શોધખોળ કરો

In Photos: રાજકોટના લોકમેળાએ કરી જમાવટ, માનવ મેરામણ ઉમટી પડ્યું

Rajkot Melo: પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ રાજકોટ ખાતે સુપ્રસિદ્ધ ‘‘રસરંગ લોકમેળા-૨૦૨૩’’નો શુભારંભ કરાવ્યો હતો. રાજકોટના લોકમેળામાં સૌરાષ્ટ્ર ભરમાંથી લોકો આવી રહ્યા છે.

Rajkot Melo: પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ રાજકોટ ખાતે સુપ્રસિદ્ધ ‘‘રસરંગ લોકમેળા-૨૦૨૩’’નો શુભારંભ કરાવ્યો હતો. રાજકોટના લોકમેળામાં સૌરાષ્ટ્ર ભરમાંથી લોકો આવી રહ્યા છે.

રાજકોટમાં જામ્યો લોકમેળો

1/8
જન્માષ્ટમીના તહેવારોમાં 9 સપ્ટેમ્બર સુધી યોજાનારા આ લોકમેળામાં રમકડાના, ખાણીપીણી, આઈસ્ક્રીમ, નાની ચકરડી, ફજર ફાળકા રાઇડસના સહિતના 355 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
જન્માષ્ટમીના તહેવારોમાં 9 સપ્ટેમ્બર સુધી યોજાનારા આ લોકમેળામાં રમકડાના, ખાણીપીણી, આઈસ્ક્રીમ, નાની ચકરડી, ફજર ફાળકા રાઇડસના સહિતના 355 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
2/8
સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળા એ આપણી સંસ્કૃતિ છે. વિવિધતામાં એકતાની આપણી બહુરંગી સંસ્કૃતિ મેળાઓએ જાળવી રાખી છે. દર વર્ષે દસેક લાખ લોકો આ મેળામાં મહાલે છે.
સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળા એ આપણી સંસ્કૃતિ છે. વિવિધતામાં એકતાની આપણી બહુરંગી સંસ્કૃતિ મેળાઓએ જાળવી રાખી છે. દર વર્ષે દસેક લાખ લોકો આ મેળામાં મહાલે છે.
3/8
સુરેન્દ્રનગર,ભાવનગર,મોરબી,ગોંડલ ધોરાજી,ઉપલેટા ગીર સોમનાથ, બોટાદ સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો  મેળો કરવા આવે છે.
સુરેન્દ્રનગર,ભાવનગર,મોરબી,ગોંડલ ધોરાજી,ઉપલેટા ગીર સોમનાથ, બોટાદ સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળો કરવા આવે છે.
4/8
લોકમેળામાં અલગ અલગ ચકડોળ, ખાણીપીણીના સ્ટોલ, રમકડા અને ઘરવપરાશના સ્ટોલ હાઉસફુલ થઈ ગયા છે.
લોકમેળામાં અલગ અલગ ચકડોળ, ખાણીપીણીના સ્ટોલ, રમકડા અને ઘરવપરાશના સ્ટોલ હાઉસફુલ થઈ ગયા છે.
5/8
મેળામાં અલગ અલગ વીસ કરતાં વધારે સુરક્ષા માટે ટાવરો ગોઠવવામાં આવ્યા છે. લોક મેળામાં રાઉન્ડ ક્લોક 2000 કરતા વધારે પોલીસ જવાનો તૈનાત કરાય છે.
મેળામાં અલગ અલગ વીસ કરતાં વધારે સુરક્ષા માટે ટાવરો ગોઠવવામાં આવ્યા છે. લોક મેળામાં રાઉન્ડ ક્લોક 2000 કરતા વધારે પોલીસ જવાનો તૈનાત કરાય છે.
6/8
મેળો માણવા આવેલા લોકોએ કહ્યું રાજકોટનો લોક મેળો માણવો એક લ્હાવો છે.
મેળો માણવા આવેલા લોકોએ કહ્યું રાજકોટનો લોક મેળો માણવો એક લ્હાવો છે.
7/8
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના લોકો સાતમ અને આઠમ બે દિવસ સૌથી વધુ મેળો કરવા માટે આવે છે.
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના લોકો સાતમ અને આઠમ બે દિવસ સૌથી વધુ મેળો કરવા માટે આવે છે.
8/8
મેળામાં ચકડોળ તથા વિવિધ રાઈડ્સમાં બેસવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
મેળામાં ચકડોળ તથા વિવિધ રાઈડ્સમાં બેસવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

રાજકોટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
શું તમે ઘરમાં ખોટી પદ્ધતિથી રસોઇ કરો છો? ICMRએ રસોઈ કરવા માટેની ગાઈડલાઈન બહાર પાડી
શું તમે ઘરમાં ખોટી પદ્ધતિથી રસોઇ કરો છો? ICMRએ રસોઈ કરવા માટેની ગાઈડલાઈન બહાર પાડી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Panchmahal News । દાહોદમાં કમોસમી વરસાદને કારણે બગડ્યો શુભપ્રસંગAmreli News । અમરેલીના વાવડીમાં શ્વાનનો શિકાર કરવા જતા દીપડો કુવામાં ખાબક્યોAnand News । આણંદ જિલ્લામાં શેતરંજી કૌભાંડમાં 9 વર્ષ બાદ કરાઈ કાર્યવાહીGir Somnath । વેરાવળના મફતિયાપરા વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
શું તમે ઘરમાં ખોટી પદ્ધતિથી રસોઇ કરો છો? ICMRએ રસોઈ કરવા માટેની ગાઈડલાઈન બહાર પાડી
શું તમે ઘરમાં ખોટી પદ્ધતિથી રસોઇ કરો છો? ICMRએ રસોઈ કરવા માટેની ગાઈડલાઈન બહાર પાડી
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
પતિએ કુરકુરે ન અપાવતાં પત્ની ઘર છોડીને ભાગી ગઈ, વાત છૂટાછેડા સુધી પહોંચી
પતિએ કુરકુરે ન અપાવતાં પત્ની ઘર છોડીને ભાગી ગઈ, વાત છૂટાછેડા સુધી પહોંચી
આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે
આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે
PM Modi Nomination Live: Pm મોદીએ ગંગા પૂજા બાદ ક્રૂઝની કરી સવારી, બનારસથી આજે ભરશે ઉમેદવારી ફોર્મ
PM Modi Nomination Live: Pm મોદીએ ગંગા પૂજા બાદ ક્રૂઝની કરી સવારી, બનારસથી આજે ભરશે ઉમેદવારી ફોર્મ
Embed widget