શોધખોળ કરો
'પાકિસ્તાનને એક દિવસ આતંકવાદ ગળી જશે...', તિરંગા યાત્રામાં ગરજ્યા CM યોગી
UP News: ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે લખનઉમાં સેનાની બહાદુરીને સલામ કરવા માટે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનથી શરૂ થઈ હતી.
લખનઉમાં સેનાની બહાદુરીને સલામ કરવા માટે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી
1/8

UP News: ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે લખનઉમાં સેનાની બહાદુરીને સલામ કરવા માટે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનથી શરૂ થઈ હતી. આ યાત્રામાં સીએમ યોગીએ હાથમાં તિરંગો લઈને યાત્રાનું નેતૃત્વ કર્યું હતું.
2/8

રાજ્યના લોકો તરફથી મુખ્યપ્રધાન યોગીએ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સૈનિકો, ભૂતપૂર્વ સૈનિકો અને યુવાનોને અભિનંદન આપ્યા. મુખ્યમંત્રીએ કહ્યું કે આખો દેશ ભારતીય સેનાના શૌર્ય અને બહાદુરીને સલામ કરવા અને બહાદુર સૈનિકોને અભિનંદન આપવા આતુર લાગે છે.
Published at : 14 May 2025 02:23 PM (IST)
આગળ જુઓ





















