શોધખોળ કરો
Uttarakhand Helicopter Crash: કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત સાતનાં મોત, જુઓ તસવીરો
Helicopter Crash: ઉત્તરાખંડમાં કેદારનાથ ધામથી બે કિમી પહેલા હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટર કેદારનાથથી પરત ફરી રહ્યું હતું ત્યારે દુર્ઘટના સર્જાઈ.
કેદારનાથમાં હેલિકોપ્ટર તૂટી પડ્યું
1/6

જ્યાં આ દુર્ઘટના થઈ તે કેદારનાથ ધામ તરફ જતો જૂનો રસ્તો હતો. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં સાત લોકો સવાર હતા.
2/6

આ અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયા છે. પ્રધાનમંત્રી મોદી, રાષ્ટ્રપતિ મુર્મુ તથા ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
Published at : 18 Oct 2022 02:03 PM (IST)
આગળ જુઓ




















