શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

'પાકિસ્તાનને એક દિવસ આતંકવાદ ગળી જશે...', તિરંગા યાત્રામાં ગરજ્યા CM યોગી

UP News: ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે લખનઉમાં સેનાની બહાદુરીને સલામ કરવા માટે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનથી શરૂ થઈ હતી.

UP News:  ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે લખનઉમાં સેનાની બહાદુરીને સલામ કરવા માટે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનથી શરૂ થઈ હતી.

લખનઉમાં સેનાની બહાદુરીને સલામ કરવા માટે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી

1/8
UP News:  ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે લખનઉમાં સેનાની બહાદુરીને સલામ કરવા માટે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનથી શરૂ થઈ હતી. આ યાત્રામાં સીએમ યોગીએ હાથમાં તિરંગો લઈને યાત્રાનું નેતૃત્વ કર્યું હતું.
UP News: ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે લખનઉમાં સેનાની બહાદુરીને સલામ કરવા માટે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનથી શરૂ થઈ હતી. આ યાત્રામાં સીએમ યોગીએ હાથમાં તિરંગો લઈને યાત્રાનું નેતૃત્વ કર્યું હતું.
2/8
રાજ્યના લોકો તરફથી મુખ્યપ્રધાન યોગીએ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સૈનિકો, ભૂતપૂર્વ સૈનિકો અને યુવાનોને અભિનંદન આપ્યા. મુખ્યમંત્રીએ કહ્યું કે આખો દેશ ભારતીય સેનાના શૌર્ય અને બહાદુરીને સલામ કરવા અને બહાદુર સૈનિકોને અભિનંદન આપવા આતુર લાગે છે.
રાજ્યના લોકો તરફથી મુખ્યપ્રધાન યોગીએ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સૈનિકો, ભૂતપૂર્વ સૈનિકો અને યુવાનોને અભિનંદન આપ્યા. મુખ્યમંત્રીએ કહ્યું કે આખો દેશ ભારતીય સેનાના શૌર્ય અને બહાદુરીને સલામ કરવા અને બહાદુર સૈનિકોને અભિનંદન આપવા આતુર લાગે છે.
3/8
પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભારતીય જનતા પાર્ટી આજે ઉત્તર પ્રદેશમાં તિરંગા યાત્રા કાઢી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ યાત્રામાં ભાગ લીધો હતો.
પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભારતીય જનતા પાર્ટી આજે ઉત્તર પ્રદેશમાં તિરંગા યાત્રા કાઢી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ યાત્રામાં ભાગ લીધો હતો.
4/8
કાર્યક્રમમાં સીએમ યોગીએ દેશના દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું હતુ કે, જે કોઈ ભારત તરફ આંગળી ચીંધશે, તેના જનાજામાં કોઇ રડવાવાળું નહીં હોય. દરમિયાન સીએમ યોગીએ ભારત શૌર્ય તિરંગા યાત્રાનું ઉદ્ઘાટન કર્યું અને યાત્રાનું નેતૃત્વ કર્યું હતું.
કાર્યક્રમમાં સીએમ યોગીએ દેશના દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું હતુ કે, જે કોઈ ભારત તરફ આંગળી ચીંધશે, તેના જનાજામાં કોઇ રડવાવાળું નહીં હોય. દરમિયાન સીએમ યોગીએ ભારત શૌર્ય તિરંગા યાત્રાનું ઉદ્ઘાટન કર્યું અને યાત્રાનું નેતૃત્વ કર્યું હતું.
5/8
સીએમ યોગીએ પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે પાકિસ્તાન એક નિષ્ફળ રાષ્ટ્ર છે. આઝાદીના 70-75 વર્ષ પછી પણ તેણે ફક્ત આતંકવાદના બીજ વાવ્યા છે. આતંકવાદ એક દિવસ પાકિસ્તાનને ગળી જશે. ઓપરેશન સિંદૂર એ એક ખોખલું પાકિસ્તાન આજે જે પ્રકારની હિંમત બતાવી રહ્યું છે તેનો જવાબ હતો. એ વાત ચોક્કસ છે કે આવનારા સમયમાં જે કોઈ ભારત તરફ આંગળી ચીંધશે અને આપણી બહેનો અને દીકરીઓના સન્માન સામે સુરક્ષા ભંગ કરવાનો પ્રયાસ કરશે, તેના જનાજામાં રડનાર કોઈ નહીં હોય.
સીએમ યોગીએ પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે પાકિસ્તાન એક નિષ્ફળ રાષ્ટ્ર છે. આઝાદીના 70-75 વર્ષ પછી પણ તેણે ફક્ત આતંકવાદના બીજ વાવ્યા છે. આતંકવાદ એક દિવસ પાકિસ્તાનને ગળી જશે. ઓપરેશન સિંદૂર એ એક ખોખલું પાકિસ્તાન આજે જે પ્રકારની હિંમત બતાવી રહ્યું છે તેનો જવાબ હતો. એ વાત ચોક્કસ છે કે આવનારા સમયમાં જે કોઈ ભારત તરફ આંગળી ચીંધશે અને આપણી બહેનો અને દીકરીઓના સન્માન સામે સુરક્ષા ભંગ કરવાનો પ્રયાસ કરશે, તેના જનાજામાં રડનાર કોઈ નહીં હોય.
6/8
સીએમ યોગીએ કહ્યું કે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં એક ભયાનક અને બર્બર ઘટનાને અંજામ આપ્યો હતો, જેની સમગ્ર દેશ અને દુનિયાએ નિંદા કરી હતી, પરંતુ આતંકવાદનું સમર્થક પાકિસ્તાન અને તેના આકાઓ મૌન રહ્યા. ભારતના ગૌરવનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ આપણી સરકારે બધા પુરાવા પૂરા પાડ્યા, તે પછી પણ પાકિસ્તાને તેની ગતિવિધિઓ બંધ ના કરી તેથી આખરે 'ઓપરેશન સિંદૂર' શરૂ કરવામાં આવ્યું.
સીએમ યોગીએ કહ્યું કે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં એક ભયાનક અને બર્બર ઘટનાને અંજામ આપ્યો હતો, જેની સમગ્ર દેશ અને દુનિયાએ નિંદા કરી હતી, પરંતુ આતંકવાદનું સમર્થક પાકિસ્તાન અને તેના આકાઓ મૌન રહ્યા. ભારતના ગૌરવનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ આપણી સરકારે બધા પુરાવા પૂરા પાડ્યા, તે પછી પણ પાકિસ્તાને તેની ગતિવિધિઓ બંધ ના કરી તેથી આખરે 'ઓપરેશન સિંદૂર' શરૂ કરવામાં આવ્યું.
7/8
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ભાજપ દ્વારા સૈનિકોના સન્માનમાં તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી છે. આ તિરંગો ભારતના ગૌરવ, સન્માન અને બહાદુરીનું પ્રતીક છે. તિરંગા  પ્રત્યે આદર વ્યક્ત કરવા, સૈનિકોને સર્વોચ્ચ સન્માન આપવા અને પીએમ મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આજથી યુપીમાં તિરંગા યાત્રા શરૂ થઈ રહી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ભાજપ દ્વારા સૈનિકોના સન્માનમાં તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી છે. આ તિરંગો ભારતના ગૌરવ, સન્માન અને બહાદુરીનું પ્રતીક છે. તિરંગા પ્રત્યે આદર વ્યક્ત કરવા, સૈનિકોને સર્વોચ્ચ સન્માન આપવા અને પીએમ મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આજથી યુપીમાં તિરંગા યાત્રા શરૂ થઈ રહી છે.
8/8
જ્યારે રાષ્ટ્રની ભાવના 140 કરોડ ભારતીયોની પ્રાથમિકતા બનશે, ત્યારે દરેક ભારતીય પોતાના ક્ષેત્રમાં પોતાની ફરજો નિભાવવામાં વ્યસ્ત થઈ જશે, ત્યારે વિશ્વની કોઈ શક્તિ ભારત સામે ટકી શકશે નહીં. પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે આખા દેશને એક રાખ્યો અને પંજાબના આદમપુર જઈને બહાદુર સૈનિકોનું મનોબળ વધાર્યું.
જ્યારે રાષ્ટ્રની ભાવના 140 કરોડ ભારતીયોની પ્રાથમિકતા બનશે, ત્યારે દરેક ભારતીય પોતાના ક્ષેત્રમાં પોતાની ફરજો નિભાવવામાં વ્યસ્ત થઈ જશે, ત્યારે વિશ્વની કોઈ શક્તિ ભારત સામે ટકી શકશે નહીં. પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે આખા દેશને એક રાખ્યો અને પંજાબના આદમપુર જઈને બહાદુર સૈનિકોનું મનોબળ વધાર્યું.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Bihar Election Results 2025 Live:  બિહારની 100 બેઠકો પર શરૂઆતના વલણો, કોણ આગળ અને કોણ પાછળ?
Bihar Election Results 2025 Live: બિહારની 100 બેઠકો પર શરૂઆતના વલણો, કોણ આગળ અને કોણ પાછળ?
Shreya Ghoshal Concert Chaos: શ્રેયા ઘોષાલના કંસર્ટમાં  ભાગદોડ, અનેક લોકો ઘાયલ, એક શખ્સ બેભાન
Shreya Ghoshal Concert Chaos: શ્રેયા ઘોષાલના કંસર્ટમાં ભાગદોડ, અનેક લોકો ઘાયલ, એક શખ્સ બેભાન
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ બાદ મોટી કાર્યવાહી, આતંકી ઉમરના ઘરને સુરક્ષા એજન્સીઓએ કર્યું ધ્વસ્ત
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ બાદ મોટી કાર્યવાહી, આતંકી ઉમરના ઘરને સુરક્ષા એજન્સીઓએ કર્યું ધ્વસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Election Results 2025 Live:  બિહારની 100 બેઠકો પર શરૂઆતના વલણો, કોણ આગળ અને કોણ પાછળ?
Bihar Election Results 2025 Live: બિહારની 100 બેઠકો પર શરૂઆતના વલણો, કોણ આગળ અને કોણ પાછળ?
Shreya Ghoshal Concert Chaos: શ્રેયા ઘોષાલના કંસર્ટમાં  ભાગદોડ, અનેક લોકો ઘાયલ, એક શખ્સ બેભાન
Shreya Ghoshal Concert Chaos: શ્રેયા ઘોષાલના કંસર્ટમાં ભાગદોડ, અનેક લોકો ઘાયલ, એક શખ્સ બેભાન
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ બાદ મોટી કાર્યવાહી, આતંકી ઉમરના ઘરને સુરક્ષા એજન્સીઓએ કર્યું ધ્વસ્ત
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ બાદ મોટી કાર્યવાહી, આતંકી ઉમરના ઘરને સુરક્ષા એજન્સીઓએ કર્યું ધ્વસ્ત
Bihar Election Result 2025: નીતિશ ફરી બનશે CM કે ચોંકાવશે તેજસ્વી? આજે જાહેર થશે બિહાર ચૂંટણીના પરિણામો
Bihar Election Result 2025: નીતિશ ફરી બનશે CM કે ચોંકાવશે તેજસ્વી? આજે જાહેર થશે બિહાર ચૂંટણીના પરિણામો
Layoff News: વધુ એક કંપની કરશે છટણી, 15000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે
Layoff News: વધુ એક કંપની કરશે છટણી, 15000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે
Trump: BBCએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની માંગી માફી, માનહાનિના આરોપોને ફગાવ્યા
Trump: BBCએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની માંગી માફી, માનહાનિના આરોપોને ફગાવ્યા
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Embed widget