શોધખોળ કરો
Rajkot: રાજકોટ-જેતપુર સિક્સલેનનું કામ હજુ 1 વર્ષ ચાલશે! વાહનચાલકો થઈ રહ્યા છે પરેશાન
Rajkot: રાજકોટ-જેતપુર સિક્સલેનનું કામ હજુ 1 વર્ષ ચાલશે! હાલ તો આ કામગીરીને લઈ વાહનચાલકો સતત પરેશાન થઈ રહ્યા છે.
રાજકોટ જેતપુર હાઈવે
1/7

રાજકોટ: રાજકોટથી જેતપુર વચ્ચે સિક્સલેનનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. સિક્સલેનની આ કામગીરીને લઈ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. હાલની કામગીરીને જોતે હજુ પણ 1 વર્ષ સુધી વાહનચાલકોને પરેશાન થવું પડશે.
2/7

રાજકોટથી જેતપુર વચ્ચે સિક્સલેનનું કામ છેલ્લાં બે વર્ષથી ચાલી રહ્યું છે. રાજકોટથી જેતપુર વચ્ચે 67 કિલોમીટર માટે 1204 કરોડ રૂપિય નું કામ છે. છેલ્લા બે વર્ષમાં ચાર બ્રિજ સંપૂર્ણ બની શક્યા છે.
Published at : 28 Aug 2025 04:00 PM (IST)
આગળ જુઓ





















