શોધખોળ કરો

Rajkot Police: વિજ્યાદશમીના ખાસ પર્વ પર રાજકોટ પોલીસ દ્વારા શસ્ત્રપૂજન કરાયું

Rajkot Police: વિજ્યાદશમીના ખાસ પર્વ પર રાજકોટ પોલીસ દ્વારા શસ્ત્રપૂજન કરાયું

Rajkot Police: વિજ્યાદશમીના ખાસ પર્વ પર રાજકોટ પોલીસ દ્વારા શસ્ત્રપૂજન કરાયું

રાજકોટ પોલીસ દ્વારા શસ્ત્રપૂજન

1/7
રાજકોટઃ  વિજ્‍યાદશમી નિમિતે આજે ક્ષત્રિય પરંપરા મુજબ રાજકોટ પોલીસ હેડક્‍વાર્ટર ખાતે શસ્ત્રપૂજન યોજાયું હતું.
રાજકોટઃ વિજ્‍યાદશમી નિમિતે આજે ક્ષત્રિય પરંપરા મુજબ રાજકોટ પોલીસ હેડક્‍વાર્ટર ખાતે શસ્ત્રપૂજન યોજાયું હતું.
2/7
વિધીવિધાન સાથે કરવામાં આવેલા પૂજનમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
વિધીવિધાન સાથે કરવામાં આવેલા પૂજનમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
3/7
એડીશનલ પોલીસ કમિશનર વિધી ચૌધરી, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી પૂજા યાદવ, ડીસીપી સજ્જનસિંહ પરમાર અને ડીસીપી સુધીર દેસાઇ સહિતના ઉચ્‍ચ અધિકારીઓ જોડાયા હતા.
એડીશનલ પોલીસ કમિશનર વિધી ચૌધરી, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી પૂજા યાદવ, ડીસીપી સજ્જનસિંહ પરમાર અને ડીસીપી સુધીર દેસાઇ સહિતના ઉચ્‍ચ અધિકારીઓ જોડાયા હતા.
4/7
આ પ્રસંગે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્‍યું હતું કે રાજકોટ શહેર પોલીસ દ્વારા આજે રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે વિધી વિધાન સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે. તમામ અધિકારીઓ સાથે આ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્‍યું હતું કે રાજકોટ શહેર પોલીસ દ્વારા આજે રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે વિધી વિધાન સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે. તમામ અધિકારીઓ સાથે આ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
5/7
વિજ્યાદશમીનો પર્વ છે, અસત્ય ઉપર સત્યની વિજય થઈ આસુરી શક્તિઓનો નાશ કરવામાં આવ્યો એજ રીતે અમે પણ અપેક્ષા રાખીએ કે પોલીસ અસૂરી શક્તિઓનો નાશ કરવામાં સફળ રહે.
વિજ્યાદશમીનો પર્વ છે, અસત્ય ઉપર સત્યની વિજય થઈ આસુરી શક્તિઓનો નાશ કરવામાં આવ્યો એજ રીતે અમે પણ અપેક્ષા રાખીએ કે પોલીસ અસૂરી શક્તિઓનો નાશ કરવામાં સફળ રહે.
6/7
વિજ્યાદશમીના ખાસ પર્વ પર રાજકોટ પોલીસ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.
વિજ્યાદશમીના ખાસ પર્વ પર રાજકોટ પોલીસ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.
7/7
રાજકોટ પોલીસ હેડક્‍વાર્ટર ખાતે શસ્ત્રપૂજન યોજાયું હતું.
રાજકોટ પોલીસ હેડક્‍વાર્ટર ખાતે શસ્ત્રપૂજન યોજાયું હતું.

રાજકોટ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
ABP Premium

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget