શોધખોળ કરો

Uttarakhand Helicopter Crash: કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત સાતનાં મોત, જુઓ તસવીરો

Helicopter Crash: ઉત્તરાખંડમાં કેદારનાથ ધામથી બે કિમી પહેલા હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટર કેદારનાથથી પરત ફરી રહ્યું હતું ત્યારે દુર્ઘટના સર્જાઈ.

Helicopter Crash:  ઉત્તરાખંડમાં કેદારનાથ ધામથી બે કિમી પહેલા હેલિકોપ્ટર ક્રેશ થયું છે.  આ હેલિકોપ્ટર કેદારનાથથી પરત ફરી રહ્યું હતું ત્યારે દુર્ઘટના સર્જાઈ.

કેદારનાથમાં હેલિકોપ્ટર તૂટી પડ્યું

1/6
જ્યાં આ દુર્ઘટના થઈ તે કેદારનાથ ધામ તરફ જતો જૂનો રસ્તો હતો. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં સાત લોકો સવાર હતા.
જ્યાં આ દુર્ઘટના થઈ તે કેદારનાથ ધામ તરફ જતો જૂનો રસ્તો હતો. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં સાત લોકો સવાર હતા.
2/6
આ અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયા છે. પ્રધાનમંત્રી મોદી, રાષ્ટ્રપતિ મુર્મુ તથા ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
આ અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયા છે. પ્રધાનમંત્રી મોદી, રાષ્ટ્રપતિ મુર્મુ તથા ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
3/6
કેદારનાથથી ફાટા આવી રહેલું આર્યન કંપનીનું હેલિકોપ્ટર મંગળવારે ક્રેશ થયું હતું. ઘટનાની માહિતી મળતાં જ એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ હતી.
કેદારનાથથી ફાટા આવી રહેલું આર્યન કંપનીનું હેલિકોપ્ટર મંગળવારે ક્રેશ થયું હતું. ઘટનાની માહિતી મળતાં જ એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ હતી.
4/6
હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ ખરાબ હવામાન જણાવવામાં આવી રહ્યું છે. આ હેલિકોપ્ટર કેદારનાથથી ફાટા જતું હતું.
હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ ખરાબ હવામાન જણાવવામાં આવી રહ્યું છે. આ હેલિકોપ્ટર કેદારનાથથી ફાટા જતું હતું.
5/6
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કેદારનાથ નજીક ગરુડ ચટ્ટી ખાતે હેલિકોપ્ટર દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વિટ કરીને લખ્યું,
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કેદારનાથ નજીક ગરુડ ચટ્ટી ખાતે હેલિકોપ્ટર દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વિટ કરીને લખ્યું, "એસડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ દુઃખદ ઘટનાની વિગતવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે
6/6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનાથી દુઃખી. આ દુ:ખદ ઘડીમાં, મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. (તમામ તસવીર સૌજન્ય – એએનઆઈ)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનાથી દુઃખી. આ દુ:ખદ ઘડીમાં, મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. (તમામ તસવીર સૌજન્ય – એએનઆઈ)

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Indian Railway: આ લોકોને ટ્રેનની ટિકિટ પર મળે છે ભારે ડિસ્કાઉન્ટ, તમે પણ આ રીતે ઉઠાવી શકો છો લાભ
Indian Railway: આ લોકોને ટ્રેનની ટિકિટ પર મળે છે ભારે ડિસ્કાઉન્ટ, તમે પણ આ રીતે ઉઠાવી શકો છો લાભ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Embed widget