શોધખોળ કરો

Shani Puja: શનિવારે આ વસ્તુ શનિદેવને કરો અર્પણ, પરેશાનીનું આવશે નિવારણ

શનિ દેવની પૂજાનો મહિમા

1/6
શનિના દુષ્પ્રભાવથી લોકો પર શનિની સાડાસાતી અને પનોતીની અસર થાય છે. શનિની સાડાસાતી ચાલતી હોય  તો તેના દુષ્પ્રભાવથી બચવા માટે જો શનિવાર કેટલીક વસ્તુનું દાન કરવામાં આવે છે તો શનિના દુષ્પ્રભાવથી બચી શકાય છે.
શનિના દુષ્પ્રભાવથી લોકો પર શનિની સાડાસાતી અને પનોતીની અસર થાય છે. શનિની સાડાસાતી ચાલતી હોય તો તેના દુષ્પ્રભાવથી બચવા માટે જો શનિવાર કેટલીક વસ્તુનું દાન કરવામાં આવે છે તો શનિના દુષ્પ્રભાવથી બચી શકાય છે.
2/6
ધાર્મિક માન્યતા મુજબ શનિવારે કાળા તલનું દાન દેવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને રાહુ કેતુનો દોષ પણ શાંત થાય છે.
ધાર્મિક માન્યતા મુજબ શનિવારે કાળા તલનું દાન દેવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને રાહુ કેતુનો દોષ પણ શાંત થાય છે.
3/6
શનિવારે લોખંડની વસ્તુનું દાન કરવાથી કંડળીમાં રહેલો શનિનો દોષ શાંત થાય છે. અને શનિદોષથી મુક્તિ મળે છે.
શનિવારે લોખંડની વસ્તુનું દાન કરવાથી કંડળીમાં રહેલો શનિનો દોષ શાંત થાય છે. અને શનિદોષથી મુક્તિ મળે છે.
4/6
શનિની સાડાસાતીનીઅસર ઓછી કરવા માટે શનિવારે સાત પ્રકારના અનાજનું દાન કરવું જોઇએ. ઘઊં, મકાઇ, અડદ, તલ, ચોખાનું દાન જરૂરિયાતમંદ લોકોને આપવાથી શનિના દુષ્પ્રભાવથી બચી શકાય છે અને શનિ દેવની કૃપા પ્રાપ્ત થાય છે.
શનિની સાડાસાતીનીઅસર ઓછી કરવા માટે શનિવારે સાત પ્રકારના અનાજનું દાન કરવું જોઇએ. ઘઊં, મકાઇ, અડદ, તલ, ચોખાનું દાન જરૂરિયાતમંદ લોકોને આપવાથી શનિના દુષ્પ્રભાવથી બચી શકાય છે અને શનિ દેવની કૃપા પ્રાપ્ત થાય છે.
5/6
વાદળી રંગનું પુષ્પ શનિવારે શનિેદવને અર્પણ કરવાથી 	જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. ફુલોનું દાન પણ કરી શકાય છે. આ રંગના ફુલને અપરાજિતા કહેવાય છે. જે જીત અપાવે છે.
વાદળી રંગનું પુષ્પ શનિવારે શનિેદવને અર્પણ કરવાથી જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. ફુલોનું દાન પણ કરી શકાય છે. આ રંગના ફુલને અપરાજિતા કહેવાય છે. જે જીત અપાવે છે.
6/6
ધાર્મિક માન્યતા મુજબ શનિવારના દિવસે કાળા રંગના જૂતા ચપ્પલના દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થયા છે. આવું કરવાથી દરેક જગ્યાએ સફળતા મળે છે.
ધાર્મિક માન્યતા મુજબ શનિવારના દિવસે કાળા રંગના જૂતા ચપ્પલના દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થયા છે. આવું કરવાથી દરેક જગ્યાએ સફળતા મળે છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget