો શ્રી રામની પૂજા કરે છે અને રાવણના પૂતળાનું દહન કરે છે. આ દિવસે ભગવાન રામના વિજય અને રાવણના પરાજય બાદ રામલીલાનું આયોજન કરીને દશેરાની ઉજવણી કરવામાં આવી હતી.
3/6
ભારતની સૌથી જૂની રામલીલા લખનઉની ઐશબાગ રામલીલા માનવામાં આવે છે. ગંગા-જામુની સંસ્કૃતિના પ્રતિક એવા ઐશબાગની રામલીલાની શરૂઆત તુલસીદાસે પોતે કરી હોવાનું કહેવાય છે.
ભારતની સૌથી જૂની રામલીલા લખનઉની ઐશબાગ રામલીલા માનવામાં આવે છે. ગંગા-જામુની સંસ્કૃતિના પ્રતિક એવા ઐશબાગની રામલીલાની શરૂઆત તુલસીદાસે પોતે કરી હોવાનું કહેવાય છે.
4/6
ઐશબાગ રામલીલા વિશે કહેવાય છે કે તેની શરૂઆત 1860માં થઈ હતી. ચિત્રકૂટ, વારાણસી અને લખનઉમાં રામલીલાનો પાયો નાખનાર સૌપ્રથમ તુલસીદાસજી હતા.
ઐશબાગ રામલીલા વિશે કહેવાય છે કે તેની શરૂઆત 1860માં થઈ હતી. ચિત્રકૂટ, વારાણસી અને લખનઉમાં રામલીલાનો પાયો નાખનાર સૌપ્રથમ તુલસીદાસજી હતા.
5/6
એવું માનવામાં આવે છે કે ઐશબાગની રામલીલાની વાસ્તવિક ઓળખ અવધના નવાબ અસફ-ઉદ-દૌલાએ આપી હતી. કહેવાય છે કે અગાઉ આ રામલીલા નહીં પરંતુ રામકથાનું મંચન કરવામાં આવતું હતું, જેમાં અયોધ્યાના ઋષિ-મુનિઓ રામકથાનું નાટક કરતા હતા.
એવું માનવામાં આવે છે કે ઐશબાગની રામલીલાની વાસ્તવિક ઓળખ અવધના નવાબ અસફ-ઉદ-દૌલાએ આપી હતી. કહેવાય છે કે અગાઉ આ રામલીલા નહીં પરંતુ રામકથાનું મંચન કરવામાં આવતું હતું, જેમાં અયોધ્યાના ઋષિ-મુનિઓ રામકથાનું નાટક કરતા હતા.
6/6
રામલીલા એ ભગવાન રામના સમગ્ર જીવનની નાટકીય રજૂઆત છે, જે રામના બાળપણ, યુવાનીથી શરૂ કરીને અને ભગવાન રામ અને રાવણ વચ્ચેના 10 દિવસના યુદ્ધ સાથે સમાપ્ત થાય છે.
રામલીલા એ ભગવાન રામના સમગ્ર જીવનની નાટકીય રજૂઆત છે, જે રામના બાળપણ, યુવાનીથી શરૂ કરીને અને ભગવાન રામ અને રાવણ વચ્ચેના 10 દિવસના યુદ્ધ સાથે સમાપ્ત થાય છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Embed widget